________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ
છે આમને તેમ એવી, રીત તબ બની રહી,
પાંખે બધાં ત્યાં પક્ષીની, પળભરમાં ગુંચવાઈ ગઈ. ૧૩ પગ ડેક પણ બચ્યાં નહી, ઉઠવાની શક્તિ નહી રહી,
તત્કાળ પૃથ્વી પર પડયાં, ઉપાય ચાલ્યા નવ કંઈ; આ બહુજ હએ ભર્યો, એ પારથી જલ્દી સદા,
પકડી કુસંપી પંખીડાં, આપી મરણરૂપ આપદા. ૧૪ જન! સપ સંપી ચાલવું, બિન સંપનું ફલ જોઈ ,
પામ્યાં વિપત્તિ અંતની, આ પંખીએ ચિત્ત પ્રેઈ ; बुदि अने धन बल बधुं, यदि होय पण नहि संपं जो,
क्षणमांहि लावी नाख, कष्ट स्वरूपी कंपतो. १५ નિર્બળ છતાયે માનવી, જે સંપર્સપી ચાલતાં,
સુખરૂપ અમૃત પી અને આનંદમાંહી હાલતાં વિણ સંપની મેટાઈ જગમાં, છે શરદ વાદળ સમી, હજાર દુખના પારને, તરિ જાય સંપી આદમી. ૧૬
હા, સંપ એજ ધન માલનું, સર્વ પ્રકારે મૂલ, સંપે પામે સર્વ જન, શિવ તરૂનાં ફળલ. ૧૭
ૐ શાન્તિઃ રૂ સુંબાઈ,
શ્રાવણ વદ ૭ અજીતસાગર,
For Private And Personal Use Only