________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ વાક્યને પાળ્યા વિના, છુટકે નથી કોઈ કાળમાં,
એ સર્વનું કારણ સુવિદ્યા, એજ પ્રગટે હાલમાં વિદ્યારૂપી ધનને કદી, છીનવી શકે નહિ માનવી,
વિદ્યા વિનાની અન્ય સર્વે, વ્યર્થ વાર્તા જાણવી. ૫ વિદ્યા ખરેખર ઈષ્ટ જનનું, નૂરમાંનું નૂર છે,
વિદ્યાવળી શૂરવીર જનનું, એક ઉત્તમ શૂર છે; વિદ્યારૂપી ધન ચેરવા નહિ, ચારને મગદૂર છે,
મેહાદિ શત્રુ મારવા, વિદ્યા મહા બહાદૂર છે. ૬ રૂપસ્વી જનનું અધિકતર, રતિ કાન્તથી અતિરૂપ છે,
શુ? વર્ણવું મુખ એકથી, સ્તુતિ સર્વ એની અનૂપ છે; વિદ્યારૂપી ધનને ન ભ્રાતા, ભાગ પાડી શકે,
વિદ્યારૂપી શૂરવીર સહ, નવ વિષય શત્રુ કદી ટકે. ૭ વિદ્યારૂપી દૃગ વણ જનજે, આંધળા તે આંધળા,
વિદ્યારૂપી પદવીણ જનજે, પાંગળા તે પાંગળા; નથી ચર્મ ચક્ષુ મનુષ્યને, શોભાવતિ વિશાળજી,
માડ ભારતના થયા, કે પરમ પુરૂષ રસાલ. વિદ્યાવળી પરદેશમાં છે, પરમ સુહુદ આપણું,
વિદ્યા ઉદય આદેશ અર્થે, વિજય સેના સામણુંક છે શસ્ત્ર વળી શુભ શાસ્ત્રની, વિદ્યા ઉભય કહીએ સદા, તેમાં દ્વિતીય શાસ્ત્ર તે છે, ગ્રાહ્ય જનને સર્વથા. ૯
For Private And Personal Use Only