________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
પાતાતણાં બાળકનિબિટમાં, જે હુૐ ન ઉડતાં હતાં,
તે માળના સુખમાંહિ મૂળ રસ, પક્ષી કઈ પુરતાં હતાં. ૭ Àાભા ન વર્ણવી જાય મતિ, સ્માનન્દી પ્રાત:કાળની,
એ સારસેાની જોડ જનની, જનક એ લઘુ ખાળની; ગંગાતણા કુસુમિત કાંઠે, રે ઉભાં આસન તજી,
ચારા ચરે આશાભર્યાં, પાંખા શરીર સુન્દર સજી, કરૌં સંપ ચારે પખિતાં, સાથે રમે તાં કરે,
છૂટાં પડે બે માળ તેા, જઈ ચંચુથી સુખન કરે; ગમ્મત રમત સાથે તરૂણને, વૃદ્ધ મળી ચારો ચરે,,
નથી દુ:ખ સ્વપ્ને કાઈ તા, પછી શી રીતેથી સાંભરે, પ એ દૈવની ગતિ પ્રખળ નિત્યે, સુખ રહેતું નથી કદી,
દારૂણ હૃદયના એક ત્યાં, આવી ઉભું નર પારધી; શિર ઘુમેલા કાળ તેને, વ્ય કાણુ શકે કરી,
નિર્દય નમેર પારધીએ, જાળ તેપર પાથરી.
ચેત્યાં ચતુર દ્વિજ ચારકે, આવી પડયાં સહુ પાશમાં, કરી સમ્પ લેઈને જાળ એ, ઉડયાં અધર આકાશમાં; ઊંચે ઘણુંને દૂ૨ દેશે, મ્હાંચીયાં પળની મહીં,
પણ પ્રાણઘાતક પારધી, તજી આશ ઘેર ગયા નહી. એ પક્ષીની પાછળ પડયા, અધગાઉલ્સર સુધી ગયા, જશુ એક ડાહ્યા માના, તેના તદા ભેટા થયે;
For Private And Personal Use Only