Page #1
--------------------------------------------------------------------------
________________
| નમો નમો નિમ્મતવંસUક્સ ||
આગમસૂત્ર
સટીક અનુવાદ
અનુવાદ શ્રેણી સર્જક - મુળ દીયર ofસામર
For Private & Pounal Use Only
WWW.jainelibrary.org
Page #2
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
ગમસટીક અનુવાદ
0 નિશીથ , બૃહત્કલ્પ ૦ વ્યવહાર - દશાશ્રુતસ્કંધ
૦ તકલ્પ - અનુવાદ-શ્રેણીના સર્જક - મુનિ દીપરત્નસાગર
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
Kસંપર્ક સ્થળો આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
- ખાનપુર, અમદાવાદ.
Jain
en International
Page #3
--------------------------------------------------------------------------
________________
પગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૨૯ માં છે...
૦ નિશીથ આદિ પાંચ છેદ સૂકો –
-- નિશીથ - છેદસૂત્ર-૧ -૦- બૃહત્કલ્પ - છેદસૂત્ર-૨
-૦- વ્યવહાર - છેદસૂમ-૩ -૦- દશાશ્રુતસ્કંધ - છેદસ્વ-૪ -૦- જીતાલ - છેદસૂરા-પ
– x
– x
– x
– x
– x
– » –– »
–
૧ ટાઈપ સેટીંગ શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ|| ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736
- મુદ્રક - નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ. Tel. 079-25508631
Page #4
--------------------------------------------------------------------------
________________
ચાણસ્વીકાર
૦ વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્યપ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિજ્ઞરહિતપણે મૂર્ત
સ્વરૂપને પામ્યું, એવા.. પૂજ્ય આચાર્યશ્રી કષ્યકર્ઘસૂરીશ્વરજી મ. ના
ચરણ કમળમાં સાદર કોટી વંદના
0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ? o
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ [ ૨૯ ] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદિવ |
શ્રીમદ્ વિજય ભક્તિસૂરીશ્વરજી મ.ના આ સાળીશ્રી સૌરાણીજી મ.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર A શ્રી કારેલીબાગ જે.મૂ૫ જૈન સંઘ
વડોદરા
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
(અનુદાન દાતા,
આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગાના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચારિત્ર ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુરાગી સ્વ આચાર્યદેવશ્રી વિજય ચકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વેમ્પૂ. સંઘ, ભાવનગર બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વે. મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ - એક ભાગ. (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ.
[પરમપૂજ્ય આચાવિ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરતનસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન શ્વે મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હજારીમલજી ભૂરમલજી, કબૂલ.
પૂગ્ધ ક્રિયારૂચિવત, પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વર્ગસ્થ
આચાર્યદેવ શ્રીમવિજય ચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આયાદિવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાળીશ્રી સીખ્યપ્રકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, ચેમ્પૂ જૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
૨- સુવિશાળ પરિવારયુક્તા સાદનીશ્રી ભાવપૂર્ણાસ્ત્રીજી મની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
3- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદિવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાળીશ્રી ધ્યાનરસાશ્રીજી તણાં સાળીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી -
શ્રી માંગરોળ જૈન શ્વે, તપસંઘ, માંગરોળ - તરફથી.
Page #8
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યાસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજીમના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના |
સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત " આચાર્યદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી ચુત,
અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાય.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંદ્રયશાશ્રીજી મથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પ.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળીશ્રી પ્રશમશીલાશ્રીજી મ.ના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાદનીશ્રી અમિતગુણાસ્ત્રીજી મ.ની પ્રેરણાથી
- “શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ.
| (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાથીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
-
-
-
-
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મહની પ્રેરણાથી “શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાતશ્રી પૂર્ણusiાશ્રીજીની પ્રેરણાથી
સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સટીક અનુવાદ સહાયકો) (૧) પપૂ ભગવતીજી દેશનાદક્ષ આ દેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની - પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ0
ની પ્રેરણાથી – “અભિનવ જેન જે મૂળપૂo સંઘ,” અમદાવાદ.
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદ્યદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
(૪) પ.પૂ. જયલાવણ્યશ્રીજી મ.સા.ના સુશિષ્યા સા સૂર્યપ્રભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરના સાળીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્શ્વભક્તિ ચેમ્પૂ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપા. જૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમણીવશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી.
શ્રી પરમ આનંદ ચેમ્પૂ, જેનસંઘ,” પાલડી, અમદાવાદ.
..
..
.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
| મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્યએક ઝલક
કુલ પ્રકાશનોનો અંક-૩૦૧
१-आगमसुत्ताणि-मूलं
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સુત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્રગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
મામલોકો, /મનામણો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
- સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાલીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦
આગમસૂત્ર સટીક અનુવાદ
३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો
-
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
જ
આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દર્શન
આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. ૩૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીક માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसहकोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી'' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – ૩ થી ૪ પર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ . જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું માતાપુત્તા - સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટીવ તો છે જ.
Page #13
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
જાકાશનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ મામસૂત્ર-દિવી મનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને ૩/૫ સૐ અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
૬-પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવચૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીથી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છઠા ભાગમાં અકારાદિકમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૨
૯. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ
૪૮-પ્રકાશનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪ર-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલાસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
– x
– x
–
-
આ હતી આગમ સંબંધી અમારા ર૫૦ પ્રકાશાનોની યાદી
- X - X –
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમસૂત્ર સટીક અનુવાદ
- આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય - ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઘુપક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
0 કૃદન્તમાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોકજેનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
- શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
૧0
(૩) તત્ત્વાભ્યાસ સાહિત્ય - ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તવાધિગમ સૂબ અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
- આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂકાઈ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રકમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - ૦ સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
૦ સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
() ચંબ સંયોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #17
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૮) જિનભક્તિ સાહિત્ય :૦ દૈત્યવન પર્વત્રિા ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
- આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી
(૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય - ૦ જૈન એજ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિક્રમણ સૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમાસ ૩૦૧ પ્રકાશનો થયા છે.
–– » – » –
Page #18
--------------------------------------------------------------------------
________________
બાલબાહાચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમ:
ભાગ-૨૯
આ ભાગમાં કુલ ૫ આગમોનો સમાવેશ ક્રાયેલ છે. એ પાંચે છેદસૂત્રો છે– (૧) નિશીથ, (૨) બૃહસ્પ, (૩) વ્યવહાર, (૪) દશાશ્રુતસ્કંધ, (૫) જીત૫. આગમ સૂત્રના ક્રમાંક ૩૪થી ૩૮માં આવતા આ સૂત્રોને પ્રાતમાં અનુક્રમે નિસીદ, વુ , વવહીર, સાસુવવંધ, નીયL Èવામાં આવે છે.
નિશીથસૂત્ર ઉપર શ્રી સંધદાસગણિનું ભાષ્ય, જિનદાસગણિ ત ચૂર્ણિ છે. બૃહ૫માં પણ ભાષ્ય, ચૂર્ણિ અને વૃત્તિ છે. વ્યવહાર સૂત્ર ઉપર પણ ભાષ્ય અને વૃત્તિ છે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિ, જીતલ્પનું ભાષ્ય અને ચૂર્ણિ ઇત્યાદિ ટીશ્ન સાહિત્ય ઉપલબ્ધ છે જ.
અમારા આ પ્રકાશનમાં ટીકા સહિત અનુવાદ લેવા માટે ઉક્ત સાહિત્ય અને હાથ પણ ધરેલ હતું. પરંતુ અનેક પૂજ્યશ્રી આ છેદત્ર વિષયક સટીક અનુવાદ પ્રગટ થાય તે માટે અસંમત હોવાથી અમે આ બધાં છેદસૂત્રોનો માત્ર મૂળથી જ અનુવાદ કરેલ છે.
મુખ્યતાએ પ્રાયશ્ચિત્ત ગ્રન્થો ગણાતા આ છેદસૂત્રોમાં – “નિશીથ'માં સંયમ માર્ગે ચાલતા જે દોષો લાગે તેનું નિરૂપણ અને તે વિષયક પ્રાયશ્ચિત્ત છે. “બૃહલ્પ”માં પ્ય-અય બાબતોનું નિરૂપણ અને પ્રાયશ્ચિત્ત છે.
વ્યવહાર”માં પણ સાધુ-સાધ્વી માટેના આચાર સંબંધો સ્પષ્ટ આદેશો અને પ્રાયશ્ચિત્ત ક્શનયુક્ત જ છે. દશાશ્રુતસ્કંઘમાં અસમાધિસ્થાન, શબલ દોષ આદિ વિવિધ વિષયો છે. અને જીતલ્પ એ “પંચલ્પ” સૂત્રના સ્થાને સ્થાપિત આગમ છે. જેમાં આલોચના, પ્રતિક્રમણ આદિ વિવિધ પ્રાયશ્ચિત્તો તથા દોષ વર્ણન છે.
અહીં ભલે માત્ર સૂબાનુવાદ છે. પણ અમારા સંપાદિત મામસુખ-સટીમાં અમે મૂલ સાથે તે - તે નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ પ્રકાશિત ક્ય જ છે. જે ખરેખર વાંચવા અને મનન ક્રવા જ જોઈએ. તેનો અનુવાદ વડીલ સંમત ન હોવાથી છોડી દેવો પડેલ છે. પણ છેદસૂત્રોના રહસ્યનો પાર પામવા ટીન સાહિત્ય સમજવું જ પડે. 2િ9|2)
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮
નિશીથછેદસૂર – સૂવાનુવાદ
૩૪ નિશીથ-છેદસૂત્ર-૧
મૂલર્ગાનુવાદ • છેદસૂત્રોમાં આ પહેલું સૂત્ર છે. તેના ઉપરના વિવરણ સાહિત્યને વાંચીને જ તેના રહસ્યને સમજી શકાય તેમ છે. પરંતુ છેદસૂત્રો પ્રગટ ક્રવા કે ન ક્રવા વિશેની બે વિચારાધારાને લીધે અમે અહીં માત્ર સૂત્રનો અર્થ રજૂ રેલ છે.
• માત્ર મૂળ સૂત્રોનો અર્થ હોવાથી સૂત્ર અને વિવેચન એમ બંને જુદા પાડવાની અમારી પદ્ધતિ અહીં બિન-ઉપયોગી હોવાથી માત્ર સૂત્રના ક્રમને જ નોંધેલ છે. જેમકે [૧], ]િ વગેરે.
ઉદેશો-૧ નિશીથસૂત્રના આ પહેલાં ઉદ્દેશામાં ૧થી ૫૮ સૂત્રો છે. આ પ્રત્યેક સૂત્રમાં જણાવ્યા મુજબના દોષ કે ભૂલ સેવનારને મનુથાતિય નામક પ્રાયશ્ચિત્ત ક્લેવામાં આવે છે, તેમ સૂત્રોએ કહેલ છે.
બીજા ઉદેશાને આરંભે નિસહાસની આપેલી ગાથા મુજબ પહેલા ઉદ્દેશાના દોષ માટે અમાસ – ગુરુમાસિક નામક પ્રાયશ્ચિત્ત જણાવેલું છે. મતલબ કે પહેલાં ઉદ્દેશામાં જણાવેલી ભૂલો કરનારને ગરમાસિક પ્રાયશ્ચિત્ત આવે.
ઉદ્દેશા નં.-૧ ના - ૧ થી ૫૮ સૂત્રો ક્રમશઃ આ પ્રમાણે છે– ]િ જે સાધુ-સાધ્વી હસ્તકર્મ ક્રે છે કે ક્રનારની અનુમોદના કરે છે, તેને પ્રાયશ્ચિત્ત.
]િ જે સાધુ-સાધ્વી અંગાદાન જિનનેન્દ્રિયને લાકડાંના ક્ટક, વાંસની સળી, આંગળી, લોઢાની સળી વડે સંચાલન રે કે સંચાલન કરનારની અનુમોદના ક્યું તે પ્રાયશ્ચિત્ત.
[] જે સાધુ-સાધ્વી અંગાદાન જનનેન્દ્રિયોને મદન કે છે કે વારંવાર મદન કરે છે અથવા મર્દન ક્રનાર કે વારંવાર મર્દન નાની અનુમોદના ફે.
[] જે સાધુ-સાધ્વી અંગાદાન જિનનેન્દ્રિય)ને તેલ, અથવા તે બંને ક્રનારની અનુમોદના તે પ્રાયશ્ચિત્ત
પિ જે સાધુ-સાધ્વી અંગાદાન [જનનેન્દ્રિયનું લ્ક, લોધ્ર, પદ્મચૂર્ણ, ન્હાણ, સિરાણ, વર્ણ કે ચૂર્ણથી ઉબટન લેપ એક્વાર રે કે વારંવાર રે અથવા તેમ કરનારા બંનેની અનુમોદના રે તો પાયશ્ચિત્ત.
[૬] જે સાધુ-સાધ્વી અંગાદાન જિનનેન્દ્રિયનું ઠંડા પાણીથી કે ગરમ પાણીથી પ્રક્ષાલન રે – ધ્રુવે કે વારંવાર પ્રક્ષાલન ક્રે અથવા તે બંનેને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[ી જે સાધુ-સાધ્વી અંગાદાન જિનનેન્દ્રિયના અગ્રભાગની ત્વચાનું અપવર્તન રે કે અપવર્તન નારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૯
૧/૮
[૮] જે સાધુ-સાધ્વી અંગાદાન જિનનેન્દ્રિયોને સુંઘે કે સુંધનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
[] જે સાધુ અંગાદાન [જનનેન્દ્રિયને કોઈ અચિત્ત છિદ્રમાં પ્રવેશ જાવીને શુક પુદ્ગલ કાઢે કે તેમ ક્રનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત. [સાધ્વી પોતાના
માંગમાં દલીફળ આદિ પ્રવેશ ક્રાવી રજ પુગલોને બહાર કાઢે કે બહાર કાઢનારની અનુમોદના કરે.
[૧૦] જે સાધુ-સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત ગંધને સુંધે કે સુંઘનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
[૧૧] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે ચાલવા માટેનો માર્ગ, પાણીકાદવ ઓળગવા માટેનો પુલ અથવા ઉપર ચડવા માટેનું સીડી વગેરે અવલંબન પોતે રાવે છે કરાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
૧૨] જે સાધુ સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પાણીના નીકાલ માટેનું નાળું Wાવે કે ક્રનાની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
[૧૩] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે ભિક્ષાદિ સ્થાપવા માટેનું સિક્યું કે સીક્કાનું ઢાંકણ પોતે જાવે કે રાવનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
[૧] જે સાધુ-સાધ્વી અન્યતીર્થક કે ગૃહસ્થ પાસે સુતર કે દોરાની ચિલિમિલિપડદો પોતે ક્યારે કે ક્રાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૫] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે સોયનું ઉત્તર કરણ Wાવે કે ાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે ક્તરણી સુધરાવે કે તેમ ક્રાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧] જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થ પાસે નખછેદણી સમરાવે કે સમરાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૮] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસેથી મનખોતરણી સમરાવે કે સમરાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૯ થી ૨૨] જે સાધુ-સાધ્વી પ્રયોજન સિવાય[૧] સોયની યાચના રે કે કરનારને અનુમોદે [૨૦] કાતરની યાચના ક્ટ કે ક્રનારને અનુમોદે [૧] કાનખોતરણીની યાચના ક્ટ કે ક્રનારને અનુમોદે [૨૨] નખોદણીની યાચના ક્યું કે જનારને અનુમોદે - • • ઉક્ત ચારે સંયોગોમાં પ્રાયશ્ચિત્ત. રિ૩ થી ર૬] જે સાધુ-સાધ્વી અવિધિથીરિ૩] સોય યાચના ક્ટ કે ક્રનારને અનુમોદે. રિ] કતરની યાચના ક્ટ કે ક્રનારને અનુમોદે.
Page #21
--------------------------------------------------------------------------
________________
૧
[૨૫] ાનખોતરણી યાચે કે યાચનારને અનુમોદે. [૨૬] નખછેદણીને યારે કે યાચનારને અનુમોદે. [૨૭] જે સાધુ-સાધ્વી પોતાના કોઈ એક કાર્ય માટે સોયની યાચના કરીને તે બીજા કાર્ય માટે વાપરે કે વાપરનારને અનુમોદે.
[૨૮] જે સાધુ-સાધ્વી કોઈ એક કાર્ય માટે તરને યારે અને બીજા કાર્ય માટે વાપરે કે વાપરનારને અનુમોદે.
નિશીયછેદસૂત્ર • સૂત્રાનુવાદ
.
[૨૯] જે સાધુ-સાધ્વી પોતાના કોઈ એક કાર્ય માટે નખછેદણી યાયે અને બીજા કાર્ય માટે વાપરે કે વાપરનારને અનુમોદે.
ရုံ
[૩૦] જે સાધુ-સાધ્વી કોઈ એક કાર્ય માટે કાનખોતરણી યાચે અને બીજા કાર્ય માટે વાપરે કે વાપરનારને અનુમોદે.
---
ઉક્ત ચારે પ્રવૃત્તિમાં પ્રાયશ્ચિત્ત
[૩૧] જે સાધુ-સાધ્વી “વસ્ત્ર સીવવા સોયનો ખપ છે’ પણ પાછી આપીશ એમ ક્હી સોયની યાચના કરે, લાવ્યા પછી તેનાથી પાત્ર કે અન્ય વસ્તુ સીવે અર્થાત્ સાંધે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
[૩૨] જે સાધુ-સાધ્વી પાછું આપીશ એમ ક્હી વસ્ત્ર ફાડવા માટે કાતર યાયીને પાત્રાદિ પે કે તેમ કરનારને અનુમોદે.
[૩૩] જે સાધુ-સાધ્વી પાછું આપવાનું ઠ્ઠી નખ કાપવાને નખછેદણી લાવે, પછી તેનાથી કાંટો કાઢે કે કાઢનારને અનુમોદે.
[૩૪] જે સાધુ-સાધ્વી પાછું આપવાનું કહી કાનખોતરણીને કાનનો મેલ કાઢવાને માટે લાવે અને તેનાથી દાંતનો મેલ કે નખનો મેલ કાઢે કે કાઢનારને અનુમોદે. ઉક્ત ચારે પ્રવૃત્તિમાં પ્રાયશ્ચિત્ત [૩૫ થી ૩૮] જે સાધુ-સાધ્વી અવિધિથિ[૩૫] સોય પરત રે કે નારને અનુમોદે. [૩૬] કાતર પરત કરે કે કરનારને અનુમોદે. [૩૭] નખછેદણી પરત કરે કે નારને અનુમોદે. [૩૮] કાનખોતરણી પરત કરે કે નારને અનુમોદે.
