________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
કદી પુષ્પાની શય્યામાં, પ્રીતેથી પાઢવુ પડશે; કદી નવરંગી જિયાની, દુકુળને આઢવુ' પડશે. કદી ઘરખાર વિષ્ણુ વનમાં, અકેલા પોઢવું પડશે; દી કાપીન કે દિગ્પટ, ઉમંગે એઢવુ પડશે. કદી સ્વાદિષ્ટ ષટ્ રસથી, અન્નાદિ લક્ષવુ પડશે;
કદી ભિક્ષાથી પણ ભૂખ્યા, રહી આનન્દવુ પડશે. કદીક મસ્તાન અલાપર, ઉલટથી બેસવું પડશે;
ઉઘાડે પાય ચાલીને, કદી પાળા થવું પડશે. કદી યાગી થઈ અવધૂત, અલખ ચેતાવવી પડશે; કદી થઈને અધિકારી, છડી ખેલાવવી પડશે. કદી શાસ્ત્રાર્થ કરવાને, સભામાં આવવું પડશે;
કદી મુંગા રહી મનને, પ્રભુમાં લાવવું પડશે.
કદી અભિમાનીનાં વાયે, સમત્વે સાંખવાં પડશે; કદી શત્રુતણાં માના, વિદ્વારી નાંખવાં પડશે. કદી લાખા જના વચ્ચે, હળી મળી રહેતુ પણ પડશે; કદી ભયભીત જંગલમાં, રહી દુઃખ હેવુ પણ પડશે. ગમે તે સ્થિતિ રીતિમાં. ભજન કરવું સદા પડશે; સદા આનંદમાં રહેતાં, અજીત નહી આપદા પડશે.
For Private And Personal Use Only
1
33
મ
எ
O