________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विद्या अने उद्योग विषे.
( ૩૬ )
હરિગીત. હે ભવ્ય જન! શુભ રીતનીકહું હર્ષથી હિતકર કથા
જે રીતી વર્ચે સર્વને, સગુણ મળશે સર્વથા છે સર્વ દર્શન બોલતાં, નથી પક્ષપાતી ન્યાય આ,
વળ સફળ બીજા લેકસહ, આલાક નિર્ણય થાય હા! ૧. વિદ્યારૂપી ધન મેળવે, સહુ મહેજન આ દેશમાં,
વિદ્યા થકી નર્થી અન્ય ઉત્તમ, કોઈ વસ્તુ અશેષમાં વિદ્યા વિના ઉકલે નહી, નિજ જ્ઞાતિનું ઉત્તમ પણું,
ઉત્તમપણ વિણ સંપ પણ ઉકલે નહી. એકે અણું. ૨ વિણ સંપ સર્વે સત્વહીન, રહેશે ખચિત તે માનજે,
એ માટે હે મમ બધુઓ,આ વાત ઉરમાં આણજે, વિણ સ ૫ સાધન તંત્ર યાતે, યંત્રનું ન કદી મળે,
સાધન વિના નથી લક્ષ્મ તે, દુખમાં સહુ જન ટળવળે. ૩ એ દુઃખમાં ડૂબી જવાથી, ધર્મ કાચ્ય બને નહી,
નવ ધર્મ કાર્ય બને અતઃ શિવમક્ષ વાત ઉડી ગઈ, વિણ મેક્ષ જનની ઉદરના, અવતારનું દુખ જાય ના,
જન્માદિને ટાળ્યા વિના, ઇશ વાક્ય પણ સચવાયના, કે
For Private And Personal Use Only