________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુના તે પ્રભુ પતે, ગમે તે જ્ઞાનના હેત; પ્રભુની છે નહિ જતી, પ્રભુમાં છે નહિ જાતિ. પ્રભુને નિત્ય દીવાલી, પ્રભુની વાતડી વહાલી, પ્રભુમાં છે સદા શાન્તિ, પ્રભુ છે જૈન વેદાન્તી. પ્રભુ જગ વિશ્વમાં વસીયા, પ્રભુજી ઘર પણ ખસીયા; પ્રભુશ્રી એજ્યથી હસિયા, પ્રભુ તો પ્રેમમાં વસીઆ. પ્રભુ આવી વસ્યા ઘરમાં, પ્રભુજી છે હદય પટમાં, પ્રભુના પંથથી હઠ મા, પ્રભુની પ્રાપ્તિ પણ હઠમાં. પ્રભુને કોઈ વરનારા, ભવાબ્ધિ કઈ તરનારા; પ્રભુને કઈ રટનારા, પ્રભુથી તાપ મટનારા, પ્રભુમાં પ્રેમ વર્ષાવે, પ્રભુ ત્યારે હૃદય આવે; પ્રભુથી હૈડું હર્ષાવે, ચિદાનન્દી તદા થા. પ્રભુને હું પ્રભુ મહારા, પ્રલે હે! ના તમે ન્યારા, પ્રભુજી કષ્ટ હરનારા, જપું તુજ ગુણની માળા. પ્રભુજી આપની આશા, પ્રભુ વણ અન્ય નીરાશા પ્રભુને પંથ દેખા, અજીત આનન્દી હરખાયે.
For Private And Personal Use Only