________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરે ! હાલનાં આંસુડાં એ જુઠાં છે,
અને પ્રેમનાં પૂતળાં એ જુદાં છે, રહે સ્નેહનાં સિધુએ તે ઉંડાણે,
કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે! ૧૫ ભરે પ્રેમ હૈયે બની વાયુ પ્રેમ,
ઉડાવે ઉડયા નેનથી કેઈ નેમ મ ગાયે જતે પ્રેમ તે ગૂઠગાને,
કુડા કાગ શું! હંસનું હૈયું જાણે! ૧૬ હને જોઈ રેતે હશે કાગરાજ;
નમે જનેને નથી કાંઈ લાજ, ક્લક નિશાથી ખુશી પદ્મ હાણે, કુંડા કાગ શું ! હંસનું હૈયું જાણે ! ૧૭
સંત હૃા. વિશનગર,
મુનિ અજિતસાગર
For Private And Personal Use Only