SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અબળા નારી દુષ્ટ અવિદ્યા, એને માની પ્રાણપ્રિયા, પણ માનીશ નહી નિશ્ચય કે, સુખ દેનારી એહ ત્રિયા; પ્રેમ કરીને એ પ્રમદાને, કેમ કહા ચ્ચારી હારી, પંથીમન! નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુઃખકારી. ૩ સુન્દર સુખ શાંતિ દેનારી, ભૂલ્યા નિજ વિદ્યા નારી, એહ તણાં ફળ આ અવલેકે, ખ્યા છે દુખમાં ભારી; હજી ચેતે સુખદ લાગે છે, પામ્યા માનવ તન હારી, પંથીમન! નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુ;ખકારી. ૪ મોહજાળમાં ઘણા ફસાણા, લાતે તે લાખે ખાધી, કામ શત્રુની કેડે પડિઆ, લડિયા ત્યાં નવ છત લાધી; કોઈ તણુ કારાગ્રહ માંહી, વિતી રજની વિકારી, પથીમન! નિજ દેશે ચાલો, બહુ દિન વિત્યા દુઃખકારી. ૫ મરણરૂપ રજની આવે છે, સૂર્ય અસ્તની વાર નથી, રહી જાશે રાનવ્યાધ્ર યમ, હાથ જવામાં વાર નથી? સુસ્ત થવાનું નામ નથી મળી આવી આ ઉત્તમ વારી, પંથીમન!નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુઃખકારી. ૬. ઈન્દ્રિય ઘડા શરીર રથ છે, વિરાજનારે તુંજ ખરો, અંતઃકરણ રૂપી સુલગામે, સદ્દગુરૂ સારથી હાથ કરે; For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy