________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ પંખી ! તુજ રમ્ય પાંખડી, કલરવ રમ્ય સ્મરી આવે
પ્રાણાત્મન્ ! હેરમ્ય મિત્ર! તુજ, દેત સારૂ કેમ ફરી નાવે? સ્વલ્પ સમયની સુખદ વાસના, સુપુષ્પ! હું અહી આપી છે
તુજ કીર્તિ હું હે સુખ તરૂવર! સજજન મધ્યે સ્થાપી છે ! તુજ જીવનની શ્વેતકળા હે,-ચંદ્ર! કમળ ગણને દઈજા,
આ શ્વાસનતું અમને આપી, એક વખત અમૃત લઈ જા એજ છટા ઘનઘોર અજની, ગર્જન એજ સુણાવીજા
કલાપીને આનંદ કરીને, પ્રેમી મંત્ર ભણાવીજા, કે તુજ કર્તવ્ય તણાં પુના, વૃક્ષે ફરી લીલા કરીજા
નિર્મળ ઘટમાં એને માટે, મીઠાં શીતળ જળ ભરીજા સત્ય પક્ષની સત્ય લડાઈ, અમને આવી શિખાવીજા
હૃદય શહૂર તણાં બળ વાળાં, અનુષ્ઠાન દર્શાવીજા ૭ કઈ રીતે નિજ ગુરૂની મરજી, ઉઠાવી લેવી તે કહીજા
કઈ રીતે વિદ્યાને ભણવી, પ્રયત આવી એદઈજા મધુર ભવન વિદ્યા ગર્જનથી, જે રીતે મનહર લાગે
અરે સુમિત્ર! આવી શિખવી જા, તુજ વિરહવિષમયવાગે ૮ અન્ય હિતને કારણે બાંધવ,! પ્રયત્ન તું અતિશય કરતો
ચંદ્ધારણ કારણ જ્યાં ત્યાં, સદુપદેશ તું ઉચરતે નિષ્ફળ કાળ કદિ ન વહવતે, ભવ્ય વને પંથ હિતે
અરે મુસાફર!જાવું હતું તે, બાંધ્યું હું કેમ સ્નેહ હતે હું
For Private And Personal Use Only