________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विरहशरना घाव में कां न्यारा.
મંદાક્રાન્તા, મહેતે હાશ પતિ વિણ હવે, લેઈ લીધી ફકીરી,
કેઈ કાળે ત્વરિત જતિ હું કોઈ વેળેય પીરી; આ વ્યાધિને હંકિમ જન તે, શું કરે છે બિચારા, ___ व्हालीहाना विरहशरना, घावं , कांई न्यारा. १ વારે વારે નયન દ્વયમાં, રંગની થાય લાલી,
એ વ્હાલાની ફરી ફરી ઘણી, વાટડી જેઉં ન્યાળી; ભેદી ભેદી દિલગીરી વહે, અશ્રુઓ કેરી ધારા,
વ્હાલીડાના વિરહશરના, ઘાવ છે કાંઈ ન્યારા. વંધ્યા નારી જણતર તણ, આપદા કેમ જાણે!
પુત્રે વાળી જરૂર દચિતા, કષ્ટને તે પ્રમાણે, સભાગ્યાઓ હદય વિધવા, નામની માત્ર દારા,
વ્હાલીડાના વિરહશરના, ઘાવ છે કાંઈ ન્યારા. અગ્નિ જવાળે ચરરર બળે, જીવ પાતાળ માંહી,
લેકે સર્વે દરદ વિહિના, દેખતા વિશ્વ માંહી; ઉંડાં ભેજ તજ ભીડ તે, પ્રેમલા જાણુનારા,
વ્હાલીડાના વિરહશરના, ઘાવ છે કાંઈ ન્યારા.
For Private And Personal Use Only