________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાટણ.
મલ્લીકાનાં કુસુમ દળ જે, હેજતા આપતાં તાં,
રામે રામે અપુર્વ કઈ, ચેતના સ્થાપતાં તાં; દુ:ખા જોઈ ઈતર ત્રિયનાં, પંખીડા ડાલ જેતુ, હે પાપી !ના પિયુ પિયુ પપૈયા કદી ખેલ જે તુ. આજે હૈડે પિયુ રટણના, વિરહે સુખ વ્યાપે,
આજે તેા તુ મુજ જીવ તણા, જીવને હા ! ઉથા પે; સિન્ધુમાંના અમૃત જળમાં, ઝેરના ઢાળ જે તું, હે પાપી ! ના પિયુ પિયુ પપૈયા અહીં ખેલ જે તુ શાન્તિ. રૂ
करुणार्तः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नेनमां निन्दनावे ! ( ૨૪ )
સન્દાક્રાન્તા.
હૈડા સાથે રસિક વરની, પ્રેમ ગ્રંથી પડી છે, મુદ્રામાંહી પરમ લલિતા, મૂર્તિ મે* તે જડી છે; એના વિના ષડ રસ ભર્યા, અન્ન ના સ્વ ભાવે, વ્યારા મ્હારા પિયુ વિષ્ણુ મ્હને, નેનમાં નિન્દ નાવે, ૧
For Private And Personal Use Only