[૩૯] જે સાધુ-સાધ્વી તુંબપાત્ર, કાષ્ઠપાત્ર કે માટીનું પાત્ર અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે નિર્માણ કરાવે, સંસ્થાપન કરાવે, વિષમને સમ કરાવે. “આ પાત્ર પરિષ્કર કાર્ય કરવા પોતે સમર્થ હોય તો ગૃહસ્થ પાસે કંઈપણ પરિષ્કાર ાવવો ન Ò.” એ જાણવા છતાં, સ્મરણમાં હોવા છતાં તેમ રાવે કે ાવનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
[૪૦] સ્વયં કરવા માટે સમર્થ હોય તો કંઈપણ ગૃહસ્થ પાસે રાવવું ન Ò, તેમ જાણવા છતાં અને સ્મરણમાં હોવા છતાં જે સાધુ-સાધ્વી દંડ, લાઠી, અવલેખણી, વાંસની સળીનું નિર્માણ, સંસ્થાપન, વિષમને સમ વવું આદિ અન્યતિર્થિક કે
-
Page #22
--------------------------------------------------------------------------
________________
૧/૪
ગૃહસ્થ પાસે કરાવે છે કે બીજાને તેમ ક્રવા આજ્ઞા આપે અથવા તેવું જનારને અનુમોદે, તો પ્રાયશ્ચિત્ત.
[૪૧] જે સાધુ-સાધ્વી પાત્રાને એક થીગડું મારે કે તેમ ક્રનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[] જે સાધુ-સાધ્વી પાત્રાને ત્રણ થીગડાં મારે કે તેમ ક્રનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૪૩] જે સાધુ-સાધ્વી પાત્રાને અવિધિથી બાંધે કે બાંધનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
]િ જે સાધુ-સાધ્વી પાત્રાને એક બંધનથી બાંધે કે બાંધતા હોય તેને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૫] જે સાધુ-સાધ્વી પાત્રાને ત્રણ બંધનથી વધુ બંધનથી બાંધે કે બાંધનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
]િ જે સાધુ-સાધ્વી ત્રણથી અધિક બંધનના પાત્રને દોઢ માસથી અધિક રાખે કે રાખનારને અનુમોદે.
[૪] જે સાધુ-સાધ્વી વસ્ત્રમાં એક થીગડું મારે કે મારનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૪િ૮] જે સાધુ-સાધ્વી વસ્ત્રને ત્રણથી અધિક થીગડાં મારે કે મારનારને અનુમોદે. ૪િ૯] જે સાધુ-સાધ્વી અવિધિથી વસ્ત્ર સીવે કે સીવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૫૦] જે સાધુ-સાધ્વી ફાટેલા વસ્ત્રને એક ગાંઠ મારે કે ગાંઠ મારનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૫૧] જે સાધુ-સાધ્વી ફાટેલા વસ્ત્રને ત્રણથી અધિક ગાંઠ લગાવે કે લગાવનારને અનુમોદે.
[૫] જે સાધુ-સાધ્વી ફાટેલા વસ્ત્રને એક સીલાઈથી જોડે છે અથવા જોડનારને અનુમોદે.
[૩] જે સાધુ-સાધ્વી ફાટેલા વસ્ત્રોને ત્રણ સીલાઈથી અધિક સાંધાથી જોડે, જોડનારને અનુમોદે.
[૫૪] જે સાધુ-સાધ્વી અવિધિથી વસ્ત્રના ટુકડાને જોડે કે જોડનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[પપ) જે સાધુ-સાધ્વી એક પ્રકારના વસ્ત્રાને બીજા પ્રકારના વસ્ત્ર સાથે જોડે કે જોડનારને અનુમોદે.
[૫૬] જે સાધુ-સાધ્વી અતિરિક્ત ગ્રહિત વસ્ત્રને દોઢ માસથી અધિક્તમ રાખે કે રાખનારને અનુમોદે.
[પણ] જે સાધુ-સાધ્વી જે ઘરમાં રહ્યા હોય ત્યાં ગૃહસ્થ કે અન્યતિર્થિક પાસે ધુમાડો રે કે ક્રનાને અનુમોદે.
Page #23
--------------------------------------------------------------------------
________________
નિરીદસ - સૂટાનુવાદ પિ૮] જે સાધુ-સાધ્વી પૂતિકર્મ દોષથી યુક્ત આહાર, ઉપધિ કે વસતિનો ઉપયોગ ક્ટ કે ક્રનાને અનુમોદે.
• હસ્તમૈં દોષથી પૂતિર્મ સુધીના જે દોષ કહ્યા તેમાંથી પણ દોષનું સેવાના રેવે કે અનુમોદે.
તો તે સાધુ કે સાળીને માસિક પરિહારરાના અનુઘાતિક પ્રાયશ્ચિત્ત આવે. જેને બીજા ઉદેશાના આંરભે હેલ ભાષ્યમાં ગુર માસિક પ્રાયશ્ચિત્ત શ૦થી ઓળખાવોલ છે.
નિશીથaઉકેશા-૧ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂપનુવાદ પૂર્ણ
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૫૯
* ઉદ્દેશ૨
•
નિશીયસૂત્રના આ બીજા ઉદ્દેશોમાં ૫૯થી ૧૭૭ એમ કુલ ૫૯ સૂત્રો છે. આ પ્રત્યેક સૂત્રમાં જણાવેલાં દોષનું ત્રિવિધે સેવન કરનારને પાતિય નામના પ્રાયશ્ચિત્ત આવે તેમ ઉદ્દેશાને અંતે જણાવેલ છે. બીજા ઉદ્દેશાના આરંભે આવેલ ભાષ્ય ગાથા મુજબ તેને કુમાર પ્રાયશ્ચિત્તથી ઓળખાવાય છે.
૩
• ઉદ્દેશા-૧ ની માફક અહીં પણ પ્રત્યેક સૂત્રને અંતે “પ્રાયશ્ચિત્ત' આવે શબ્દ જોડવો. અમે ક્યાંક નોંધેલ છે અને ક્યાંક નથી પણ નોંધેલ. છતાં વાયકે બધે “લઘુમાસ પ્રાયશ્ચિત્ત' જાણવું.
[૫૯] જે સાધુ-સાધ્વી લાક્ડાના દંડવાળું પાદપ્રીંછનક કરે અથવા કરનારને અનુમોદે–
[૬૦] જે સાધુ-સાધ્વી લાક્ડાના દંડવાળુ પાદીંછનક ગ્રહણ કરે અથવા ગ્રહણ નારને અનુમોદે.
[૬૧] જે સાધુ-સાધ્વી લાક્ડાના દંડવાળું પાદપ્રૌંછનક ધારણ કરે અથવા ધારણ નારને અનુમોદે–
[૬૨] જે સાધુ-સાધ્વી લાક્ડાના દંડવાળું પાદપ્રીંછનક વિતરણ કરે કે વિતરણ નારને અનુમોદે–
[૬૩] જે સાધુ-સાધ્વી લાક્ડાના દંડવાળું પાદપ્રૌંછનનો પરિભાગ કરે કે પરિભાગ કરનારને અનુમોદે–
[૬૪] જે સાધુ-સાધ્વી લાક્ડાના દંડવાળું પાદપ્રીંછનક્નો પરિભોગ-ઉપભોગ કરે કે નારને અનુમોદે–
[૬૫] જે સાધુ-સાધ્વી લાક્ડાના દંડવાળા પાદીંછનક્ને દોઢ માસથી અધિક રાખે કે રાખનારની અનુમોદના કરે.
[૬૬] જે સાધુ-સાધ્વી લાક્ડાના દંડવાળા પાદપ્રૌંછનને તડકો દેવા ખોલીને અલગ રાખે કે રાખનારની અનુમોદના રે.
[૬] જે સાધુ-સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત પદાર્થ સ્વયં સુંઘે કે સુંઘનારની અનુમોદના કરે.
[૬૮] જે સાધુ-સાધ્વી પદમાર્ગ, સંક્રમણમાર્ગ કે અવલંબનના સાધન સ્વયં કરે કે કરનારને અનુમોદે.
[૬૯] જે સાધુ-સાધ્વી પાણી કાઢવાની નીક સ્વંય રે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[20] જે સાધુ-સાધ્વી સીક્કું કે સીક્કાનું ઢાંણ સ્વયં કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[] જે સાધુ-સાધ્વી સુતરનો કે દોરીનો પડદો પોતે કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૨] જે સાધુ-સાધ્વી સોયનું સુધારણા સ્વયં કરે કે કરનારની અનુમોદના કરે.
Page #25
--------------------------------------------------------------------------
________________
નિશીથા દસૂત્ર - સૂાનુવાદ ]િ જે સાધુ-સાધ્વી કતરની સુધારણા સ્વયં રે કે ક્રનારની અનુમોદના રે. [૪] જે સાધુ-સાધ્વી નખોદણીની સુધારણા સ્વયં રે કે ક્રનારની અનુમોદના રે.
[૫] જે સાધુ-સાધ્વી મનખોતરણીની સુધારણા સ્વયં રે કે નારની અનુમોદના રે.
[૬] જે સાધુ-સાધ્વી અલા કઠોર વચન ધે કે ધેનાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[] જે સાધુ-સાધ્વી અલ્પ પણ મૃષાવાદ બોલે કે બોલનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૮] જે સાધુ-સાધ્વી અલ્પ પણ અદા સ્વયં ગ્રહણ કરે કે ગ્રહણ કરનારની અનુમોદના કરે.
[૯] જે સાધુ-સાધ્વી અલ્પ પણ અચિત્ત શીત કે ઉષ્ણ પાણીથી હાથ, પગ, કાન, આંખ, દાંત, નખ, મૂળ આદિ તે પ્રક્ષાલે કે ધુવે અથવા પ્રક્ષાલન કરનાર કે ધોનારને અનુમોદે.
[૮] જે સાધુ-સાધ્વી અખંડ ચમને ધારણ કરે – પાસે રાખે કે ધારણ કરનારની અનુમોદના કરે.
૮િ૧] જે સાધુ-સાધ્વી અખંડ વસ્ત્ર ધારણ કરે – પાસે રાખે કે ધારણ કરનારની અનુમોદના જે.
[] જે સાધુ-સાધ્વી અભિન્ન વસ્ત્ર ધારણ ક્રે કે ધારણ જનારની અનુમોદના રે
[] જે સાધુ-સાધ્વી તંબુપાત્ર, કષ્ટપાત્ર, મૃતિપાત્રનું સ્વયં નિર્માણ, સંસ્થાપન કે વિષમને સમ બનાવવા રૂપ કાર્ય સ્વયં કરે કે તેમ કરનારની અનુમોદના રે. | [] જે સાધુ-સાધ્વી દંડ, લાઠી, ઉપલેખનિકા કે વાંસની સળીનું નિર્માણ, સંસ્થાપન કે વિષમ-સમ સ્વયં રે કે તેમ ક્રનારની અનુમોદના રે.
૮િ૫] જે સાધુ-સાધ્વી સ્વજન ગવેષિત પાત્રને ધારણ ક્યું કે ધારણ ક્રનારને અનુમોદે.
દિ] જે સાધુ-સાધ્વી પર ગવેષિત પાત્રને ધારણ કરે કે ધારણ કરનારને અનુમોદે.
[] જે સાધુ-સાધ્વી પ્રધાનપુરુષ ગવેષિત પાત્રને ધારણ ક્યું કે ધારણ ક્રનારને અનુમોદે.
૮િ૮) જે સાધુ-સાધ્વી બળવાન વડે ગવેષિત પાત્રને ધારણ કરે કે ધારણ ક્રનારને અનુમોદે.
૮િ૯] જે સાધુ-સાધ્વી લવ [દાનનું ફળ આદિ બતાવીને ગવેષિત પાત્રને ધારણ રે કે ક્રનારને અનુમોદે. ૦િ] જે સાધુ-સાધ્વી નિત્ય અગ્રપિંડ આહાર ભોગવે કે ભોગવનારની
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૦ અનુમોદના રે, ૯િ૧થી ૯૪] જે ળોમાં તૈયાર ક્રાયેલો આહાર પ્રતિદિન[૧] સંપૂર્ણ દાનમાં અપાતો હોય તે આહાર લાવીને જો સાધુ-સાધ્વી ભોગવે કે ભોગવનાત્ની અનુમોદના કરે.
[૨] ત્રીજો ભાગ દાનમાં અપાતો હોય તે આહાર લાવીને જો સાધુ-સાધ્વી ભોગવે કે ભોગવનારની અનુમોદના રે.
[9] ત્રીજો ભાગ દાનમાં અપાતો હોય તે આહાર લાવીને જો સાધુ-સાધ્વી ભોગવે કે ભોગવનારની અનુમોદના રે.
[૪] છઠ્ઠો ભાગ દાનમાં અપાતો હોય તે આહાર લાવીને જો સાધુ-સાધ્વી ભોગવે કે ભોગવનારની અનુમોદના કરે.
લ્પિ) જે સાધુ-સાધ્વી નિત્ય એક સ્થાને વાસ રે કે વાસ ક્રનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
[૯] જે સાધુ-સાધ્વી દાન ગ્રહણ ક્રતાં પહેલાં કે ગ્રહણ ક્યાં પછી વસ્તુ કે દાતાની પ્રશંસા રે કે પ્રશંસા નારાની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
0િ] જે સાધુ-સાધ્વી શદ્ધિરહિત અને મર્યાદાપૂર્વક સ્થિરવાસ રહેલા હોય, નવ૫ વિહારનાં પાલન ક્રમાં રહેલાં હોય તેઓ એક ગામથી બીજે ગામ વિહાર જતાં બાલ્યાવસ્થાથી પૂર્વ પરિચિત એવા કે યુવાવસ્થા પછી પરિચિત બનેલા એવા રાગવાળા કુળોમાં ભિક્ષાચાર્યો પહેલાં જઈને, પોતાના આગમનનું નિવેદન ક્રીને ત્યાર પછી તે-તે ઘરોમાં ભિક્ષા માટે જાય કે જનારને અનુમોદે.
૮િજે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થની સાથે તથા પરિહારિક સાધુ અપરિહારિક સાધુને સાથે ગૃહસ્થના કુળમાં આહાપ્રાપ્તિને માટે નિષ્ક્રમણ કે પ્રવેશ ક્ટ અથવા નિષ્ક્રમણ કે પ્રવેશ કરનારનું અનુમોદન -
[૯] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ સાથે તથા પારિવારિક સાધુ અપારિહારિક સાધુની સાથે વિહારભૂમિ કે વિચારભૂમિમાં નિષ્ક્રમણ-પ્રવેશ રે કે નિષ્ક્રમણ-પ્રવેશ ક્રનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૦૦] જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થ સાથે તથા પારિહારિક સાધુ, અપારિવારિક સાધુ સાથે ગ્રામાનુગ્રામ વિહાર રે કે ક્રનારને અનુમોદે–
[૧૧] જે સાધુ-સાધ્વી વિવિધ પ્રકારનો આહાર ગ્રહણ ક્રીને સારું-સારું ખાય અને નીરસ-નીરસ પરઠવી દે કે પરઠવનાર સાધુ-સાધ્વીને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૦૨] જે સાધુ-સાધ્વી અનેક પ્રકારના પ્રાસુક પાણીનું ગ્રહણ કરીને સારું-સારું પીએ અને ખરાબ-ખરાબ પરઠવી દે કે પરઠવનારની અનુમોદના રે.
[૧૦] જે સાધુ-સાધ્વી મનોરમ આહાર ગ્રહણ ક્રી લીધા પછી, જે જાણે કે આ અધિક છે. આટલું ખાઈ શકશે નહીં, પણ પરવવું પડશે, આવી સ્થિતિમાં જો અન્યત્ર નીક્ટમાં કોઈ સાધર્મિક, સંભોગી, રામનોજ્ઞ કે અપરિહારિક સાધુ હોય તેને પૂજ્ય વિના કે નિયંત્રિત ક્યાં વિના પરઠવે કે પરઠવરનારની અનુમોદના ક્રે તો
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૬
નિશીયછેદસૂત્ર - સૂત્રાનુવાદ
પ્રાયશ્ચિત્ત.
[૧૦૪] જે સાધુ-સાધ્વી સજ્જાતર પિંડ ગ્રહણ ક્લે કે ગ્રહણ કરનારની અનુમોદના રે
[૧૦૫] જે સાધુ-સાધ્વી સજ્જાતર પિંડ ભોગવે કે ભોગવનારની અનુમોદના કરે
તો પ્રાયશ્ચિત્ત.
[૧૦૬] જે સાધુ-સાધ્વી સાગરિક એટલે સજ્જાતરના કુળ, ઘર વગેરેની જાણકારી સિવાય, પહેલાં જોયેલા ઘર હોય તો પૂછીને નિર્ણય કર્યા સિવાય અને ન જોયેલા ઘર હોય ત્યારે તે ઘરની ગવેષણા કર્યા સિવાય એ રીતે જાણ્યા-પૂછ્યા કે ગવેષણા ર્યા વિના જ આહાર ગ્રહણ કરવા માટે તે કુળ-ઘરોમાં પ્રવેશ કરે કે પ્રવેશ કરનારની અનુમોદના -
[૧૦] જે સાધુ-સાધ્વી શ્રાવના પરિચય રૂપ નિશ્રાનો આશરો લઈ અશન, પાન બાદિમ, સ્વહિત રૂપ ચાર પ્રકારના આહારમાંથી કોઈપણ પ્રકારનો આહાર, વિશિષ્ટ વચનો બોલીને યાચના કરે કે યાચના કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત
અહીં નિશ્રા એટલે પરિચય અર્થ ક્યોં. જેમાં પૂર્વના કે પછીને કોઈ સંબંધને નિમિત્ત બનાવીને, સ્વજનોની ઓળખ આપી તે દ્વારા કંઈપણ યાચના કરવી.
[૧૦૮] જે સાધુ-સાધ્વી ઋતુબદ્ધ કાળ સંબંધી શય્યા કે સંથારા આદિનું પર્યુષણ અર્થાત્ ચાતુર્માસ પછી શેષાળમાં ઉલ્લંઘન રે અર્થાત્ શેષકાળ માટે યાચના શય્યા-સંથારો, પાટ-પાટલાં વગેરે તેની સમયમર્યાદા પૂરી થયા પછી પણ વાપરે કે તે વાપરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
લ
[અહીં સંવત્સરીથી ૭૦ દિવસના ક્ર્મને આશ્રીને આ વાત જણાવેલ છે, એટલે સંવત્સરી પૂર્વે વિહાર ચાલુ હોય પણ પર્યુષણથી ૭૦ દિવસની સ્થિરતા કરવાની હોવાથી, તેની પહેલાં ગ્રહણ રેલા શય્યા સંથારો પરત રવો તેવો અર્થ થાય, પરંતુ વર્તમાનકાળની પ્રણાલિ મુજબ એવો અર્થ થઈ શકે કે શેષાળ અર્થાત્ શિયાળાઉનાળામાં ગ્રહણ રેલ શય્યા વગેરે ચોમાસા પહેલાં તેના દાતાને પરત કરવા, અથવા પુનઃઉપયોગ માટેની આજ્ઞા માંગવી.]
[૧૦૯] સાધુ-સાધ્વી વર્ષાકાળમાં ઉપભોગ કરવા માટે લાવેલ શય્યા-સંથારો, વર્ષાાળ વીત્યા પછી કારણે દશ રાત્રિ ઉપભોગ કરી શકે, પણ તે સમયમર્યાદા ઉલ્લંઘે કે ઉલ્લંઘનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૧૦] જે સાધુ-સાધ્વી વર્ષાકાળ કે શેષાળ માટે યાચના કરીને લાવેલ શય્યાસંથારો વર્ષાથી ભિંજાયેલો જોયા-જાણ્યા છતાં તેને ખુલ્લો ન કરે. પ્રસારીને સુકાઈ જાય તેમ ન રાખે, કે તેવું કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત,
[૧૧૧થી ૧૧૩] જે સાધુ-સાધ્વી પાછો આપવા યોગ્ય – બીજા કોઈને લાવેલ કે શય્યાતર પાસેથી ગ્રહણ કરેલ શય્યા-સંસ્તારફ્તે અથવા બંને પ્રકારે શય્યાદિને ફરી આજ્ઞા લીધા વિના બીજે સ્થાને ક્યાંક લઈ જાય કે લઈ જનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૧૪
[૧૧] જે સાધુ-સાધ્વી પાછો આપવા યોગ્ય શય્યા-સંથારો ગ્રહણ ક્રીને, તેને પાછો આપ્યા વિના વિહાર ક્યું કે વિહાર ક્રનારની અનુમોદના રે.
૦િ૧૫] જે સાધુ-સાધ્વી શય્યાતરના શય્યા-સંથારાને ગ્રહણ કરી, પાછો આપતી વખતે પૂર્વવત્ રાખ્યા વિના કે ભળાવ્યા વિના વિહાર રે કે વિહાર ક્રનારની અનુમોદના રે.
[૧૧] જે સાધુ-સાધ્વી ખોવાયેલા, પ્રત્યર્પણીય શય્યા કે સંથારાની અથવા શય્યાતરના શય્યા-સંથારાને શોધતો નથી અથવા શોધ ન જનારને અનુમોદે છે–
[૧] જે સાધુ-સાધ્વી અલ્પ કે થોડાં પ્રમાણમાં પણ ઉપધિ વસ્ત્રનું પડિલેહણ ન રે કે ન ક્રનારને અનુમોદે–
નિશીથસૂટાના ઉદ્દેશા-૨ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂસાનુવાદ પૂર્ણ
Page #29
--------------------------------------------------------------------------
________________
નિશીથ દ ણ - સૂપનુવાદ
મો. ઉદેશો-૩ આ • નિશીયસૂત્રના આ ઉદ્દેશા-1-માં સૂત્રો ૧૧૮ થી ૧૯૬ એ પ્રમાણે કુલ-૭૯ સૂમો છે. જેમાં દશવિલ દોષનું ત્રિવિધે સેવન નારને ૩પતિ નામક પ્રાયશ્ચિત્ત આવે. જેને “નમfસજ” પ્રાયશ્ચિત્તના નામે પણ ઓળખાવાય છે.
• ઉદ્દેશા-૧-ની માફક અહીં પણ પ્રત્યેક સૂત્રને અંતે “પ્રાયશ્ચિત્ત” આવે શબ્દ જોડવો, અમે આ ઉદ્દેશામાં ક્યાંક પ્રાયશ્ચિત્ત એમ લખેલ છે અને ક્યાંક નથી પણ લખેલ, પણ પ્રત્યેક દોષમાં લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે તે સૂગ કથન સ્પષ્ટ જાણવું.
[૧૧૮] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ માંગી-માંગીને યાચના રે કે માંગી-માંગીને યાચના કરનારને અનુમોદે. [આ સૂત્ર એક્વચનમાં છે. હવે પછી આ જ સૂત્ર બહુવચનમાં છે.] | [૧૧૮] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિો કે ગૃહસ્થો પાસે અશન, પાન, ખાદિમ માંગી-માંગીને યાયે કે યાયક્ત અનુમોદે.
[૧૨૦] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિક કે ગૃહસ્થ સ્ત્રી પાસે અશળ, પાન, ખાદિમ, સ્વાદિમ માંગીને યાયે કે અનુમોદે.
સૂત્ર-૧૧૮, ૧૧ભાં ગૃહસ્થ પુરુષ એક્વચન અને બહુવચન લીધા છે. આ સૂત્ર-૧૨૦માં ગૃહસ્થ સ્ત્રી એક્વચન છે, હવેના સૂત્રમાં સ્ત્રીઓ – બહુવચન છે.]
[૧૨] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમમાં અન્યતીર્થિક કે ગૃહસ્થી સ્ત્રીઓ પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમને માંગી-માંગીને ચાચે કે ચાયન્ને અનુમોદે.
• હવે સૂત્ર-૧૨૨થી ૧૨૫માં જ આ ચાર સૂત્રો છે. પણ તેમાં “માંગી-માંગીને” શબ્દોને બદલે “કુતૂહલવશ” એમ ઉમેરેલ છે. જે અનુક્રમે એક્વચન, બહુવચન પુરુષ અને એ.વ.-બ.વ. સ્ત્રીને આશ્રીને છે.
[૧૨૨] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં કુતૂહલવશ અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ માંગીમાંગીને યાયે છે કે માંગી-માંગીને યાચનારને અનુમોદે છે.
[૧૨૩] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં કુતૂહલવશ અન્યતીર્થિકો કે ગૃહસ્થો પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ માંગીમાંગીને યાયે કે તેમ યાચનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૨૪] સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં તૂહલવશ અન્યતીથિંક કે ગૃહસ્થ સ્ત્રી પાસે અશળ, પાન, ખાદિમ, સ્વાદિમ માંગીમાંગીને ચાચે કે માંગી-માંગીને યાચનારને અનુમોદે–
[૧૫] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહોમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં તૂહલવશ અન્યતીર્થિક કે ગૃહસ્થી સ્ત્રીઓ પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ
Page #30
--------------------------------------------------------------------------
________________
૩/૧૨૫
માંગી-માંગીને ચાચે કે યાચનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
·
[હવેના ચાર સૂત્રોમાં યાચના પદ્ધતિમાં તફાવત છે, પણ ઉક્ત ચાર પ્રકારો જ છે. જેમ કે – (૧) ગૃહસ્થ પુરુષ, (૨) ગૃહસ્થ પુરુષો, (૩) ગૃહસ્થ તરી, (૪) ગૃહસ્થ સ્ત્રીઓ – એ રીતે એક્વચન – બહુવચનમાં]
[૧૨૬] જે સાધુ-સાધ્વી થર્મશાળામાં, ઉધાનગૃહોમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિકો કે ગૃહસ્થો દ્વારા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ સામે લાવીને આપે તો નિષેધ કરે, પછી તેની પાછળ-પાછળ જઈને, તેમની સામે કે આસપાસ આવીને, મીઠા વચન બોલીને માંગી-માંગીને યાયે કે યાચક્ને અનુમોદે—
[૧૨૮] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહોમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિક સ્ત્રી કે ગૃહસ્થ સ્ત્રી દ્વારા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ સામે લાવીને આપે તો નિષેધ કરે પછી તેની પાછળ-પાછળ જઈને, તેની આસપાસ કે સામે આવીને તથા મીઠા વચન બોલીને માંગી-માંગીને તે યાચના કરે કે યાચના કરનારનું અનુમોદન કરે તો પ્રાયશ્ચિત્ત.
[૧૨] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહોમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિક સ્ત્રીઓ કે ગૃહસ્થ સ્ત્રીઓ દ્વારા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ સામેથી લાવીને આપે તો નિષેધ કરે પછી તેની પાછળ-પાછળ જઈને, તેમની આસપાસ સામે આવીને તથા મીષ્ટ વચનો બોલીને માંગી-માંગીને યારે અથવા યાચના કરનાર તેવાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૩૦] જે સાધુ-સાધ્વી ગૃહસ્થ કુળમાં અશન, પાન આધિ આહાર ગ્રહણ કરવાની ઇચ્છાથી પ્રવેશ કરે ત્યારે ગૃહસ્વામી નિષેધ કરે તો પણ બીજી વખત તેના કુળ-ઘરમાં આજ્ઞા લીધા સિવાય પ્રવેશ કરે કે પ્રવેશનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૩૧] જે સાધુ-સાધ્વી સંખડી
અનેક લોકો ભોજન માટે ભેગા થયા હોય જમણવારી હોય તેવા સ્થળે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ લેવા જાય કે જનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૩૨] જે સાધુ-સાધ્વી ગૃહસ્થકુળ-ઘરમાં ભિક્ષાર્થે જાય ત્યારે ત્રણ ઘર [ઓરડા] કરતાં વધુ દૂરથી લાવેલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આપે ત્યારે તે અશનાદિ ગ્રહણ કરે કે નાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૩૩] જે સાધુ-સાધ્વી પોતાના પગનું એક વાર કે વારંવાર આમર્જન અને પ્રમાર્જન કરે કે તેમ કરનારને અનુમોદે.
હ
[૧૩૪] જે સાધુ-સાધ્વી પોતાના પગનું એક્વાર કે વારંવાર સંબાહન-મર્દન કરે કે કરનારને અનુમોદે
-
[૧૩૫] જે સાધુ-સાધ્વી પોતાના પગને તેલ, ધી, ચરબી કે માખણથી એક વખત વારંવાર માલિશ રે કે તેમ માલિશ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૩૬] જે સાધુ-સાધ્વી પોતાના પગને લોધ, બ્લ્ડ, ચૂર્ણ, વર્ણાદિથી એક વખત કે વારંવાર ઉબટન રે કે નારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૦
નિશીથ છેદસર - સુરાનુવાદ ૧૩] જે સાધુ-સાધ્વી પોતાના પગને અચિત્ત એવા શીતલ જળથી એક વખત કે વારંવાર ધુવે કે ધોનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૮] જે સાધુ-સાધ્વી પોતાના પગને કોઈ દ્રવ્યથી રંગે કે તે રંગને ચમકાવે તેમ ક્રનારને અનુમોદે.
- જે પ્રમાણે સૂબ-૧૩૩ થી ૧૩૮ એ છ પગને આશ્રીને લ્હા તે પ્રમાણે જ “કયાશરીરને” આશ્રીને છ સૂત્રો કહે છે– [૧૩@ી ૧૪] કાયાને આશ્રીને છ સૂત્રો• જે સાધુ-સાધ્વી પોતાની કાયા-શરીરનું... [૧૩૯] એક વાર કે વારંવાર આમર્જન ક્ટ કે ક્રનારને અનુમોદે. [૧૪] એક કે અનેક વાર મર્દન રે કે ક્રનારને અનુમોદે. [૧૪૧] તેલ, ઘી, ચરબી કે માખણથી એક વાર કે વારંવાર માલિશ રે કે જનારને અનુમોદે.
[૧૪] લોધ્ર, લ્ક, ચૂર્ણ, વર્ણાદિથી ઉબટન ક્યું કે ઉબટન ક્રનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૪૩] અચિત્ત શીતળ કે ઉષ્ણ જળ વડે એક વાર કે વારંવાર ધુવે કે ધોનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૪] રંગે, રંગ ચમકાવે કે તેમ ક્રનારને અનુમોદે.
જે પ્રમાણે પગના આલાવામાં છ સૂકો ૧૩૩ થી ૧૩૮] @ા તે પ્રમાણે જ અહીં વ્રણઘાને આશ્રીને છ સૂત્રો કહે છે– [૧૪પ થી ૧૫] વ્રણને આશ્રીને છ સૂત્રો
જે સાધુ-સાધ્વી પોતાના શરીરના ઘા-ઘણ જેવા કે શેઢ, દાદર, ખુજલી આદિનેકે ઘંટા આધિ લાગવાથી થયેલને
[૧૫] એક વાર કે અનેક વાર પ્રમાર્જનાદિ રે કે ક્તને અનુમોદે. [૧૪] તેલ, ઘી, ચરબી કે માણખથી એક્વાર કે વારંવાર માલીશ રે કે તેમ ક્રનારને અનુમોદે. [૧૪] એક કે અનેકવાર મર્દન રે કે ક્રનારને અનુમોદે.
[૧૪] લોધ્ર, લ્ક, ચૂર્ણ, વણદિથી ઉબટન ક્યું કે ઉબટન કરનારને અનુમોદો તો પ્રાયશ્ચિત્ત.
[૧૯] અચિત્ત શીતળ કે ઉષ્ણ જળ વડે એક વાર કે અનેક્વાર ધુવે, ધોનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૫૦] ગે, રંગ ચમકવે કે તેમ ક્રનારને અનુમોદે.
[૧૫૧ થી ૧૫૬] જે સાધુ-સાધ્વી પોતાના શરીરમાં રહેલાં ગુમડાં, સડેલાં, મસા, ભગંદર આદિ વ્રણ-ઘાવને... - વિપ૧] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી એક વાર કાપે કે વારંવાર કરે અથવા આમ કરનારને અનુમોદે.
Page #32
--------------------------------------------------------------------------
________________
૩/૧૫૨
39
[૧૫૨] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપીને પરુ કે લોહી ઢે અથવા શોધન કરે, આમાંનું કંઈ પણ કરનારને અનુમોદે.
[૧૫૩] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી પડે કે લોહી કાઢી તેને શીતલ કે ઉષ્ણ અચિત્ત પાણીથી એક વાર કે વારંવાર ધ્રુવે કે ધોનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
[૧૫૪] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી, પરુ કે લોહી કાઢી, ઠંડા કે ગરમ અચિત્ત પાણીથી ધોઈને કોઈ પણ પ્રકારનો લેપ એક્વાર લગાવે કે વારંવાર લગાવે અથવા લગાડનારને અનુમોદે.
[૧૫૫] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી, પરુ કે લોહી કાઢી, ઠંડા કે ગરમ પાણીથી ધોઈ, લેપ લગાડી, તેલ-ઘી-ચરબી કે માખણથી એક વાર કે વારંવાર માલિશ કરે કે કરનારને અનુમોદે.
[૧૫૬] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી, પરુ કે લોહી કાઢી, ઠંડા કે ગરમ પાણીથી ધોઈ કોઈ પણ પ્રકારનો લેપ લગાડી, તેલ-ઘી-ચરબી કે માખણથી માલીશ કરીને કોઈ સુગંધી પદાર્થ વડે એક વાર કે વારંવાર સુગંધિત રે કે સુગંધિત કરનારની અનુમોદના રે.
[૧૫] જે સાધુ-સાધ્વી પોતાના અપાનદ્વારની કૃમિઓ અને કુક્ષિની કૃમિઓને આંગળી નાંખી-નાંખીને કાઢે છે અથવા તેમ કાઢનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત, [૧૫૮] જે સાધુ-સાધ્વી પોતાના વધેલા નખના અગ્રભાગને કાપે, શોભા વધારવા સંસ્કારે કે તેમ કરનારને અનુમોદે.
[૧૫૯] જે સાધુ-સાધ્વી પોતાના વધેલા જંઘાના વાળને કાપે કે સંસ્કારે કે તેમ નારની અનુમોદના કરે.
[૧૬૦] જે સાધુ-સાધ્વી પોતાના ગુહ્ય ભાગના વાળને કાપે, સંસ્કારે કે તેમ કરનારની અનુમોદના કરે.
[૧૬૧] જે સાધુ-સાધ્વી પોતાના પેટ-છાતી-પીઠ ભાગના વાળને કાપે, સંસ્કારે અથવા તેમ નારની અનુમોદના કરે.
[૧૬૨] જે સાધુ-સાધ્વી પોતાની આંખના વાળને કાપે કે સંસ્કારે અથવા તેમ નારને અનુમોદે.
[૧૬૩] જે સાધુ-સાધ્વી પોતાની વધેલી દાઢી-મુંછાદિને કાપે છે કે સંસ્કારે છે અથવા તેમ નારને અનુમોદે.
[૧૬૪] જે સાધુ-સાધ્વી પોતાના દાંત એક વાર કે અનેક વાર મંજનાદિથી ઘસે કે ઘસનારની અનુમોદના કરે.
[૧૯૫] જે સાધુ-સાધ્વી પોતાના દાંત શીતળ કે ઉષ્ણ અચિત્ત જળથી એક વખત કે વારંવાર ધ્રુવે કે ધોનારને અનુમોદે.
[૧૬] જે સાધુ-સાધ્વી પોતાના દાંત રંગે કે ચમકાવે કે રંગનાર, ચમકાવનારની અનુમોદના રે.
જે પ્રમાણે પગના ચાલાવામાં છ સૂત્રો કહ્યા, તે પ્રમાણે અહીં હોઠના ચાલાવામાં સૂત્ર
Page #33
--------------------------------------------------------------------------
________________
R
નિશીથછેદણ - સૂસાનુવાદ ૧૩૩થી ૧૩૮ મુજબ છ સૂમો છે–
[૧૬થી ૧] જે સાધુ-સાધ્વી પોતાના હોઠોને... [૧] એક કે અનેક વાર ધુવે કે ધોનારને અનુમોદે. [૧૮] એક કે અનેક વાર મર્દન કરે કે રનારને અનુમોદે. [૧] તેલ, ઘી, ચરબી, માખણ વડે એક કે અનેક્વાર માલીશ ક્યું કે તેમ ક્રનારની અનુમોદના રે.
[૧૭] લોધ્ર, ૯, ચૂર્ણ કે વર્ણાદિ વડે એક કે અનેક વાર ઉબટન રે અથવા તેમ નારને અનુમોદના કરે.
[૧૧] અચિત્ત એવા શીતળ કે ઉષ્ણ પાણી વડે એકવાર કે અનેક વાર ધુવે અથવા તેમ કરનારને અનુમોદે.
