________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
પછી ચલાવે પ્રેમ કરી શિવ, માગે, જ્યાં છે જય ભારી, પંથીમન! નિજ દેશે ચાલો, બહુ દિન વીત્યા દુઃખકારી. ૭ મુ. ઈડરગઢ ઉપર, પંથી મનને પ્રેમી.
મુનિ અજીતસાગર, ––– ૩:: – स्वात्मोन्नतिसमन्यर्थनसप्तकम्.
(૨૮)
સવઆ. ક્ષણિક જગના નશ્વર સુખને, ક્ષણ ક્ષણ પ્રત્યે દૂર કરશું,
મમતા મત્સર આદિક માયિક, વસ્તુઓને પરિહરશું; સવ સ્થળથી સાર ગૃહીશું, અસાર તે નવ આચરશું,
અપૂર્વ એવે અવસર આવે, આહાદિત માનસ કરશું ! ૧ ઝેરરને બાળીવાળી, આમેપમ સહુને શું,
ખૂટલ જનને સંગ હશે તે, ખંત કરી નક્કી હેશું; કીટ ભ્રમરવત્ બ્રહ્મ થવાને, બ્રહ્મ ગુણાને બહુ મરશું,
અપૂર્વ એવે અવસર આવે, આભ્યાદિત માનસ કરશું. ૨ આત્મધૂન વળી રેમમમાં, લાગી રહેશે રઢીયાલી,
અલક્ષ દેશમાં લક્ષ ધરીશું, જીનવરજીનું જયશાલી;
For Private And Personal Use Only