________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ પાન્થના સંગમાં તું ગણાજે,
અરે! ૫થી તું સત્યને પંથ જાજે. ૯ પાનસર, મુસાફરને મિત્ર મુસાફર.
સુનિઅજિતસાગર
त्हें स्वात्मसाधन शुं कर्यु !
(૩૨)
હરિગીત. દીધાં નહીં કંઈ દાન જેને, દામ આપ્યા નાટક,
વૃત્તિ ઠરી નાદાનમાં, પરમાર્થ પંથે ના ટકે, કીધાં નહીં કંઇ તીર્થ તરૂણી, તીર્થમાં પગલું ભર્યું,
જગમાંહી જનમી જીવડાë, સ્વાત્મસાધન શું કર્યું! ૧ કીધાં નહીં પ્રભુ ગાન ને, શૃંગારનું ગાયન કર્યું,
માન્યું નહી પ્રભુ વચન જીવડા ! વચન વનિતાનું વર્યુ ધાર્યું નહી પ્રભુ ધ્યાન પ્રાણું, ધ્યાન દીકરામાં ધર્યું,
જગમાંહી જામી જીવડા! હે, સ્વાત્મસાધન શું કર્યું. ! ૨ ધન માલ કેરી ધમાલમાં તું, દિવસ રાત્રી દડતો,
જાતી તણા કઈ જમણ માટે, જર અતિશય જેડતો,
For Private And Personal Use Only