[૧] ગે કે ચમકવે અથવા રંગનાર – ચમક્ષવનારની અનુમોદના રે. [આ છએ કારણોમાં પ્રાયશ્ચિત્ત).
[૧૩] જે સાધુ-સાધ્વી પોતાના લાંબા-વધેલા દાઢી-મૂછના વાળ કપીને કે શોભાર્થે સંસ્કરે અથવા તેમ રનારને અનુમોદે.
[૧૪] જે સાધુ-સાધ્વી પોતાના લાંબા ચક્ષુરોમોને કાપે કે સારે અથવા તેમ ક્રનારને અનુમોદે.
[૧૫] જે સાધુ-સાધ્વી પોતાની આંખને એક્વાર કે અનેક્વાર પ્રમાર્ચે અથળા પ્રમાર્જનારને અનુમોદ.
[૧૬] જે સાધુ-સાધ્વી પોતાની આંખો એક્વાર કે અનેક્વાર મર્દન રે.
[૧૭] જે સાધુ-સાધ્વી પોતાની આંખનું તેલ, ઘી, ચરબી કે માખણ વડે એક કે અનેક્વાર માલીશ રે, કે ક્રનારને અનુમોદે.
[૧૮] જે સાધુ-સાધ્વી પોતાની આંખને લોધ્ર, ૫, ચૂર્ણ કે વર્ણ વડે એક્વાર કે અનેક્વાર ઉબટન રે કે ક્રનારને અનુમોદે.
[૧૯] જે સાધુ-સાધ્વી પોતાની આંખને અચિત્ત ઠંડા કે ગરમ પાણી વડે એક કે અનેકવાર ધુવે કે ધોનારને અનુમોદે.
[૧૮] જે સાધુ-સાધ્વી પોતાની આંખને ગે-ચમકાવે અથવા તેમ ક્રનારને અનુમોદે. (આ છએ કારણે પ્રાયશ્ચિત્ત.]
[૧૮૧] જે સાધુ-સાધ્વી પોતાની પડખાના વાળને કાપે કે સંસ્કરે અથવા તેમ ક્રનારને અનુમોદે.
[૧] જે સાધુ-સાધ્વી પોતાની લાંબી ભ્રમરના વાળને કપે કે સંસ્કાર અથવા તેમ કરનાને અનુમોદે.
[૧૮૩] જે સાધુ-સાધ્વી પોતાની આંખનો, તનનો, દાંતનો, નખનો મેલ કહે છે કે તેને વિશુદ્ધ રે અથવા તેમ ક્રનારને અનુમોદે.
[૧૮] જે સાધુ-સાધ્વી પોતાના શરીરને પસીનો, જામેલો મેલ, ભીનો મેલ, તેના ઉફર લાગેલી જ આદિને કટે કે તેનું વિશોધન ક્વે અથવા તેમ ક્રનારને અનુમોદે.
Page #34
--------------------------------------------------------------------------
________________
૩/૧૮૫
33
[૧૮૫] જે સાધુ-સાધ્વી એક ગામથી બીજે ગામ વિહાર કરતા પોતાના માથાને ઢાંકે કે ઢાંક્નારને અનુમોદે.
[૧૮૬] જે સાધુ-સાધ્વી શણ ઉન કે સુતર કે તેવા પદાર્થમાંથી વશીકરણનો દોરો બનાવે કે બનાવનારની અનુમોદના કરે.
[૧૮૭] જે સાધુ-સાધ્વી ઘરમાં, ઘરના મુળ સ્થાનમાં, ઘરના પ્રમુખદ્વાર સ્થાનમાં, ઘરના ઉપદ્વાર સ્થાનમાં, દ્વારના મધ્ય સ્થાનમાં, ઘરના આંગણામાં, ઘરની પરિશેષ ભૂમિમાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારની અનુમોદના કરે.
[૧૮૮] જે સાધુ-સાધ્વી મૃતગૃહમાં, મૃતઘ્ની રાખવાળા સ્થાનમાં મૃતક્ના સ્તૂપ ઉપર, મૃતક્ના આશ્રય સ્થાને, મૃતક્ના લયનમાં, મૃતની સ્થળભૂમિમાં કે સ્મશાનની ચોતરફ મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારની અનુમોદના કરે.
[૧૮૯] જે સાધુ-સાધ્વી કોલસા બનાવવાના સ્થાને, ક્ષારાદિ બનાવવાના સ્થાને, પશુને ડામ દેવાના સ્થાને, ઘાસ સળગાવવાના સ્થાને, ભૂસું સળગાવવાના સ્થાને, મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
[૧૯૦] જે સાધુ-સાધ્વી નવી હળ ચલાવેલ ભૂમિમાં, નવી માટીની ખાણમાં, જ્યાં લોકો મળ-મૂત્રાદિ તજતાં હોય કે ન તજતાં હોય ત્યાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે.
[૧૯૧] જે સાધુ-સાધ્વી ઘણાં કાદવ કે ઓછા પાણીવાળા સ્થાનમાં, કીચડના સ્થાનમાં કે ફૂગવાળા સ્થાને મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારની અનુમોદના રે.
[૧૯૨] જે સાધુ-સાધ્વી ગૂલર, વડ, પીપળાદિના ફળ સંગ્રહ વાના સ્થાને મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે.
[૧૯૩] જે સાધુ-સાધ્વી પાંદડાવાળી ભાજી, બીજા શાક, મૂળ, કોથમીર, વનસ્પતી, કોસ્તુભ, જીરુ, દમનક, મરુક વનસ્પતિ વિશેષતા સંગ્રહ સ્થાને કે ઉત્પન્ન થનાર વાડીમાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૯૪] જે સાધુ-સાધ્વી શેરડી, ચોખા, સુંભ કે ક્પાસના ખેતરમાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે.
[૧૯૫] જે સાધુ-સાધ્વી અશોક-સપ્તપર્ણ-ચંપક-આમના વનમાં કે બીજા કોઈ વનમાં જે પુત્ર, પુષ્પ, ફળ, બીજ આદિથી યુક્ત હોય ત્યાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે.
[૧૯૬] જે સાધુ-સાધ્વી રાત્રે કે વિકાલે મળ-મૂત્ર સ્થાપન કરીને સૂર્યોદય પહેલા પરઠવે કે પરઠવનારને અનુમોદે.
ઉક્ત કોઈપણ દોષ સેવનારને માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત આવે જેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહે છે.
નિશીથસૂત્ર-ઉદ્દેશા-૩ નો મુનિ દીપરત્નસાગરે કરેલો સૂત્રાનુવાદ પૂર્ણ
29 3
Page #35
--------------------------------------------------------------------------
________________
નિશીથી દસૂર - સૂપનુવાદ મીઉદેશો-૪ • નિશીથસૂત્રના આ યોથા ઉદ્દેશમાં ૧૯૭ થી ૩૧૩ એ રીતે કુલ ૧૧૭ સૂત્રો છે. તે ૧૧૭ સૂત્રોમાં દશવિલ કોઈપણ દોષનું ત્રિવિધ સેવન ક્રનારને માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક નામનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને લધુમાસિક પ્રાયશ્ચિત્ત પણ ક્રે છે–
• ઉદ્દેશા-૧-ની માફક આ ઉદ્દેશામાં પણ પ્રત્યેક સૂત્રને અંતે “પ્રાયશ્ચિત્ત” આવે. એ શબ્દો જોડવા. અમે પ્રાયશ્ચિત્ત શબ્દ લખ્યો હોય કે ન હોય પણ બધાં સૂત્રમાં “લઘુ માસિક પ્રાયશ્ચિત્ત' આવે તેમ જાણવું
[૧૯૭થી ૧૯] જે સાધુ-સાધ્વી રાજાને – (૧) વશ ક્ટ, (૨) ખુશામત રે, (૩) આકર્ષિત કરે કે આ ત્રણે ક્રનારની અનુમોદના ફ્લે, તો પ્રાયશ્ચિત્ત.
[૨૦૦ થી ૨૦૨] જે સાધુ-સાધ્વી રાજાના અંગરક્ષક્ત (૧) વશ કરે, (૨) ખુશામત ક્ટ, (૩) આકર્ષિત ક્રે કે આ ત્રણે ક્રનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
રિ૦૩ થી ૨૦૫] જે સાધુ-સાધ્વી નગરરક્ષળે (૧) વશ કરે, (૨) ખુશામત ક્ટ, (૩) આકર્ષિત કરે કે આ ત્રણે નારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
રિ૦૬ થી ૨૦૮] જે સાધુ-સાધ્વી નિગમ રક્ષક્ત (૧) વશ રે, (૨) ખુશામત રે, (૩) આકર્ષિત કરે કે આ ત્રણે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
રિ૦૯ થી ૨૧૧] જે સાધુ-સાધ્વી દેશ આરક્ષક્ત (૧) વશ કરે, (૨) ખુશામત ક્ટ, (૩) આકર્ષિત ક્રે કે આ ત્રણે ક્રનારની અનુમોદના રૈ તો પ્રાયશ્ચિત્ત.
રિ૧૫] જે સાધુ-સાધ્વી સચિત્ત ઔષધિ [ધાન્યાદી) આહાર રે અથવા ક્રનારની અનુમોદના ફ્લે
રિ૧૬) જે સાધુ-સાધ્વી આચાર્ય કે ઉપાધ્યાયની વિશેષ આજ્ઞા સિવાય કોઈ પણ વિગઈનો આહાર રે કે *નારને અનુમોદે.
[૧] જે સાધુ-સાધ્વી સ્થાપના કુળોને ન જાણીને, ન ગવેષણા કરીને, ન પૂછીને આહાર ગ્રહણની ઇચ્છાથી તે કુળમાં પ્રવેશ રે કે પ્રવેશ ક્રનારને અનુમોદે–
રિ૧૮] જે સાધુ-સાધ્વી ઉપાશ્રયમાં અવિધિએ પ્રવેશ કરે કે પ્રવેશનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૯] જે સાધુ-સાધ્વી આવવાના માર્ગમાં દાંડો, લાક્કી, જોહરણ, મુહપત્તિ કે અન્ય કોઈ ઉપક્રણ રાખે કે રાખનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૨૨] જે સાધુ-સાધ્વી નવા-નવા ઝઘડા ઉત્પન્ન કરે કે નારની અનુમોદના જે તો પ્રાયશ્ચિત્ત.
રિર૧] જે સાધુ-સાધ્વી ખમાવીને ઉપશાંત રેલા જૂના ક્લહ ફરી ઉત્પન્ન ક્ય કે ક્રનારની અનુમોદના રે.
રિ૨૨] જે સાધુ-સાધ્વી મોટું સળી-સળીને એટલે કે ખડખડાટ હસે કે તેમાં હસનારને અનુમોદે.
રિર૩] જે સાધુ-સાધ્વી પાર્થસ્થને સંઘાટક આપે કે આપનારની અનુમોદના રેરિર૪] જે સાધુ-સાધ્વી પાર્શ્વસ્થનો સંઘાટક ગ્રહણ ક્યું કે ગ્રહણ ક્રનારને
Page #36
--------------------------------------------------------------------------
________________
૪૨૨૪
પ
અનુમોદે
[૨૫, ૨૨૬] જે સાધુ-સાધ્વી (૧) અવસગ્નને સંઘાટક આપે કે આપનારને અનુમોદે. (૨) અવસન્તનો સંઘાટક ગ્રહણ ક્યું કે ગ્રહણ ક્રનારને અનુમોદે.
[૨૨૭, ૨૨૮] જે સાધુ-સાધ્વી (૧) કુશીલને સંઘાટક આપે કે આપનારને અનુમોદે. (૨) કુશીલનો સંઘાટક ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે.
રિર૯, ૨૩૦] જે સાધુ-સાધ્વી (૧) નિત્યકને સંઘાટક આપે કે આપનારને અનુમોદે. (૨) નિત્યક્તો સંઘાટક ગ્રહણ રે કે ગ્રહણ જનારને અનુમોદે.
[૩૧, ૨૩ર) જે સાધુ-સાધ્વી (૧) સંસક્તને સંઘાટક આપે કે આપનારને અનુમોદ, (૨) સંસક્તનો સંઘાટક ગ્રહણ રે કે ગ્રહણ ક્રનારને અનુમોદે.
[૩૩] જે સાધુ-સાધ્વી પાણીથી ભીના થયેલા હાથ, માટીનું પાત્ર, ક્કછી, કોઈપણ ધાતુપાત્રથી દેવાતા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ રે કે ગ્રહણ ક્રનારને અનુમોદે. [૩૪] ઉક્ત સૂત્ર-૨૩૩માં જણાવ્યા મુજબ ૨૧-ભેદ જાણવા.
જે સાધુ-સાધ્વી સનિષ્પ - થોડી માત્રામાં પણ સચિત્ત પાણીની ભિનાશ હોય, સચિત્ત એવી જ રજ સહિત હોય, અથવા- સચિત્ત એવી (૧) માટીથી લિમ, (૨) ક્ષારથી લિમ, (3) હડતાલથી લિમ, (૪) ગેરુથી લિય, (૫) ખડી ચૂર્ણથી લિય, (૬) હિંગુલથી લિમ, (૭) અંજનથી લિમ, (૮) લોધ્રથી લિમ, (૯) ક્લસ દ્રવ્ય લિમ, (૧૦) પિષ્ટ લિમ, (૧૧) કંદથી લિમ, (૧૨) મૂળથી લિમ, (૧૩) આથી લિમ, (૧૪) પુષ્યથી લિમ, (૧૫) કોષ્ટપટથી લિસ.
(સંક્ષેપમાં જ્હીએ તો સચિત્ત અપાય, પૃથ્વીકાય કે વનસ્પતિકાયથી સંશ્લિષ્ટ એવા હાથ, પાત્ર, ઋછી કે કોઈ પાત્ર દ્વારા કોઈ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આપે ત્યારે ગ્રહણ કરે કે ગ્રહણ નારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. રિ૩૫ થી ૨૪૯] જે સાધુ-સાધ્વી... ૧ – ગ્રામરક્ષળે વશ , ખુશામત ક્ટ, આકર્ષિત રે, ૨ – દેશારક્ષકને વશ ક્રે, ખુશામત રે, આકર્ષિત કરે. 3 – સીમારક્ષેન્ને વશ રે, ખુશામત રે, આકર્ષિત રે. ૪ – અરણ્યાક્ષને વશ રે, ખુશામત રે, આકર્ષિત ક્રે. ૫ – સવરક્ષન્ને વશ ક્ટ, ખુશામત રે, આકર્ષિત ક્રે.
એ પાંચે સૂત્રમાં ત્રણ વસ્તુ લીધી એટલે ૧૫-સૂત્રો થયા. ઉક્ત પંદર ક્રિયા પોતે રે કે તેમ ક્રનારને અનુમોદે.
રિ૫૦થી ૨૫૫] જે સાધુ-સાધ્વી પરસ્પર અર્થાત્ સાધુ-સાધુના કે સાધ્વીસાધ્વીના પગને પરસ્પર (૧) એક કે અનેકવાર પ્રમા પ્રમાર્જનારને અનુમોદ (૨) એક કે અનેક્વાર મર્દન ક્ટ કે ક્રનારને અનુમોદે (૩) એક કે અનેક્વાર તેલ, ઘી, ચરબી કે માખણથી અત્યંજન રે – કે ક્રનારને અનુમોદ, (૪) લોધ્ર, લ્ક, ચૂર્ણ કે વર્ણ વડે એક કે અનેક વાર ઉબટન ક્ટ કે ક્રનારને અનુમોદ, (૫) અચિત્ત
Page #37
--------------------------------------------------------------------------
________________
નિરીણાદાણ - સુણાનુવાદ ઠંડા કે ગરમ પાણીથી એક કે અનેકવાર ધુવે કે ધોનારને અનુમોદ, (૬) ગે કે ચમાવે – કે તેમ ક્રનારને અનુમોદે.
રિપ૬ થી ૧] જે સાધુ-સાળી પરસ્પર સાધુ-સાધુની કે સાધ્વી-સાધ્વીની કયા-શરીરને ઉપર હ્યા મુજબ પ્રમાર્જે. મર્દન કરે, અત્યંજન રે, ઉબટન કરે, ધુવે કે રંગે આદિ છ સૂત્ર.
રિર થી ૨૬] જે સાધુ-સાધ્વી પરસ્પર કયાના વ્રણ-ઘાવને સુિત્ર-૫૦થી ૨૫૫ મુજબ પ્રમાર્જી, મર્દન ક્રે, અત્યંજન કરે, ઉબટન ક્રે, ધુવે કે રંગે આદિ છ સૂત્ર
રિ૬૮ થી ૨૭૩] જે સાધુ પરસ્પર ાયાના ગુમડા, ફોડલા, મસા, ભગંદર આદિ વણો (૧) કોઈ તીક્ષ્ણ શસ્ત્ર વડે એક કે અનેકવાર છેદે કે છેદનારને અનુમોદે, (૨) છેદીને લોહી કે પરું કઢે કે વિરદ્ધિ રે, (૩) વિશદ્ધિ આદિ પછી અચિત્ત એવા શીત કે ઉષ્ણ પાણી વડે એક કે અનેક્વાર પ્રક્ષાલે, (૪) પ્રક્ષાલન બાદ તેના ઉપર લેપ લગાડે. (૫) પછી તેલ-ઘી-ચરબી કે માખણથી મર્દન રે, (૬) પછી કોઈપણ જાતના ધૂપ વડે સુગંધિત ક્ટ અથવા ઉક્ત કર્યો નારને અનુમોદે.
૪િ] જે સાધુ-સાધ્વી પરસ્પર, ગુદામાં કે નાભિમાં રહેલા યુદ્ધ જીવો – મિ આદિને આંગળી નાંખી-નાંખીને બહાર કાઢે કે કટનાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
Wિ] જે સાધુ-સાધ્વી એકબીજાના વધેલા નખના અગ્રભાગને કાપે, શોભા વધારવા સંસ્કાર કે તેમ ક્રનારમને અનુમોદે.
૭િ૬ થી ૨૮૦] જે સાધુ-સાધ્વી એકબીજાના વધેલાં (૧) જાંઘના વાળ, (૨) ગુહ્યાભાગના વાશ, (૩) રોમરાજી, (૪) બગલના વાળ, (૫) દાઢી મૂંછના વાળ કપે, કાપનારને અનુમોદે.
રિ૮૧ થી ૨છી જે સાધુ-સાધ્વી એકબીજાના દાંત ઘસે – ધ્રુવે કે ગે હશે. (૨) હોઠ પ્રમાર્જે, પરિમર્દન રે, માલીશ , ઉબટન ક્રે, ધોવે કે રંગે.. (૩) લાંબા વધેલા દાઢી-મૂછના વાળ, નાના વાળ, આંખની પાંપણના વાળ કપે, (૪) આંખને પ્રક્ષાલે, પરિમર્દન રે, માલીશ રે, ઉબટન રે, ધોવે કે રંગે કે ઉક્ત સર્વે કર્ય ક્રનારને અનુમોદે.
આ બધાં સૂત્રો સૂત્ર-૧૬૪થી ૧૮૦ મુજબ જાણવા રિ૯૮, ૨૯૯] જે સાધુ-સાધ્વીએક્બીજાના (૧) વધેલાં ભ્રમરના વાળ (૨) પડખાંના વાળ કાપે કે કાપનારને અનુમોદે.
[૩૦૦] જે સાધુ-સાધ્વી એકબીજાના આંખ-કાન-દાંત-નખનો મેલ કાઢે છે કે કટનાસ્ત્રી અનુમોદના કેરે,
૩િ૦૧] જે સાધુ-સાધ્વી એકબીજાનો પરસેવો, મેલ, પંક કે મેલને મટે, વિશુદ્ધ #ાવે કે તેમ નારને અનુમોદે.
૩િ૦૨] જે સાધુ-સાધ્વી એક્બીજાના મસ્તક્મ ગ્રામાનુગ્રામ વિચરતા ઢાંક કે ઢાંક્નાને અનુમોદે.
Page #38
--------------------------------------------------------------------------
________________
૪/૩૦૨
• આ સૂત્ર-૨૫૦ થી ૩૦૨નો અર્થ સંક્ષિપ્ત ર્યો છે, કેમ કે પૂર્વે આ સૂત્ર-૧૧૩ થી ૧૮૫માં આવી ગયેલ છે. ફર્ક માત્ર એટલો છે કે ત્યાં આ દોષમાં “સ્વયં રે'' એમ કહેલું. અહીં આ દોષ પરસ્પર સેવે” એમ વ્હેલ છે. આ બધામાં “લઘુમાસ'' પ્રાયશ્ચિત્ત.
[૩૦૩] જે સાધુ-સાધ્વી ચોથી પોરિસિના ચોથા ભાગમાં મળ-મૂત્ર ત્યાગની ભૂમિનું પ્રતિલેખન ન કરે, ન નારને અનુમોદે.
[૩૦૪] જે સાધુ-સાધ્વી ત્રણ મળ-મૂત્ર ત્યાગ ભૂમિનું પ્રતિલેખન ન કરે કે ન નારની અનુમોદના કરે.
[૩૦૫] જે સાધુ-સાધ્વી એક હાથની ઓછી લાંબી-પહોળી મળ-મૂત્ર ત્યાગ ભૂમિમાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે.
[૩૦૬] જે સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ કર્યા પછી મળદ્વારને સાફ ન કરે કે સાફ ન નારને અનુમોદે.
[૩૦૭] જે સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ કર્યા પછી મળદ્વારને સાફ ન કરે કે સાફ ન નારને અનુમોદે.
39
[૩૦૮] જે સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ મળદ્વારને લાક્ડાથી, વાંસની પટ્ટીથી, આંગળીથી, સળીથી સાફ કરે કે તેમ સાફ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૩૦૯] જે સાધુ-સાધ્વી મળ-મૂત્ર ત્યાગી આચમન ન કરે.
[૩૧૦] જે સાધુ-સાધ્વી જ્યાં મળ-મૂત્ર ત્યાગે, ત્યાં જ તેની ઉપર આચમન કરે કે આચમન કરનારને અનુમોદે.
[૩૧૧] જે સાધુ-સાધ્વી મળ-મૂત્રને ત્યાગીને ત્યાંથી ઘણે દૂર જઈને આચમન રે કે આચમન કરનારને અનુમોદે.
[૩૧૨] જે સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ર્યા પછી ત્રણથી અધિક પસલી ખોબા જેટલા પાણીથી શુદ્ધિ કરે, નારને અનુમોદે.
[૩૧૩] જે સાધુ-સાધ્વી અપરિહારિક હોય એટલે કે જેને પરિહાર નામક પ્રાયશ્ચિત્ત આવેલ નથી. તેવા શુદ્ધ આચારવાળા હોય તેવા સાધુ-સાધ્વી, પરિહાર નામક પ્રાયશ્ચિત્ત કરી રહેલા સાધુ-સાધ્વીને કહે કે હે આર્ય ? [હે આપ્યું !] ચાલો આપણે બંને સાથે અશન, પાન, ખાદિમ, સ્વાદમિ ગ્રહણ કરવાને માટે જોઈએ. ગ્રહણ કરી પોતપોતાના સ્થાને આહાર-પાન કરીશું. જો તે આવું બોલે કે બોલનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
એ પ્રમાણે આ ઉદ્દેશો-૪-માં ! મુજબ કોઈપણ એક કે વધુ દોષ રવાં સેવે, કે સેવનારને અનુમોદે તો માસિક પરિહાસ્થાન ઉદ્ઘાતિક અર્થાત્ લઘુ માસિક પ્રાયશ્ચિત્ત આવે.
નિશીયસૂત્ર-ઉદ્દેશા-૪ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
Page #39
--------------------------------------------------------------------------
________________
નિશીથÔદસૂત્ર - સૂત્રાનુવાદ
* ઉદ્દેશો-૫
• નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂમ-૩૧૪ થી ૩૯૨ એમ કુલ ૭૯ સૂત્રો છે, જેમાંના કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરનારને માસિય પરિહારકાળ કપાતિય નામનું પ્રાયશ્ચિત્ત આવે છે, જેને “લઘુ માસિક પ્રાયશ્ચિત્ત'' કહેવાય છે.
36
[૩૧૪ થી ૩૨૪] જે સાધુ-સાધ્વી સચિત્ત વૃક્ષના મૂળમાં – ઘની આસપાસની સચિત્ત પૃથ્વી ઉપર રહીને આ ૧૧ દોષ સેવે કે આ ૧૧ દોષ સેવનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત. તે આ પ્રમાણે
–
[૩૧૪] એક્વાર કે અનેક્વાર આમ-તેમ અવલોક્ન [૩૧૫] કાયોત્સર્ગ, શયન કે નિષધા કરે
–
[૩૧૬] અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર કરે [૩૧૭] મળ-મૂત્રનો ત્યાગ [૩૧૮] સ્વાધ્યાય રે [૩૧૯] સ્વાધ્યાયનો ઉદ્દેશો [૩૨૦] સ્વાધ્યાયનો સમુદ્દેશ – [૩૨૧] સ્વાધ્યાયની અનુજ્ઞા કરે—
–
રે
[૩૨૨] સૂત્રાર્થ રૂપ સ્વાધ્યાયની વાચના આપે– [૩૨૩] સૂત્રાર્થ રૂપ સ્વાધ્યાયની વાચના ગ્રહણ કરે— [૩૨૪] સૂત્રાર્થ રૂપ સ્વાધ્યાયની પુનરાવર્તના [૩૨૫] જે સાધુ-સાધ્વી પોતાની સંઘાટિકા ગૃહસ્થ પાસે સીવડાવે, સીવડાવનારને અનુમોદે. [૩૬] જે તે પડાંને દીર્ઘસૂત્રી રે નારની અનુમોદના કરે.
ઓઢવાનું વસ્ત્ર અન્યતીર્થિક કે
શોભાદિ માટે દોરી નંખાવે કે તેમ
-
-
—
[૩૨૭] જે સાધુ-સાધ્વી લીમડા, પરવળ, બિલ્લીના પાનને અચિત્ત ઠંડા કે ગરમ પાણીમાં ધોઈ-પીસીને ખાય, ખાનારને અનુમોદે.
[૩૨૮ થી ૩૩૧] જે સાધુ-સાધ્વી ગૃહસ્થના પાદપ્રકૈંછનક્શે કે પ્રાતિહારિક પાદપ્રૌંછનક્ને આશ્રીને આ બબ્બે દોષ સેવે કે સેવનારને અનુમોદે.
[૩૨૮] ગૃહસ્થને આજે પાછું આપીશ ક્હી બીજા દિવસે આપે
[૩૨૯] ગૃહસ્થને કાલે પાછું આપવાનું ક્હી, તે જ દિવસે પાછું આપે– [૩૩૦] શય્યાતરને આજે પાછું આપવાનું કહી કાલે આપે. [૩૩૧] શય્યાતરને કાલે પાછું આપવાનું ઠ્ઠી આજે આપે.
[૩૩૨ થી ૩૩૫] જે સાધુ-સાધ્વી પ્રાતિહારિક કે શય્યાતરના દંડ, લાઠી, અવલેખિનાકા, વાંસની સળી યાચી નીચેના બબ્બે દોષ સેવે કે સેવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૩૩૨-૩૩૩] આજે જ પાછા આપવાના ક્ઠી કાલે આપે—
Page #40
--------------------------------------------------------------------------
________________
૯
પ/૩૩૪
૩િ૩૪-૩૩૫] કાલે પાછા આપવાના ઠ્ઠી આજે આપી દે[૩૩૬ થી ૩૩૮] જે સાધુ-સાધ્વી (૧) પ્રતિહારિક, (૨) સાગરિક (3) પ્રાતિહારિક અને સાગરિક ઉભયપક્ષી – શય્યા અને સંથારો પાછો આપ્યો નથી બીજી વખત આજ્ઞા લીધી વિના ઉપયોગમાં લે કે લેનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત એિ ત્રણ સૂત્ર થયાં
[૩૯] જે સાધુ-સાધ્વી શણ – ઊન-પોંડ કે અમિલના કપાસથી દોરા ગૂંથે, દીર્ઘસૂત્રી ક્રે કે બીજા કરનારને અનુમોદે.
[૩૪૦ થી ૩૪૮] જે સાધુ-સાધ્વી અહીં હેલાં સૂત્રાનુસાર – કષ્ઠ દંડ, વેણુદંડ, વેંતદંડ સંબંધી દોષ સેને કે સેવનારને અનુમોદે–
[૩૦] સચિત્ત દંડાદિ કરવા – બનાવવા. [૩૧] સચિત્ત દંડાદિ ધારણ ક્રવા. [૩૪] અચિત્ત દાંડાદિનો પરભોગ ક્રવો. [૩૪૩-૩૪૫] દંડાદિને રંગીન બનાવવા-ધારવા-વાપરવા. ૩િ૪૬-૩૪૮] દંડાદીને વિવિધરંગી બનાવવા – ધારવા – વાપરવા.
[૩૪૯] જે સાધુ-સાધ્વી નવા વસેલા ગામ, નગર, ખેડ, ર્બટ, મડંબ, ફોણમુખ, પાટણ, આશ્રમ, સંનિવેશ, નિગમ, સંબાહ, રાજધાનીમાં પ્રવેશ ક્રીને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ ક્યું કે ગ્રહણ ક્રનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૩૫] જે સાધુ-સાધ્વી લોઢા, તાંબા, તરુઆ, શીશા, ચાંદી, સોનાકે વજનની ખાણ પાસે વસેલી નવી વસતિમાં જઈને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ રે કે ક્રનારને અનુમોદે.
[૩૫૧ થી ૩૬] જે સાધુ-સાધ્વી (૧) મુખ, (૨) દાંત, (૩) હોઠ, (૪) નાક, (૫) બગલ, (૬) હાથ, (૭) નખ, (૮) પાન, (૯) પુષ્પ, (૧૦) ફળ, (૧૧) બીજ, (૧૨) હરિત - એ બારમાંથી કોઈપણને વીણા જેવા સુર કાઢવાને યોગ્ય બનાવે કે બનાવનારને અનુમોદે.
૩િ૩ થી ૩૪] જે સાધુ-સાધ્વી ઉપરોક્ત મુખ, દાંત આદિ બાર સૂત્રો મુજબ કોઈ એક્શી વીણા જેવા શબ્દો વગાડે કે વગાડનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૫ થી ૩૦] જે સાધુ-સાધ્વી – (૧) શિક (૨) સપ્રાકૃતિક, (૩) સપરિક્ષ્મ જેવી શય્યામાં પ્રવેશે કે પ્રવેશનારને અનુમોદે.
[૩૮] જે સાધુ-સાધ્વી “સંભોગ પ્રત્યચિક ક્રિયા” – માંડલી વ્યવહાર શ્રિત ક્રિયા ન લાગે તેમ બેસે, બેસનારને અનુમોદે.
૭િ૯) જે સાધુ-સાધ્વી તુંબપાત્ર, કચ્છપાત્ર, માટીપાત્ર જે પરિપૂર્ણ, દૃઢ, રાખવા યોગ્ય કે લ્પનીય છે. તેને ટુક્કા ક્રી-ક્રીને પરઠવે કે પરઠવનારને અનુમોદે.
૩િ૮૦] જે સાધુ-સાધ્વી પરિપૂર્ણ, દૃઢ, સખવા યોગ્ય કે કલ્પનીય વસ્ત્ર, બૂલ કે પાદપોંછનના ટુડેં ટુક્કા કરીને પાઠવે કે પરઠવનાને અનુમોદે. ૮િ૧] જે સાધુ-સાધ્વી દંડ, લાઠી, અવલેખનિક કે વાંસની સળી તોડી-તોડીને
Page #41
--------------------------------------------------------------------------
________________
ro
નિશીથછેદસૂત્ર - સૂત્રાનુવાદ
પરઠવે કે પરઠવનારને અનુમોદે.
[૩૮૨ થી ૩૯૨] જે સાધુ-સાધ્વી રજોહરણ સંબંધી આ ૧૧-માનો કોઈપણ દોષ
સેવે કે સેવનારને અનુમોદે— [૩૮૨] પ્રમાણથી મોટું રજોહરણ રાખે. [૩૮૩] રજોહરણની દશી નાની બનાવે. [૩૮૪] રજોહરણને દડાની જેમ ગોળ-ગોળ બાંધે. [૩૫] રજોહરણને અવિધિથી બાંધે, [૩૬] રજોહરણને એક બંધનથી બાંધે.
[૩૮] રજોહરણને ત્રણથી અદિક બંધને બાંધે. [૩૮૮] અનિસૃષ્ટ દોષવાળું રજોહરણ રાખે. [૩૮૯] રજોહરણને શરીપ્રમાણ યોગથી દૂર રાખે. [૩૦] રજોહરણ ઉપર બેસે.
[૩૧] રજોહરણ ઉપર માથું રાખીને સુવે.
[૩૨] રજોહરણ ઉપર સૂઈને પડખાં ફેરવે.
એ પ્રમાણે ઉદ્દેશા-૪-માં જણાવેલ કોઈપણ દોષ સ્વયં સેવે યાવત્ તે દોષ સેવનારની અનુમોદના કરે, તો તેને માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક નામક
પ્રાયશ્ચિત્ત આવે.
નિશીયસૂત્ર-ઉદ્દેશા-૪ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂત્રાનુવાદ પૂર્ણ
Page #42
--------------------------------------------------------------------------
________________
ઉશો-૬ • ઉદ્દેશોમાં સૂત્ર-૩૯૩ થી ૪૬૯ અતિ ૭૦સૂત્રો છે. જેમાંના કોઈપણ દોષનું વિવિધ સેવન જનાને “ચાતુર્માસિક પરિહાસ સ્થાન અનુદ્ધાતિક” નામનું પ્રાયશ્ચિત્ત આવે. જેને “ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત'' કહે છે.
• પ્રત્યેક સૂત્રને અંતે પ્રાયશ્ચિત્ત આવે એમ જોડવાનું છે. અમે બધાં સ્થાને એ નિર્દેશ ક્ય નથી. તો પણ તેમ સમજી લેવું.
[3] જે સાધુ મૈથુન સેવા માટે સ્ત્રીને સાધ્વી હોય તો પુરુષને વિનવણી ક્રે કે ક્રનારને અનુમોદે.
[૩૯૪ થી ૪૦] જે સાધુ-સાધ્વી મૈથુન સેવનના સં૫થી આ નવ દોષ સેવે-સેવનારને અનુમોદે. [ઉદ્દેશા-૧ ના નવ સૂત્રો સમાન આખો આલાવા અહીં સમજી લેવો.]
(૧) હસ્તકર્મ કરે, (૨) જનનેન્દ્રિયને કાષ્ઠાદિથી સંચાલિત રે, (૩) જનનેન્દ્રિયનું મર્દન ક્ટ, (૪) તેલ આદિથી જનનઇન્દ્રિયનો માલિશ રે, (૫) ક્મદિ ગંધ દ્રવ્યથી ઉબટન રે, (૬) જળથી ધુવે, (૭) ચામડી ઊંચી રે, (૮) જનનેન્દ્રિયને સુંધે, (૯) કોઈ અચિત્ત શ્રોતાદિમાં વીર્ય કાઢે, સાધ્વી રાજ મટે.
૪િ૦૩ થી ૪૦૫] જે સાધુ મૈથુન સેવનની ઇચ્છાથી સ્ત્રીને સાધ્વી – પુરુષને આ પ્રમાણે રે કે ક્રનારને અનુમોદે.
[૧] સીને વસ્ત્રરહિત રે કે વસ્ત્રરહિત થવા દે.
[૨] ક્લત રે, ક્લહ ઉત્પાદક વચન હે, ક્લહ માટે જાય. - ]િ પત્ર લખે, લખાવે, લખવા માટે બહાર જાય.
૪િ૦૬ થી ૪૧૦] મથુન સેવનની ઇચ્છાથી જે સાધુ-સાધ્વી આ દોષ સેવે કે સેવનારને અનુમોદે
[૧] જનનેન્દ્રિય કે અપાન દ્વારના અગ્રભાગને ઔષધિ વિશેષથી પીડાયુક્ત રે [૨] એ રીતે પીડાયુક્ત રીતે તેને અચિત્ત ઠંડા કે ઉષ્ણ પાણીથી ધુવે. [3] ધોઈને એક કે અનેક વખત આલેપન રે. [૪] આલેપન ક્ય પછી તેલ વગેરેથી એક કે અનેક વાર માલિશ ક્રે. [૫] માલિશ ક્રીને કોઈ સુગંધી પદાર્થથી એક કે અનેક વખત સુવાસિત રે.
જિ૧૧ થી ૪૧૫] જે સાધુ-સાધ્વી મેથુન સેવનની ઈચ્છા થી આ પાંચમાંને કોઈ દોષ સેવે કે સેવનાર ને અનુમોદે
[૧] અખંડ વસ્ત્રો ધારણ કૈરાખે [૨] અક્ષત વસ્ત્રો ધારણ ક્યરાખે [3] ધોઈને રંગેલા વસ્ત્રો ધારણ ક્યું કે મલિન વસ્ત્રો રાખે ૪િ] અનેક રંગી વસ્ત્રો ધારણ રે [પ અનેક રંગી કે ચિત્રિત વસ્ત્રો ધારણ કરે.
જિ૧૬ થી ૪૬૮) અહીં કુલ-૫૩ સૂત્રો છે. આ સૂત્રો પૂર્વે ઉદ્દેશા-૩ માં Èલ સૂત્ર-૧૩૩ થી ૧૮૫ મુજબ છે. ફર્ક એટલો છે કે ત્યાં આ પ૩ સૂત્રોમાં સાધુ-સાધ્વી સ્વયં ક્રે એમ . આ જ પ૩ સૂત્રોનો સંક્ષેપિત અર્થ ઉદ્દેશા-૪માં બ ૫૦ થી ૩૦૨માં પણ હ્યો છે. પણ ત્યાં
Page #43
--------------------------------------------------------------------------
________________
નિરીદસર • સૂસાનુવાદ આ દોષ સાધુ પરસ્પર સેવે તેમ કહેલ છે. આ જ પ૩ દોષ અહીં પણ લીધા છે. પરંતુ અહીં તે દોષોનું સેવન મૈથુન સેવનના સં૫થી સાધુ કોઈ સ્ત્રી સાથે રૈ સાધ્વી-પુરુષ સાથે ક્વી કે તેમ જનારને અનુમોદે, માટે હ્યું છે.] ૪િ૧] એક કે અનેક વખત પગથી પ્રમાના રે થી લઈને
[૬૮] એક ગામથી બીજે ગામ જતાં મસ્તનું આચ્છાદન ક્રે. ત્યાં સુધી આ દોષો સમજી લેવા. માત્ર આ બધી ક્રિયા મૈથુન સેવનની ઈચ્છાથી થઈ હોય. પ્રાયશ્ચિત્ત ગુરુ ચોમાસી.
[૪૬૯] જે સાધુ-સાધ્વી મૈથુન સેવનના સં૫થી દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, ખાંડ, મિશ્રી આદિ પૌષ્ટિક આહાર રે. આહાર રનારને અનુમોદે.
- ઉક્ત જોઈપણ દોષના સેવનથી ચાતુર્માસિક પરિહાસ્થાન અનુદ્દઘાતિક આથતિ ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત્ત આવે.
નિશીથસૂત્ર-ઉદ્દેશા-૬ નો મુનિ દીપરત્નસાગરે રેલો સૂરાનુવાદ પૂર્ણ
Page #44
--------------------------------------------------------------------------
________________
ઉો -૭ ગોલ • નિશીયસૂરના આ ઉદેશામાં સૂત્ર-૪૭૦ થી ૫૬૦ એ પ્રમાણે કુલ-૯૧ સૂત્રો છે. જેમાનાં કોઈપણ દોષનું સેવન જનારને “ચાતુર્માસિક પરિણાસ્થાન અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત આવે, જેનું બીજું નામ “ગુરુ ચોમાસી' પ્રાયશ્ચિત છે.
• અહીં પ્રત્યેક સૂત્રના અંતે “ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત્ત આવે' આ વાક્ય જોડવું જરૂરી છે. અમે ક્યાંય નોંધેલ નથી પણ વાચકે બધે આ વાક્ય જોડીને જ સૂત્ર વાંચવું
૭િ૦ થી ૪] જે સાધુ-સ્ત્રી સાથે (સાધ્વી-પુરુષ સાથે) મૈથુન સેવનની ઈચ્છાથી તૃણ, મુંજ, કઠ, મીણ, ભીંડ, મોરપીંછા, હાડકાં, દાંત, શંખ, શીંગડા, પાન, પુષ્પ, ફળ, બીજુ વનસ્પતિ એ ૧૬માંથી કોઈપણની માળા :- (૧) બનાવે (૨) ધારણ કરે (૩) પહેરે – આ ત્રણે ક્રનારને અનુમોદે.
૪િ૩ થી ૪૫] જે સાધુ-સ્ત્રી સાથે સાધ્વી-પુરુષ સાથે મૈથુન સેવનની ઈચ્છાથી લોઢાનું, તાંબાનું, કપુષનું શીશાનું, ચાંદીનું કે સોનાનું દું (૧) બનાવે (૨) ધારણ ક્ટ – રાખે (૩) પહેરે – આ ત્રણે ક્રનારને અનુમોદે.
[૪૬ થી ૪૮] જે સાધુ-સ્ત્રી સાથે સાધ્વી-પુરુષ સાથે] મૈથુન સેવનની ઈચ્છાથી હાર, અઈહાર, એકાવલી, મુક્તાવલી, મનાવલી, રત્નાવલી, ટિસૂત્ર, ભૂજબંધ,
ચૂર, કુંડલ, મુગટ, પ્રલંબસૂત્ર કે સૂવર્ણસૂત્ર (૧) બનાવે (૨) ધારણ ક્યે રાખે (૩) પહેરે અથવા આ ત્રણે ક્રનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૪૯ થી ૪૮૧) જે સાધુ-સ્ત્રી સાથે સાધ્વી-પુરુષ સાથે મૈથુન સેવનની ઈચ્છાથી મૃગચર્મ, સૂક્ષ્મ વસ્ત્ર, સૂક્ષ્મલ્યાણક વસ્ત્ર, આજાતિ, કયાતિ, ક્ષૌમિક, દુર્લક, તિરીડપટ્ટ, મલયજ, પબુલ, અંશુક, ચિનાંક, દેશરાગ, અપ્લાય, ગજ્જલ, સ્ફટિક, છેનવ, ધૂલ, પાવર, ઉદ્ગ, પેશલ, પેસલેશ, કૃષ્ણ-નીલ-ગોર-મૃગચર્મ, ાનક, ક્વદંત, ક્નક્સટ્ટ, કનક ખચિત, ક્નક પર્શિત, વ્યાઘ, ચિત્તો, આભરણયુક્ત, અનેક આભરણયુક્ત આ ચોત્રીશમાંથી કોઈપણ પ્રકારના વસ્ત્રને (૧) બનાવે (૨) ધારણ રે - રાખે (૩) પહેરે કે આ ત્રણે જનારને અનુમોદે.
[૪૮] જે સાધુ, મૈથુન સેવનની ઈચ્છાથી બ્રેઈ સ્ત્રીની કોઈપણ ઇન્દ્રિય, હૃદયપ્રદેશ, ઉદર કે સ્તનને ગ્રહણ ક્રીને તેનું સંચાલન ક્ટ કે ક્રનાને અનુમોદે–
૪િ૮૩ થી પ૩૫] આ-૫૩ સૂત્રો છે. જે ત્રીજા ઉદ્દેશાના ૧૩૩ થી ૧૮૫ સૂત્ર મુજબ જ સમજી લેવા. આ પ્રકારે પ૩ સૂત્ર ત્રીજા ઉદ્દેશા પછી ચોથા અને છઠ્ઠા ઉદ્દેશામાં પણ આવેલ છે. સૂત્રો બધે જ આ જ છે, પણ તે ક્રિયા કરવા પાછળના હેતુમાં ફર્ક છે. આ ઉદ્દેશામાં મૈથુનની ઈચ્છાથી આ ક્રિયા પરસ્પર રે' તે હેતુ છે.
જે સાધુ સ્ત્રી સાથે મૈથુનની ઈચ્છાથી [સાધ્વી-પુરુષ સાથે મૈથુનેચ્છાથી) એક્બીજાના પગ પ્રમાર્જે, પગનું મર્દન ક્ટ, ઈત્યાદિથી આરંભીને છેક પિ૩મું સૂત્ર જે સાધુ-સ્ત્રી સાથે મૈથુન ઈચ્છાથી પ્રામાનુગ્રામ વિયરતાં એક્બીજાના મસ્તક્ન આવરણ ક્યું કે તેમ નારને અનુમોદે તો “ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત્ત' આવે ત્યાં સુધીના સૂત્રો જાણવે.
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૪
નિશીથ દpી - સૂરમાનુવાદ પિ૩૬ થી ૫૪] જે સાધુ મૈથુન સેવનની ઈચ્છાથી કોઈ સ્ત્રીને સાળી હોય તો કોઈ પુરુષને પિ૩] સચિત્ત પૃથ્વીની નિર્દોની ભૂમિ ઉપપિ૩] સચિત્ત જળથી સ્નિગ્ધ ભૂમિ ઉપર[૫૩૮] સચિત્ત રજ યુક્ત ભૂમિ ઉપરપિ૩૯] સચિત્ત માટી યુક્ત ભૂમિ ઉપપિ૪૦] સચિત્ત એવી પૃથ્વી ઉપરપિ૪૧] સચિત્ત એવી શીલા ઉપર[૫૪] સચિત્ત માટીના ઢેફા કે પત્થર ઉપર
[૫૪] ધુણ લાગવાથી કે કાષ્ટ જીવ યુક્ત હોય, તેની ઉપર તથા જે સ્થાન ઇંડા, ગત જીવ, બીજ, લીલું ઘાસ, ઓસ, પાણી, કડીના દર, લીલ-ફૂગ, ભીની માટી કે ક્રોડીયાના જાળા હોય તેવા સ્થાનેપિw] અર્ધ પલ્યુકસન કે ખોળામાં
ઉો નવે સ્થિતિમાં બેસાડે, સુવડાવે કે બેસાડનાર અથવા સુવડાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[પ૪પ જે સાધુ-સ્ત્રી સાથે મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીને જાંઘ ઉપર કે પલ્ચકાસને બેસાડી કે સુવડાવીને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ખવડાવે કે પીવડાવે અથવા ખવડાવનાર, પીવડાવનારની અનુમોદના રે.
પિ૪૬, પછી જે સાધુ સ્ત્રી સાથે સાધ્વી-પુરુષ સાથે મૈથુન સેવનની ઈચ્છાથી તેને ધર્મશાળામાં, બગીચામાં, ગૃષ્ણના ઘેર, પરિવ્રાજક્તા સ્થાનમાં
(૧) બેસાડે, સુવડાવે કે તેમ કરનારને અનુમોદે
(૨) બેસાડી કે સુવડાવી અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ખવડાવે, પીવડાવે કે તેમ ક્રનારને અનુમોદે–
[૫૪૮] જે સાધુ મૈથુનની ઈચ્છાથી સ્ત્રીની (સાધ્વી, પુરુષની કોઈ પ્રકારે ચિકિત્સા કરે કે ક્રનારને અનુમોદે.
[૫૪૯, ૫૫૦] જે સાધુ મૈથુનની ઈચ્છાથી સ્ત્રીની (સાધ્વી, પુરુષની) (૧) અમનોજ્ઞ પુદ્ગલોને બહાર કાઢે (૨) મનોર૫ પુદ્ગલોનો પ્રક્ષેપ રે. તેમ ક્રનારને અનુમોદે.
પિપ૧ થી ૫૫૩] જે સાધુ સાધ્વી મયુના સેવનની ઈચ્છાથી કોઈપણ જાતિના પશુ કે પક્ષીના
(૧) પગ, પાર્થભાગ, પુંછ કે મતન્ને પક્કીને
(૨) ગુપ્તાંગમાં કાષ્ઠ, વાંસની સળી, આંગળી કે ધાતુ આદિની શલાકનો પ્રવેશ ફ્લાવીને
(૩) તેમને સ્ત્રી સમજીને આલિંગન રે, દેટ સ્પર્શ રે, સર્વગ ચુંબન કરે, નખ આદિથી છેદન રે
Page #46
--------------------------------------------------------------------------
________________
.
..
--
-
-
-
-
- -
- - - -
-
- -
પપ૩
આવું નારને બીજાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. પિ૫૪, ૫૫૫) જે સાધુ સાધ્વી મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીને (પુરુષને) અશન, પાન, ખાદિમ, સ્વાદિમ – (૧) આપે કે આપનારને અનુમોદે (૨) લે કે લેનારને અનુમોદે.
પિપ૬,પપ8] જે સાધુ મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીને કે (સાધ્વી-પુરુષને) વસ્ત્ર, પાત્ર, ક્બલ, પાદપ્રીંછન (૧) આપે-આપનારને અનુમોદે (૨) લે લેનારને અનુમોદે.
[પપ૮, પપ૯] જે સાધુ સ્ત્રી સાથે સાધ્વી-પુરુષ સાથે) મિથુન સેવનની ઈચ્છાથી સૂત્રાર્થની વાચના (૧) આપે કે આપનારને અનુમોદે (૨) લે કે લેનારને અનુમોદે.
પિ૦] જે સાધુ-સ્ત્રી સાથે સિાધ્વી-પુરુષ સાથે મૈથુના સેવનની ઈચ્છાથી કોઈપણ ઈદ્રિયનો આક્તર બનાવે કે હાથ વગેરેથી તેવી કામ ચેષ્ટા ક્ટ કે ક્રાવનારને અનુમોદે.
એ પ્રમાણે ઉદ્દેશા-માંના કોઈપણ એક કે વધુ દોષનું સેવન કરે રાવત અનુમોદે. તેને “ચાતુમાસિક પરિહારરસ્થાન અનુદ્ધાતિક અથ, “ગુરુ ચૌમાસી” પ્રાયશ્ચિત્ત આવે.
નિશીથસુર-ઉદેશા-નો મુનિ દીપરત્નસાગરે કરેલો સૂયાનુવાદ પૂર્ણ
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૬
નિશીથ છેદસૂર – સૂવાનુવાદ ના ઉદ્દેશો-૮ • નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂબ-પ૬૧ થી ૫૭૯ એ પ્રણામે ૧૯ સૂત્રો છે. જેમાંના કોઈપણ દોષનું ત્રિવિધે સેવન જનારને “ચાતુર્માસિક પરિહાસ્થાને અનુઘાતિક' નામે પ્રાયશ્ચિત્ત આવે, જે “ગુરુ ચૌમાસી' પ્રાયશ્ચિત્ત ક્લેવાય છે.
• પ્રત્યેક સૂત્રને અંતે અહીં “ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત' આવે તે વાક્ય જોડવું. અમે તે વાક્ય નોંધેલ નથી.
પિ૬૧ થી ૫૬૯] જે સાધુ એક્લો હોય, એક્લી સ્ત્રી સાથે નીચે હેલાં સ્થાનમાં વિચરે. સ્વાધ્યાય રે, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર રે, મળ-મૂત્ર પાઠવે કે કોઈ સાધુ અનાર્ય, નિષ્ઠુર, સાધુએ ના કહેવા યોગ્ય ક્યા હે કે તેમ કહેનારકરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત, તે સ્થાનો
[૫૧] ધર્મશાળા, ઉધાનગૃહ, ગૃહસ્થઘર, આશ્રમમાં– પિકી ઉધાન, ઉધાનગૃહ, ઉધાનશાળા, નિર્ગમન, વિર્યાણગૃહ, નિર્માણશાળામાં
પિ૬] પ્રાસાદોપરીગૃહ, અટ્ટાલિક, પ્રાકાર, ચરિકા, દ્વાર કે ગોપુરમાં– પિ૪] જળમાર્ગ, જળપથ, જળનીર, જળ સ્થાનમાં[૬૫] શૂન્યગૃહ, શૂન્યશાળા, ભિન્નગૃહ, ભિન્નશાળા, કૂટાગાર, શ્રેષ્ઠાગારમાં [૫૬] તૃણશાળા, તૃણગૃહ, તુસશાળા, તુગૃહાદિમાં[૫૭] ચાનશાળા, થાનગૃહ, યુગ્યશાળા, યુગ્યગૃહમાં
પિ૬૮] પપ્પશાળા, પણ્યગૃહ, પર્યાગશાળા, પર્યાગગૃહ, ગ્યશાળા, કૃધ્યગૃહમાં
[૫૯] ગૌશાળા, ગૌગૃહ, મહાશાળા, મહાગૃહમાં–
[પાછળ] જે સાધુ રાત્રિમાં કે વિકાળે સ્ત્રી પર્ષદામાં, સ્ત્રી યુક્ત પર્ષદામાં, સ્ત્રીઓથી ઘેરાયેલા અપરિમિત ક્યા કરે કે હેનારની અનુમોદના કરે
[ઉક્ત દશે સૂત્રો સાધ્વી માટે – પુરુષના સંદર્ભમાં સમજવા. પિn] જે સાધુ સ્વગચ્છ કે પગચ્છના સાધ્વી સાથે, આગળ કે પાછળ ગ્રામાનુગ્રામ વિચરતા સંકલ્પ-વિકલ્પ રે, ચિંતાતુર રહે, શોસાગરમાં ડૂબેલો રહે, હથેળી ઉપર મુખ રાખી આર્તધ્યાન રે યાવતું સાધુએ ન કહેવા યોગ્ય ક્યા કહે કે હેનારની અનુમોદના રે.
પિ૨ થી પw] જે સાધુ સ્વજનની, પરજનની, ઉપાસક કે અન્ય કોઈ સ્ત્રીને (૧) ઉપાશ્રયમાં અર્ધ સત્રિ કે પૂર્ણરાત્રિ સુધી રાખે (૨) તે નિમિત્તે ગમનાગમન ક્રે (૩) તેણીના નિમિત્તે પ્રવેશ કે નિર્ગમન રે આ ત્રણે ક્રનારને અનુમોદે.
પિછાપ થી પ૯] જે સાધુ સાધ્વી સજા ક્ષત્રિય, સુદ્ધ વંશવાળા, મૂધ્યાત્મિસિક્ત રાજાના નિષ્ણોક્ત સ્થાનોમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરે કે ક્રનારને
અનુમોદ
[પકપ ગોષ્ટીમાં પિંડદાનમાં, ઇંદ્ર-દ-રુદ્ર-મુકુંદ-ભૂત-ચક્ષ-નાગ-સ્તુપ-ચૈત્ય
Page #48
--------------------------------------------------------------------------
________________
૮/૫૭૫
h
વૃક્ષ-ગિરિ-દરિ-અગડ-તડાગ-૬હ-નદી-સરોવર-સાગર-આર કે તેવા પ્રકારના અન્ય
કોઈપણ મહોત્સવ હોય
[૫૭૬] તે રાજા ઉત્તરશાળા કે ઉત્તગૃહમાં હોય
[૫] વિનાશી કે અવિનાશી દ્રવ્યોના સંગ્રહ સ્થાને દૂધ, દહીં, માખણ, ગોળ, સારાદિ પદાર્થ
[૫૯] ઉત્કૃષ્ટ ભક્તિ વિશેષ અનાથ કે વનીપકપિંડ એમાંથી કોઈ પિંડ ગ્રહણ રે કે અનુમોદે.
ઉક્ત દોષમાંનો કોઈ દોષ સેવે યાવત્ સેવનારને અનુમોદે તો ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે.
નિશીથસૂત્ર-ઉદ્દેશા-૮ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂત્રાનુવાદ પૂર્ણ
Page #49
--------------------------------------------------------------------------
________________
નિશીથĐદસૂત્ર - સૂત્રાનુવાદ
* ઉદ્દેશો-૯
• નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર ૫૮૦ થી ૬૦૭ એમ ૨૮ સૂત્રો છે. એમાંનો કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરનારને ચાતુર્માસિક પરિહારસ્થાન અનુદ્ઘાતિક' કે જે ‘ગુરુ ચૌમાસી' નામે પણ ઓળખાય છે, તે પ્રાયશ્ચિત્ત આવે.
૪૮
• પ્રત્યેક સૂત્રને અંતે આ ‘ગુરુ ચૌમાસી' પ્રાયશ્ચિત્ત આવે. તે વાક્ય જોડી દેવું. અમે લખેલ નથી.
[૫૮૦, ૫૮૧] જે સાધુ-સાધ્વી રાજપિંડ (૧) ગ્રહણ કરે (૨) ભોગવે કે તેમ નારને અનુમોદે
[૫૮૨] જે સાધુ-સાધ્વી રાજાના અંતઃપુરમાં પ્રવેશે કે પ્રવેશ કરનારની અનુમોદના
રે.
[૫૮૩] જે સાધુ રાજાની અંતઃપુરિકાને હે હે આયુષ્યમતી રાયંતપુરિકા ! અમને રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરવાનું કે નીકળવાનું ક્શે નહીં, તેથી તું આ પાત્ર લઈને રાજાના અંતઃપુરમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અહીં લાવીને આપ. જો સાધુ તેણીને આવું કહે કે ક્લેનારને અનુમોદે.
[૫૮૪] જો સાધુ, ન કહે, પણ અંતઃપુરિકા કહે કે હે આયુષ્યમાન શ્રમણ ! તમને રાજાના અંતઃપુરમાં પ્રવેશવું કે નીકળવું ક્લ્પતુ નથી, તેથી આ પાત્ર મને આપો. હું અંતઃપુરથી અશનાદિ લાવીને આપું. જો તેણીના આ વચનને સ્વીકારે કે સ્વીકારનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૫૫] જે સાધુ-સાધ્વી, શુદ્ધવંશજ મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાના દ્વારપાળ, પશુ, નો, સૈનિક, દાસ, ઘોડા, હાથી, અટવી, દુર્ભિક્ષ, દુષ્કાળ, પીડિત, દીનજન, રોગી, વર્ષા પીડિત કે આગંતુકોના નિમિત્તે બનેલ ભોજન ગ્રહણ કરે કે નારને અનુમોદે. [૫૮૬] જે સાધુ-સાધ્વી શુદ્ધવંશજ મૂધ્ધાંતિષિક્ત ક્ષત્રિય રાજાના આ છ દોષ સ્થાનોની ચાર-પાંચ દિવસમાં જાણકારી ર્ડા વિના, પૂછ્યા વિના, ગવેષણા વિના ગાથાપતિનાં કુળોમાં આહાર માટે નીકળે કે પ્રવેશે કે તેમ કરનારને અનુમોદે તો પ્રાયાશ્ચિત.
આ છ દોષસ્થાન આ પ્રમાણે કોષ્ઠાગાર, ભાંડાગાર, પાનશાળા, ક્ષીરશાળા, ગંજશાળા, મહાનસ શાળા.
[૫૮] જે સાધુ-સાધ્વી શુદ્ધવંશજ મૃદ્ધભિષિક્ત ક્ષત્રિય રાજાના આવાગમનના સમયે, તેમને જોવાના સંક્લ્પથી એક ડગલું પણ ચાલે કે ચાલનારને અનુમોદે.
[૫૮] જે સાધુ ઉક્ત રાજાની સર્વાલંકારોથી વિભૂષિત રાણીને જોવાની ઈચ્છાથી એક ડગલું ચાલે કે ચાલનારને અનુમોદે, તો પ્રયાશ્ચિત.
[૫૮૯] જે સાધુ ઉક્ત રાજા માંસ, મત્સ્ય, શરીરાદિ ખાવાને માટે બહાર ગયેલ હોય, તેના અશનાદિને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે.
[૫૦] જે સાધુ-સાધ્વી ઉક્ત રાજાના અન્ય અશનાદિમાંથી કોઈ એક શરીર પુષ્ટિકારક મનગમતી વસ્તુ જોઈને તેની જે પર્ષદા ઉઠી ન હોય, એક પણ માણસ
Page #50
--------------------------------------------------------------------------
________________
ENEO
ત્યાંથી નીકળેલ ન હોય, બધાં ત્યાંથી ચાલ્યા ન ગયા હોય, તે રાજાના અશનાદિ ગ્રહણ રે.
બીજું જ્યારે એમ જાણે કે આજ અહીં રાજા રોકાયેલ છે, ત્યારે જે સાધુ-સાધ્વી તે ઘરમાં, તે ઘરના કોઈ વિભાગમાં, તે ઘરની નજીક કોઈ સ્થાને રહે, સ્વાધ્યાય રે, અશન-પાન-ખાદિમ-સ્વાદિમનો આહાર રે, મળ-મૂત્ર ત્યાગે, અન્ય કોઈ અનાર્ય, નિષ્ઠર, સાધુને યોગ્ય નહીં તેવી ક્યા કહે કે ઉક્ત બંને દોષ સેવનારને અનુમોદે.
[પ૧ થી ૫૯] જે સાધુ-સાધ્વી શ્રદ્ધવંશજ મૂદ્ધભિષિક્ત ક્ષત્રિય સજાના અહી ધેલ છ પ્રસંગોએ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે તે આ છ પ્રસંગપિ૧] રાજા યુદ્ધાદિ યાત્રાર્થે જતો હોય[૫૨] રાજા યુદ્ધાદિની યાત્રાથી પાછો આવતો હોયપિ૯૩ રાજા નદીની યાત્રાને માટે જતો હોયપિ૪] રાજા નદીની યાત્રાથી પાછો ફરતો હોયપિલ્પ રાજા પર્વતની યાત્રાર્થે જતો હોય[૫૬] રાજા પર્વતની યાત્રાથી પાછો આવતો હોય. [૫] જે સાધુ-સાધ્વી ઉક્ત સજાના મહાન અભિપેક્ના સમયે ત્યાં પ્રવેશે કે બહાર નીકળે કે તેમ કરનારને અનુમોદે.
પિલ૮શુદ્ધવંશીય મૂદ્ધભિષિક્ત રાજાઓના રાજ્યાભિષેકની નગરી, જે રાજધાની કહેવાય છે તે દશ છે, પોતાના નામથી પ્રસિદ્ધ છે. આ રાજધાનીમાં જે સાધુ-સાધ્વી એક માસમાં બે કે ત્રણ વખત આવાગમન રે કે આવાગમન કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત આ દશ નામ આ પ્રમાણે છે – ચંપા, મથુરા, વારાણસી, શ્રાવસ્તી, સાક્તપુર, કાંપિચનગર, કૌશાંબી, મિથિલા, હસ્તિનાપુર અને રાજગૃહી.
[૫૯ થી ૬o] જે સાધુ-સાધ્વી શુદ્ધવંશીય, મુદાધારી, મૂદ્ધભિષિત ક્ષત્રિય રાજાના અહીં કહેવાનાર માટે ક્ટાયેલા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરે કે જનારને અનુમોદે–
[૫૯] અંગરક્ષક, આધીન રાજા, રાજા, રાજ આક્ષિત કે આ ચારેના સેવકોમાટે કરાયેલ
૦િ૦] નટ, નૃત્યકાર, નર્તક, જલનર્તક, મલ, મૌષ્ટિક, વેલંબક, ક્વક, પ્લવક, લાયક આદિ માટે ક્ટાયેલ
૦િ૧] અશ્વ, હરિ, મહિષ, વૃષભ, સિંહ, વાઘ, બક્રી, બૂતર, મૃગ, શ્વાન, શુક્ર, મેંઢા, કુફ્ફટ, વાંદરો, તીતર, બતક, લાવક, ચિલક, હંસ, મોર, પોપટ આ પશુ-પક્ષીના પોષણ ક્રનાર તેને પાળનાર કે રક્ષણ કરનાર માટે ક્રાયલ
દિo] અશ્વદમક અને હસિદમક અર્થાત્ વસ્ત્ર આદિથી સુસજિત ક્રનારા માટે ક્ટાયેલ
દિos] અશ્વ અને હાથી ઉક્ત યુદ્ધાદિમાં આરૂઢ થનારા સવારી કરનારાઓ 2િ94
Jain buucation International
Page #51
--------------------------------------------------------------------------
________________
vo
નિશીથòદસૂત્ર - સૂત્રાનુવાદ
માટે ક્ટાયેલ
[૬૦૫] સંદેશદાતા, મર્દન કરનારા, માલિશ કરનારા, ઉબટન નારા, સ્નાન કરનારા, આભુષણ પહેરાવનારા, છત્ર ધારણ કરાવનાર, ચામર ધારણ કરાવનારા, આભૂષણોની પેટી રાખનારા, બદલવાના વસ્ત્ર રાખનારા, દીપક રાખનારા, તલવાર ધારી, ત્રિશૂલધારી, ભાલાધારી એ બધાં માટે ઢાયેલ.
[૬૦૬] વર્ષઘર-અંતઃપુર રક્ષક, ચુડી, અંતઃપુરમાં રહેનાર જન્મ નપુંસક, અંતઃપુરના દ્વારપાલ અને દંડરક્ષક માટે—
[૬૦૭] કુબ્જા, કિરાતિકા, વામની, વડભી, બર્બરી, બક્શી, યવની, પલ્હવી, ઈસીનિકા, થારુક્લિી, લાસીકી, લકુશીકી, સિંહલી, વિડી, આરબી, પુલિંદી, પક્વણી, બહલી, મુરુડી, શબરી, પારસી, આ બધી દાસીઓ માટે ઢાયેલ.
એ રીતે આ ઉદ્દેશામાં ક્યા મુજબના કોઈપણ દોષને સેવતા યાવત્ અનુમોદતાને ચાતુમિિસક પરિહારસ્થાન અનુદ્ઘાતિક' પ્રાયશ્ચિત્ત – ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે.
G
નિશીથસૂત્ર-ઉદેશો-૯ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રમાનુવાદ પૂર્ણ
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૬૦૮
ઉદ્દેશો-૧૦ • નિશીથસૂત્રના આ ઉદેશોમાં સૂત્ર ૬૦૮ થી ૬૫૪ એ રીતે ૪૭ સૂત્રો છે. એમાંના કોઈપણ દોષનું સેવન ક્રનારને “ચાતુમાસિક પરિહારસ્થાન અનુદ્યાતિક પ્રાયશ્ચિત્ત આવે.
• પ્રત્યેક સૂત્રને અંતે આ “ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે’ એ વાક્ય જોડવું. અમે એવો નિર્દેશ ક્ય નથી. પણ વાયકે સમજી લેવું.
૬િ૦૮ થી ૬૧૧] જે સાધુ-સાધ્વી આચાર્યદિને (૧) રોષયુક્ત (૨) રૂક્ષ (૩) રોષયુક્ત રૂક્ષ વચન બોલે કે બોલનારની અનુમોદનના રે (૪) આચાર્યાદિ અન્ય કોઈ પ્રકારે અતિ આશાતના કરે કે જનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૬િ૧૨, ૬૧૩] જે સાધુ-સાધ્વી (૧) અનંતાય યુક્ત આહાર રે, (૨) આધાશ્મ ભોગવે કે આ બંને કરનારને અનુમોદે.
૬િ૧૪, ૬૧૭] જે સાધુ-સાધ્વી (૧) બીજાના શિષ્યનું અપહરણ રે (૨) શિષ્યને રે કે બંને ક્રનારને અનુમોદે.
૬િ૧૮, ૬૧૯) જે સાધુ-સાધ્વી (1) નવી દીક્ષિતની દિશા-નિર્દેશનું અપહરણ કરે (૨) નવ દીક્ષિતની દિશા-નિર્દેશની ક્રે અથવા ઉક્ત બંને ક્રનારને અનુમોદે. - ૬િ૨૦] જે સાધુ-સાધ્વી અન્ય ગચ્છ થી આવેલ સાધુને પૂછતાછ કર્યા વિના ત્રણ દિનથી અધિક સાથે રાખે કે સાથે રાખનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
રિ૧ જેણે ક્લેશ કરીને ઉપશાંત કરેલ નથી, તેનું પ્રાયશ્ચિત્ત રેલ નથી. તેને કોઈ પૂછીને પૂછળ્યા વિના જે સાધુ તેની સાથે ત્રણ દિવસથી અધિક આહાર રે કે ક્રનારને અનુમોદે.
કિરર થી ર૫] જે સાધુ-સાધ્વી વિપરીત પ્રાયશ્ચિત્ત કહે કે આપે (૧) ઉદ્ઘાતિને અનુદ્ધાતિક હે (૨) અનુદ્ઘાતિન્ને ઉદ્ઘાતિક કહે (3) ઉદ્ઘાતિળે અનધ્રાતિક આપે (૪) અનુદ્ધાતિન્ને ઉદ્ઘાતિક આપે. એ ચારે ક્રનારને અનુમોદે.
દિ૬ થી ૨૯] જે સાધુ (૧) ઉદ્ધાતિક પ્રાયશ્ચિત્ત સેવન (૨) ઉદ્યાતિક પ્રાયશ્ચિત્તનો હેતુ (૩) ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્તનો સં૫ (૪) એ ત્રણે સાંભળીને કે જાણીને તે સાધુ સાથે આહારાદિ વ્યવહાર રાખે કે રાખનારને અનુમોદે.
દિ૩૦ થી ૬૩૩] જે સાધુ (૧) અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત સેવન (૨) અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્તનો હેતુ (૩) અનુદ્ધાતિક પ્રાયશ્ચિતનો સંક્સ (૪) એ ત્રણે સાંભળીને કે જાણીને તે સાધુ સાથે આહારાદિ વ્યવહાર રાખે કે રાખનારને અનુમોદે.
૬િ૩૪ થી ૩] જે સાધુ (૧) ઉદ્ઘતિક કે અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત સેવન (૨) તેનો હેતુ (૩) તેનો સંલ્પ (૪) એ ત્રણે વિશે સાંભળીને કે જાણીને તે સાધુ સાથે આહારાદિ વ્યવહાર રાખે કે રાખનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૬િ૩૮ થી ૪૧] સાધુનો સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં આહાર લાવવાનો અને ખાવાનો સંલ્પ હોય છે. તેમાં (૧) જે સમર્થ ભિક્ષુ સંદેહરહિત આત્મપરિણામોથી (૨) જે સમર્થ ભિક્ષ સંદેહયુક્ત આત્મ પરિણામોથી (૩) જે અસમર્થ ભિક્ષ સંદેહ રહિત આભ પરિણામોથી (૪) જે અસમર્થ ભિક્ષ સંદેહયુક્ત આત્મ પરિણામોથી. (આ ચાર વિલ્પોએ ચાર સૂત્રો છે. આ ચારે સાથે સૂત્રનો સંબંધ
Page #53
--------------------------------------------------------------------------
________________
પહ
નિરીથા છેદસૂત્ર - સૂત્રાનુવાદ આગળ આ રીતે જોડેલ છે.] અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ગ્રહણ કરીને ખાતાખાતા એમ જાણે કે – “સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે' તો તે સમયે જે આહાર મોઢામાં કે હાથમાં લીધેલ હોય કે પાત્રમાં રાખેલ હોય. તેને કાઢીને પરઠવતા એવો તથા મોઢે, હાથ અને પાત્રને પૂર્ણ વિશુદ્ધ તો એવો જિનાજ્ઞા ઉલ્લંઘન કરતો નથી. પણ જે તે શેષ આહારને ખાય છે કે ખાનારનું અનુમોદન રે છે, તે સાધુ-સાધ્વીને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
]િ જે સાધુ-સાધ્વી રાત્રે કે સંધ્યા સમયે પાણીનો કે ભોજનનો ઓડકાર આવે અર્થાત ઉછાળો આવે ત્યારે તેને મોઢામાંથી બહાર કાઢવાને બદલે ગળે ઉતારી જાય કે ગળે ઉતારનારનું અનુમોદન કરે તો ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત.
૬િ૪૩, ૨૪] જે સાધુ-સાધ્વી ગ્લાન સાધુ-સાધ્વીના સમાચાર જાણે પછી (૧) તેની ગવેષણા ન રે કે ગવેષણા ન કરનારને અનુમોદે (૨) તે ગ્લાન તરફ જનારો માર્ગ છોડીને, બીજા માર્ગે અથવા પ્રતિપથે ચાલ્યો જાય કે જનારાની અનુમોદના રે.
૬૪૫, ૬૪) જે સાધુ ગ્લાનની સેવામાં ઉપસ્થિત થઈને (૧) પોતાના લાભથી ગ્લાનનો નિર્વાહ ન થવા ઉપર તેની સમીપે ખેદ પ્રગટ ન કરે કે ન ક્રનાર ને અનુમોદે (૨) તે ગ્લાન યોગ્ય ઓપધ, પથ્ય આદિ ન મળે ત્યારે ગ્લાનને આવીને ન હે કે ન હેનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
૬િ૪થી જે સાધુ-સાધ્વી વર્ષાઋતુમાં ગ્રામનુગ્રામ વિહાર ક્યું કે વિહાર ક્યનારાનું અનુમોદન ક્રે.
દિ૪૮] જે સાધુ-સાધ્વી પર્યુષણ ક્યાં પછી ગ્રામાનુગ્રામ વિહાર ક્યું કે વિહાર કરનારાનું અનુમોદન .
૬િ૪૯, ૬૫o] જે સાધુ-સાધ્વી પર્યાપણામાં પર્યુષણા ન કરે કે ન ક્રનારાને અનુમોદે. અપર્યુષણામાં પર્યપણા રે કે પર્યુષણા નાની અનુમોદના રે, તો ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત્ત આવે. સૂિત્ર સાર એ છે કે નિયત દિવસે સંવત્સરી ન ક્ટ, ન ક્રનારને અનુમોદ]
૬િપ૧] જે સાધુ-સાધ્વી પર્યુષણને દિવસે (સંવત્સરી દિને) ગાયના રોમ જેટલા વાળા રાખે કે રાખનારની અનુમોદના કરે.
