________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશાતણ ઘુઘવાટના, કલ્લાલ ચટા ઉછળે,
જાણે ઘડીમાં ડૂબશે, તરણું પછી કેના બળે? વધુ મેહ વષો વરસતી, વીજળીરૂપી રૂપથી હસી,
નિકા અમારી ચાલી છે, ભવસિધુમાંહી ધસમસી. ૫ સૂર્ય સ્વરૂશ્મી જ્ઞાન, ઉજ્વળ પ્રકાશ જણાય ના,
અજ્ઞાનરૂપી રાત્રિમાં, નિજ પંથ પણ પખાય ના; દશદિશુ તિમિર છાઈ રહ્યું, પડતી નથી સમજણ કશી,
નિકા અમારી ચાલી આ, ભવસિધુમાંહી ધસમસી. ૬ નહીં સાદ્યકાર ખલાસી આ, મુંઝાઈ ગયે તે શું થશે ?
પૂછું ક્યા જઈ પુરૂષને, શિવપંથ ઉત્તર કયાં હશે; ઈચ્છા છતાં બહુ ભાતની, લાગી ન હર્તી અળગી ખસી,
નિકા અમારી ચાલી આ, ભવસિન્ધમાંહી ધસમસી. ૭ સંશય સ્વરૂપ ભમરાવળે, હે ! શ્રવણપથ આવ્યા અતિ,
ઊગાર પ્રભુ ! ઊગાર સિવું, તાર સાંભળીને સ્તુતિ; કારણ ગગનરૂપ ઉમિનાં, ઘનથી જણાય નહી શશી,
ના અમારી ચાલી આ, ભવસિધુમાંહી ધસમસી. ૮ આવા દુઃખદ પરિતાપમાં, જન કેઈને આવી દયા,
મમ બધુ સમ દૂખ કાપવા, સુજ રંકની સાહો થયા, સિન્દુ તરણુ યુક્તિ દિધી, પ્રિય ! ઉતર કરવી વાર શી,
નિકા અમારી ચાલી આ, ભવસિધુમાંહી ધસમસી. ૯
For Private And Personal Use Only