________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ અને કવિતા ક્વેિ રે વેલ. આ
એક પ્રચલિત વાર્તા એવી છે કે, એક વખત અમદાવાદ હઠીસીંગ કેસરીસીંગના મંદિરના આગલા ભાગના મકાનમાં કે એક મહાન વિદ્વાન ગૃહસ્થ પૂર્વદેશવાસી આવીને ઉતરેલ હતું. તે પિતે શ્રીમાન આનંદઘનજી મહારાજની ચોવીશીને અર્થ એટલે બધે સરસ કરતા હતા કે, અમદાવાદના સારામાં સારા શ્રેતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. તે વખતમાં ત્યાં બિરાજતા કવિવર શ્રીમાન વીરવિજયજી મહારાજ પાસે આવી એક શ્રાવકે વાત કરી કે મહારાજશ્રી.! હાલમાં એક મહાન વિદ્વાન ગૃહસ્થ આવેલ છે તે આનંદઘનજી મહારાજની વીશીના અર્થ એવા તે સરસ કરે છે કે, સાક્ષાત્ આનંદઘનજી મહારાજના હદયના ભાવને જાણું આવેલ હોય, એટલે સ્વયં આનંદઘનજી મહારાજ પિતે જાણે પિતાની કવિતાના રહસ્યને સમજાવતા હોય, તેમ લાગે છે. આ સાંભળી વીરવિજયજી મહારાજે મંદ હાસ્ય કરી કહ્યું કે હા, તમારું કહેવું અમુક અંશે સત્ય હશે ! પણ કંઈક અતિશયેતિવાળું છે. આનંદઘનજી મહારાજના વિચારે તે તેઓ તેિજ કહી શકે. બાકી વિદ્વાન હોય તે તે પિતાની યથામતિ અર્થ વિસ્તાર ઉત્તમ પ્રકારે
For Private And Personal Use Only