SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૬ આનન્દ મય ઉદ્યાન વેલી, વૃક્ષસહ લપટી જતી, વૃત્તિ વિમળ એ પ્યાર કેણ, અપીઓ એમાં જતી; એવી વિમળ વેલી વિષે, દૃષ્ટિ હવે ધાતી નથી, જાગૃત્ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૩ નિર્મળ નદી જળ વહન કરતી, ઉભય તટ મધ્યે રહી, નિર્દોષ વનચર પંખિ પશુઓ, પાન જ્યાં કરતાં જઈ; ત્યાં જાઉં પણ બંધન હૃદયથી, કેમ કરી હઠતું નથી, જાગૃત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૪ સ સંગ પર હું પ્રેમથી, ત્રણ લેક તૃષ્ણા ત્યાગ, ભગવત્ ભજન દિનરાત સર, કાળમાં કરતો હતો આવી પ્રવૃત્તિ દુખદાઈ, શું થશે માલુમ નથી, જાગ્રત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૫ પરમાર્થ માંહી પહેલ કરતે, આણી ઉરમાં પ્રીતડી, આગમ બધાં અવેલેક તે, રાખી હૃદય શુભ રીતડી, આવી હવે ઘડી સ્વાર્થની, ક્યારે જશે તે ગમ નથી, જાગૃત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૬ હદયે ગમે તે વહી ગયું, શાન્તિ સમર્પક સુખ, જે ના ગમે પળ એક તે, આવી અને સન્મુખ ખડું; મુંઝાય છે ગભરાય છે મન, ચેન ચિત્ત વિષે નથી, જાગ્રત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૭ ગત વહી ગયું. આથી વિના નથી. ૧ For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy