________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कदी तामी नहीं टूटे.
( ૪ )
ગઝલ.
અમારા પ્રેમ આ સાચા, ખરેખર પ્રેમનું મન્દિર, અખંડા નન્દની લહેરી, કદી તેાડી નહીં તૂટે. મઝાની આ મહત્તાઇ, સદાની આ શ્રીમંતાઇ, ગૃહી છે ખુશ દિલે ભાઇ ! કદી તેાડી નહી છે.
હમારૂ હૈ સદા કલ્યાણુ, ગમે તે સ્થિતિ વ્યક્તિમાં, પરસ્પરની હૃદય દોરી, કદી તાડી નહી જે.
ભસ્મ છે આ ભસ્મ છે આ, ખરેખર ભસ્મ છે જગ આ, ઉડયું પંખી ખર્ચો ! જીવ્યું ! નહી માર્યું કદી મરશે. ભલા આ જીન્દગાનીની, સલ કર ત્હારી તું યાત્રા, સફળ અત્ર સફ્ળ તંત્ર, સદા આનન્દમાં રહીશુ. ૐ શાંતિ રૂ. સુનિ અજીતસાગર,
For Private And Personal Use Only
૩