________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શી હાડ ભાગ્યાં સાંધનારા, ડોકટરની ખામી છે! પટ્ટા મલમ કરનાર વૈદ્યોની, ઘણે ઠેઠ જામી છે,
ઉપર ન ભાસે રેગ ક, જાણ્યું નથી કે શું થશે! દિલના દર૪ પુછનાર જગમાં, ડૉકટરે તે ક્યાં હશે !
ટીપણાં ભરાવે પાઘડીમાં, તિલકની ચતુરાઈ છે, કહે મને શુક્રાદિગ્રહનાં, ફળ સદા સુખદાઈ છે.
મુજ હાડનાં ભેજ વિષે, વ્યાપેલ જેગ યદા ખસે, એ જેને જેનાર સાચા, જોષી ક્યાં વસતા હશે!
લીધી ફકીરી ત્યાગિ દુનિયાં, કેઈની પરવા નથી, અમને કહે વિષયાદિ વિષ સમ, શત્રુઓ વરવા નથી;
દુનિયાં તજાવે ઉપરની, મુખ બિચારાં જે ફસે, દિલ દઈને ત્યજાવનારા, ત્યાગિ મિત્રો ક્યાં હશે! પર
અગ્નિ વિષે કૂદી પડી, જળ લઈ જવાળા હેલ, વીમા તણા સરદાર એ, દુનિયા સતત શુભ દીપવે;
એ બહારને અગ્નિ શમે, હૃદયાગ્નિ તે કઈ ના ખસે, દિલ દર્દની જવાળા શમવતા, સત્ય મિત્રો ક્યાં હશે! ૬
ગુરૂપદ સ્વીકારે હર્ષથી, બહુ શિષ્યના સદ્દગુરૂ થવા, જેતે જનને ત્યાગી કરવા, બેધ માંડે આપવાનું
સદગુરૂબની માયાવી મેંટે, શ્વાનની પેઠે ભસે, દિલના ગુરૂ બનનાર સાચા, સદગુરૂ તે ક્યાં હશે ! ૭.
For Private And Personal Use Only