________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંખી ગયાં ઉડી છતાં, તે પાપીને તે ઊથરે,
ચંડાળ હે! સમજ્યા વિના, કેમ મૂઢ અમ પાછળ ફરે” ૮ એ કઈ રીત તુજ હાથ કસ્તાં, યત્ર પણ નવ આવશે,
શું કોઈ જન સમશાનથી, મૃત મનુષ્ય પાછું લાવશે ? તજીદે બધી આશા અને, કર યત્ન બીને અદ્ય તું,
ઈચ્છા મુજબ રાક તે, પામીશ નિશ્ચય સદ્ય તું. ૯ તે પારધી એ સાંભળી વળી, પંથીને બલ્ય હસી,
આ પક્ષીની પાછળ જતાં, ચિંતા નથી મુજને કરી; કરી સમ્પ લઈને જાળ જ્યાં સંધ, એક માર્ગે ચાલશે,
નહી હાથ મારે આવશે, નહી કાંઈ હારૂં ચાલશે. ૧૦ પણ ભિન્ન માર્ગે ચાલવાને, યત્ન કરશે જે પળે,
તે વાર તાણુમતાણમાં, ગુંચવાઈને પડશે તળે; સ્પર્ધા કરે અન્યૂન્યની, બહુ બળ કરી ગગને ગયાં,
આકાશમાં ગઉ એક ઉડતાં, સારસાં થાકી રહ્યાં. ૧ નીચે મનહર રમ્ય એક, તળાવડું નજરે પડ્યું, - પંખી વિવિધ ચારે ચરે, કુસુમોરૂપી રત્ન જડ્યું; ત્યાં બેસવા બે બાળકે, વીચાર મનમાંહી કર્યો,
પણ માપિતાને જીવ ત્યાં, ના બેસવા માટે ઠર્યો. ૧૨ નીચે ઉતરવું બાળને, માબાપને આઘે જવું, થઈ ઝાઝી તાણમતાણુ, ઘડી પછી કાળને હાથે થવું
For Private And Personal Use Only