SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાલે પછી ચૂવાળમાં, બળવત્તી બહુચરબાઈ જ્યાં, ન્હાતા સરેવર માનમાં, કરતા તિલક ચતુરાઈ ત્યાં; માગે હવે હે માવડી! તુજ ભજન શક્તિ આપરે! જોગી જને તે હદયમાં, જગદીશને જયાં કરે. ૫ આરાસુરે વાસ કરે, જગદંબિકા આરાસુરી, ગહવર તણું ગેખે વસી, કઈ સમય પર આસનપુરી, ‘એ દેવીને લ્યાણ અર્થે, જેડી કર દ્વય કરગરે, - જોગી જન તો હૃદયમાં, જગદીશને જોયા કરે. ૬ દર પૂર્ણિમા દર્શને, ડાકે રજીએ જાય છે, રણછોડજીને ભેટવા, બહુ ભીડમાં ભચડાય છે, જય જય કરી પાછે તુરત, જે અને તે ફરે, જોગી જને તે હદયમાં, જગદીશને જયાં કરે. ૭ લાખે હજાર રૂપિઆના, સરસ શણુઘાર સજે, મૂર્તિ બનાવી પિત્તળની, થઈ ભક્ત સંપૂરણ ભરે; એ મૂર્તિ ખવાઈ જતાં, કે ભાગતાં ઈ મેરે, જોગી જને તે હદયમાં, જગદીશને જેમાં કરે. ૮ તુળજા ભવાની શોભતી તે, છેક રામેશ્વર જતા, ભાગીરથીનું નીર કાવડ-માં લઈ શિવ સાધતા; પણ નયન બે દાખ્યા પછી, નજરે નહી દેખે ખરે! જોગી જનેતે હદયમાં, જગદીશને જોયાં કરે. For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy