________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निन्दन्तु नीतिनिपुणों यदि वा स्तुवन्तु,
लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । भयैव वा मरणमस्तु युगान्तरे वा, . न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः
નીતિજ્ઞ પુરૂષે ભલે નિંદા કરે એથવા સ્તુતિ કરે, લક્ષમી પ્રાપ્ત થાય, કિંવા ઈચછા પ્રમાણે ચાલી જાય, તેમજ મરણ હાલમાં પ્રાપ્ત થાય અથવા કોઈ પણ સમયે થાય તેની રકાર નથી, પરંતુ ધીરે પુરૂ ન્યાય મેથી પદમાત્ર પણ એલાય માન થતા નથી. सुभाषितं हारि विशत्ययोगला
दुर्जनस्याऽर्फरिपोरिवामृतम् । तिदेव धत्ते हृदयेन सज्जनो
हरिमहारत्नमिवातिनिर्मलम् ॥ રાહુના કંઠથી જેમ અમૃત નીચે નથી ઉતરયું તેમ દુર્જનના ગળામાંથી સુંદર સુભાષિત નીચે ઉતરતુ નથી, હરિકૃષ્ણ અતિ નિર્મલ જૈસ્તુભમણિની માફક સજન પુરૂષ તેજ સુભાષિત વાકયને પોતાના હૃદયમાં ધારણ કરે છે. ब्रह्मज्ञः सरितां पतिं बुलुकवत्खद्योतवडास्कर मेरुं पश्यति लोष्ठवत्किमपरं भूमेः पति भृत्यवत् ।
For Private And Personal Use Only