પિર) જે સાધુ-સાધ્વી પર્યુષણા (સંવત્સરી દિને) થોડોપણ આહાર રે કે જનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
દિપ૩] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને પર્યુષણા ૫ સંભળાવે કે તેમ ક્રનારને અનુમોદે.
[૫૪] જે સાધુ-સાધ્વી ચાતુર્માસ કાળ આરંભ થઈ ગયા પછી પણ વસ્ત્ર ગ્રહણ રે કે કરનારને અનુમોદે.
ઉwા ઉદ્દેશામાંનો કોઈપણ દોષ સેવે યાવત્ અનુમોદે તો ચાતુર્માસિક પરિહારસ્થાન અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત આવે.
નિશીથ ઉદ્દેશા-૧૦ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂસાનુવાદ પૂર્ણ
Page #54
--------------------------------------------------------------------------
________________
૧૧/૧૫
૫૬
ગો ઉશો-૧૧ • નિશીથસૂત્રના આ ઉદેશોમાં સૂત્ર ૬૫૫ થી ૭૪૬ એટલે કે કુલ ૯૨ સૂત્રો છે. આ સૂત્રોક્ત કોઈપણ દોષનું ત્રિવિધે સેવન વાણી “ચાતુમાંસિક પરિહાસ્થાન અનુદ્ધાતિક અર્થાત બીજા શબ્દોમાં “ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત' આવે.
• અહીં નોંધેલા પ્રત્યેક સૂત્રને અંતે “ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે' આ વાક્ય જોડવું ફરજિયાત છે. અમે માત્ર સૂત્રાનુવાદ લખ્યો છે. પણ અભ્યાસ કે આ “પ્રાયશ્ચિત્ત આવે' વાક્ય સ્વયં જોડી લેવું.
દિપપ થી ૬૫] જે સાધુ-સાધ્વી લોઢાના, તાંબાના, તરવાના, શીશાના, ચાંદીના, સોનાના, રૂપાના, પીતળના, રત્નજડિત લોઢાના, મણિના, કાચના, મોતીના, કાંસાના, શંખના, શીંગડાના, દાંતના, વસ્ત્રના વના, પત્થરના કે ચામડાંના પાત્રો (૧) બનાવે કે બનાવનારને અનુમોદે (૨) રાખે કે રાખનારને અનુમોદે (૩) પરિભોગ રે કે ભોગવનારને અનુમોદે.
પિ૮ થી ૬૬] જે સાધુ-સાધ્વી લોઢાના ચાવતુ ચર્મના (૧) બંધન બનાવે કે બનાવનારને અનુમોદે (૨) રાખે કે રાખનારને અનુમોદે (3) પરિભોગ કરે કે પરિભોગ ક્રનારને અનુમોદે.
દિલ] જે સાધુ-સાધ્વી અડધા યોજનાથી આગળ પાત્રાને માટે જાય કે જનારની અનુમોદના રે.
દિ જે સાધુ-સાધ્વી વિષ્નવાળા માર્ગને કારણે અડધા યોજનાની મર્યાદાની બહારથી સામેથી લાવીને આપેલ પાત્ર ગ્રહણ રે કે ગ્રહણ જનારની અનુમોદના કરે. દિ૬] જે સાધુ-સાધ્વી ધર્મની નિંદા કરે કે નિંદાને અનુમોદે. દિ] જે સાધુ અધર્મની પ્રશંસા ક્યું કે પ્રશંસને અનુમોદે. દિ૬૫ થી ૧] જે સાધુ-સાધ્વી (૧) અન્યતીર્થિક કે ગૃહસ્થના પણ એક કે અનેક વખત પ્રમાર્જન ક્રે કે ક્રનારને અનુમોદે.
આ સૂત્રથી લઈને છેક (૫૩)મું સૂત્ર આવશે.
જે સાધુ-સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં વિચરણ કરતાં અન્યતીર્થિક કે ગૃહસ્થના મસ્તક્ન આવરણ ક્રે ક્રનારને અનુમોદે.
• અહીં કુપ૩ સૂત્રો છે. આ સુરો પૂર્વે ઉકે-૩ માં સુશ.
૩િ૩ થી ૧૮૫માં આવ્યા ત્યાં સાધુ-સાળી દોષ “રવી રે” તેમ કહેલ પછી ઉદ્દેશ-૪માં સૂ૫૦ થી ૩૦૨નાક્રમમાં આવ્યા ત્યાં સાધુ આ દૌરનું પરસ્પર સેવન % તેમ કહ્યું
– પછી ઉદ્દેશ૬ માં સૂત્ર ૪૧૬ થી ૮ ના ક્રમમાં આવ્યા ત્યાં સાધુ યા ઘરનું સેવન મનની ઈચ્છાથી જે તેમ કહી
- પછી ઈ-૭માં સૂત્ર ૪૮૩ થી ૫૩૫ ના રમમાં આવ્યા ત્યાં સાધુ દોષનું સેવન મગુનાની ઈચ્છાથી પરસ્પર રે તેમ ન્હ
1 – આ શા-ન૧ માં સુ૬પ રી ના મમાં આવ્યા. અહીં જ પ૩ દોરનું સેવન અતીર્થિક કે ગૃહરાને આપશ્રીને ધે તેમ કહ્યું,
૮િ, ૧] જે સાધુ-સાધ્વી પોતાને બીવડાવે કે બીવડાવનારને અનુમોદ...
Page #55
--------------------------------------------------------------------------
________________
૫૪
નિશીશાદરા સુરાનુવાદ બીજાને બીવડાવે કે બીવડાવનારને અનુમોદે.
[૨૦, ૨૧] જે સાધુ-સાધ્વી (૧) પોતાને (૨) બીજાને – વિસ્મિત ફ્લે કે વિસ્મિત કરનારની અનુમોદના ક્રે.
[૨૨, ૨૩] જે સાધુ-સાધ્વી (૧) પોતાને (૨) બીજાને – વિપરીત બનાવે કે બનાવનારની અનુમોદના રે.
કિ૨૪] જે સાધુ-સાધ્વી જિનપ્રણિત વસ્તુથી વિપરીત અન્ય ધર્મની પ્રશંસા ક્યું કે પ્રશંસા ક્રનારને અનુમોદે.
[૫] બે રાજ્યોનો પરસ્પર વિરોધ હોય, પરસ્પર રાજ્યમાં ગમનાગમન નિષેધ હોય, ત્યાં સાધુ-સાધ્વી વારંવાર ગમન આગમન કે ગમનાગમન કરે તો પ્રાયશ્ચિત્ત,
રિ૬, ૦] જે સાધુ-સાધ્વી (૧) દિવસના ભોજન નારની નિંદા કરે કે નિંદા ક્રનારને અનુમોદે (૨) સાત્રિ ભોજનની પ્રશંસા કરે કે પ્રશંસા ક્રનારની અનુમોદના રે.
શિ૮, ૨૯] જે સાધુ-સાધ્વી દિવસના અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ રીને (૧) રાત્રિના રાખીને બીજે દિવસે-દિવસમાં ખાય કે ખાનારની અનુમોદના રે (૨) સત્રિના ખાય કે રાત્રે ખાનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત આવે.
૩િ૦, ૩૧] જે સાધુ-સાધ્વી રાત્રિમાં અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ ગ્રહણ કરીને (૧) દિવસના ખાય કે ખાનારની અનુમોદના કરે (૨) સગિના ખાય કે રાત્રે ખાનારની અનુમોદના રે.
૩િર) જે સાધુ-સાધ્વી આગાઢ કારણ સિવાય અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ સગિના રાખે કે રાખનારને અનુમોદે.
૩િ] જે સાધુ-સાધ્વી અનાગાઢ #રણે રાત્રિમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમને ત્વચાપ્રમાણ, ભૂમિ પ્રમાણ, બિંદુ પ્રમાણ, આહાર પણ રે કે ક્રનારાને અનુમોદે.
૩િ૪] જે સાધુ-સાધ્વી જ્યાં ભોજન પહેલાં માંસ કે મચ્છી અપાતી હોય, બીજ ભોજન અપાતું હોય, જ્યાં માંસ કે મચ્છી પાવાતા હોય તે રસ્થાન, ભોજનગૃહમાંથી જે લેવાતું હોય કે બીજે લઈ જવાનું હોય, વિવાહ આદિ માટે જે ભોજન તૈયાર થતું હોય, મૃત ભોજન કે તેવા પ્રકારનું અન્ય ભોજન એક થી બીજે સ્થળે લઈ જવાતું જોઈને
ઉક્ત ભોજનની ઈચ્છાથી કે તૃષાથી અર્થાતુ ભોજનની અભિલાષાથી તે રાત્રિએ અન્યત્ર નિવાસ રે એટલે શય્યાતરને બદલે બીજે સ્થાને રાત્રિ પસાર ક્રે કે ક્રનારનાને અનુમોદે.
૩િ૫] જે સાધુ-સાધ્વી નૈવેધપિંડ ખાય કે ખાનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
[૩૬,૩૭] જે સાધુ-સાધ્વી (૧) સ્વચ્છંદાચારીની પ્રશંસા કરે કે પ્રશંસા ક્રનારને અનુમોદે (૨) સ્વછંદાચારીને વાંદે કે વાંદનારની અનુમોદના રે.
Page #56
--------------------------------------------------------------------------
________________
૧૧/૭૩૮
[૩૩૮, ૭૩૯] જે સાધુ-સાધ્વી જાણીતા-સ્વજનાદિ, અજાણ્યા સ્વજન સિવાયના સેવા અયોગ્ય ઉપાસક કે અનુપાસક ને (૧) પ્રવજ્યાદીક્ષા આપે કે દીક્ષા આપનારને અનુમોદે (૨) તેમના ઉપસ્થાપિત કરે કે ઉપસ્થિપિત કરનારને અનુમોદે.
[૪૦] જે સાધુ-સાધ્વી અયોગ્ય (અસમર્થ) પાસે વૈયાવચ્ચ સેવા કરાવે કે કરાવનારની અનુમોદના કરે.
[૭૪૧, ૪૨] જે સોલક સાધુ (૧) સચેલક સાધ્વીની સાથે રહે કે સ્થવીર કલ્પી અન્ય સામાચારીવાળા કે જિનક્ક્ષી સાથે રહે ઈત્યાદિ (૨) અયેલક સાધ્વી સાથે રહે કે જિનલ્પી સ્થવીરક્બી સાથે રહે. બંને સૂત્રોમાં આ રીતે રહેનારની અનુમોદના રે તેને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત.
[૭૪૩, ૪૪] જે અચેલક સાધુ છે તે (૧) સચેલક સાધ્વી સાથે કે જિની સ્થવીરક્બી સાથે રહે (૨) અચેલક સાધ્વી સાથે કે અન્ય અચેલક કલ્પી સાથે રહે તેમ રહેનારને અનુમોદે.
[૪૫] જે સાધુ-સાધ્વી રાત્રે રાખેલ પીપર, પીપર ચૂર્ણ, સુંઠ, સુંઠચૂર્ણ, ખારી માટી, મીઠું, સિંધાલુ આદિનો આહાર કરે કે આહાર કરનારને અનુમોદે.
[૪૬] જે સાધુ-સાધ્વી ગિરિપતન, મરુત્પતન, ભૃગુ પતન, વૃક્ષપતન થી મરણ કે પર્વત, મરુત, ભૃગુ, વૃક્ષથી કુદીને મરણ, જળ કે અગ્નિમાં પ્રવેશીને મરવું, જળ કે અગ્નિમાં કૂદીને મરવું, વિષ ભક્ષણથી મરવું, શસ્રોત્પાટનથી મરણ, વલય-વશાર્ત, તદ્ભવ અંતઃશલ્ય કે વેહાયસ મરણથી મરવું, ગૃહ્યપૃષ્ઠ મરણે મરવુ અથવા આવા પ્રકારના અન્ય કોઈ બાળ મરણથી મરવાને પ્રશંગે કે તેવી પ્રશંસા કરનારને અનુમોદે.
ઉપરોક્ત સૂત્રમાં હેલાં કોઈપણ દોષને સેવે યાવત્ સેવનારની અનુમોદના કરે તેને ‘ચાતુર્માસિક અનુદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત' અર્થાત્ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે.
નિશીથસૂત્ર-ઉદ્દેશા-૧૧ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂત્રાનુવાદ પૂર્ણ
૫
Page #57
--------------------------------------------------------------------------
________________
૫૬
નિશીથાણેદસૂર • સૂત્રાનુવાદ કા ઉશો-૧ર • આ ઉદ્દેશામાં સૂબ-૭૪૭ થી ૭૮૮ એટલે કે કુલ-૪૨ સૂત્રો છે. એમાંના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન નારને ચાતુર્માસિક પરિહાસ્થાન ઉદ્ધાતિક અર્થત લધુ ચમાસી પ્રાયશ્ચિત્ત કહે છે.
• ઉદ્દેશા-૧માં જણાવ્યા મુજબ પ્રત્યેક સૂત્રને અંતે પ્રાયશ્ચિત્ત આવે, તેમ કહે છે. તે રીતે અહીં પણ પ્રત્યેક સૂત્રને અંતે “લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે' એ વાક્ય જોડી દેવું.
[૪] જે સાધુ-સાધ્વી કરુણાભાવથી કોઈ કસપ્રાણીને તૃણપાશથી, મુંજપાશથી, કાષ્ઠપાશથી, ચર્મપાશથી, વેગપાશથી, જૂપાશથી કે સૂત્રપાશથી બાંધે કે બાંધનારને અનુમોદે.
[૪૮] જે સાધુ-સાધ્વી કરૂણા ભાવથી કોઈ બસ પ્રાણીને તૃણપાશ યાવતું ચર્મપાશબદ્ધ હોય તો તેને મુક્ત ક્ટ કે ક્રાવનારને અનુમોદે.
[૪૯] જે સાધુ-સાધ્વી વારંવાર પ્રત્યાખ્યાન ભંગ ક્ટ કે ભંગ ક્રનારની અનુમોદના .
[૫૦] જે સાધુ-સાધ્વી પ્રત્યેક કાર્ય મિશ્રિત આહાર રે કે આહાર રનારને અનુમોદે.
[૫૧] જે સાધુ-સાધ્વી રોમયુક્ત ચામડાનો ઉપયોગ કરે કે નારનું અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
[૫] જે.સાધુ-સાધ્વી ગૃહસ્થના વસ્ત્રથી ઢાંક્લ ઘાસની, પરાલની, છાણની, નેતરની કે લાડાંની પીઠ ઉપર બેસે બેસનારની અનુમોદના રે,
[૫૩] જે સાધુ-સાધ્વીની કેિ સાધ્વી, સાધુની સંઘાટિકા-ઓઢવાનો પડો અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે સીવડાવે કે સીવડાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
[૫૪] જે સાધુ-સાધ્વી પૃથ્વી, અપુ, અગ્નિ, વાયુ, વનસ્પતિમયની અલ્પમાત્રામાં પણ હિંસા રે કે ક્રનારનું અનુમોદન રે તો લઘુ ચોમાસી પ્રાયશ્ચિત્ત.
[૫૫] જે સાધુ-સચિત્ત વૃક્ષે ચડે કે ચડનારને અનુમોદે. [૫૬] જે સાધુ-સાધ્વી ગૃહસ્થના પાત્રમાં આહાર રે કે આહાર ક્રનારની અનુમોદના રે.
કિપ૭] જે સાધુ-સાધ્વી ગૃહસ્થના વસ્ત્ર પહેરે કે પહેરનારની અનુમોદના ક્યું તો પ્રાયશ્ચિત્ત.
[૫૮] જે સાધુ-સાધી ગૃહસ્થની નિપધા-આસનાદિ પર બેસે કે બેસનારની અનુમોદના રે.
૫િ૯] જે સાધુ-સાધ્વી ગૃહસ્થની ચિત્સિા રે અથવા ક્રાવનાની અનુમોદના રે.
[5] જે સાધુ-સાધ્વી પૂર્વ કર્મદોષથી યુક્ત હાથથી, માટીના વાસણથી, ઋછીથી, ધાતુના વાસણથી અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ ગ્રહણ કે ગ્રહણ
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૨/૭૬૦
નારને અનુમોદે.
[૭૬૧] જે સાધુ-સાધ્વી ગૃહસ્થ કે અન્યતીર્થિના સચિત્ત પાણીથી યુક્ત ભીના હાથથી યાવત્ ધાતુના વાસણથી અશનાદિ ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે, [૬૨ થી ૩૪] જે સાધુ-સાધ્વી યક્ષુદર્શન અર્થાત્ જોવાની અભિલાષાથી નીચે મુજબના દર્શનીય સ્થળો જોવાને જાય કે જનારની અનુમોદના કરે.
[૬૨] કાષ્ઠર્મ, ચિત્રર્મ, પુસ્તક ર્મ, દંત ર્મ, મણિ ર્મ, પત્થરર્મ, ગ્રથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ માળાદિ બનાવવાના સ્થળ, પત્રછેધ કે વિવિધ ર્મોના સ્થળ.
[૭૩] કિલ્લા, ખાઈ, ઉત્પલ, પલ્લલ, ઉજઝર, નિર્ઝર, વાવ, પુષ્કરિણી, દીધિકા, ગુંજાલિકા, સરોવર, સરપંક્તિ કે સરસરપંક્તિ [બીજી પ્રતમાં થોડા પાઠ ભેદ છે.] [૬૪] ક્ચ્છ, ગહન, નૂમ, વન, વનવિદુર્ગ, પર્વતો, પર્વત વિદુર્ગ. [બીજી પ્રતમાં થોડા પાઠ ભેદ છે.]
[૭૬૫] ગામ, નગર, ખેડ, ક્બટ, મંડલી, દ્રોણમુખ, પટ્ટણ, આર, સંબાહ, સન્નિવેશ.
ન
[૭૬૬] ગ્રામ મહોત્સવ ચાવત્ સન્નિવૈશ મહોત્સવ.
[૬૭] ગ્રામઘાત યાવત્ સન્નિવેશ ઘાત.
[૭૬૮] ગ્રામ માર્ગ યાવત્ સન્નિવેશ માર્ગ.
[૬૯] અશ્વ, હાથી, ઊંટ, વૃષભ, મહિષ, સુર આદિને શિક્ષિત કરવાના સ્થાન. [બીજી પ્રતમાં પાઠ ભેદ છે.]
[૭૦] અશ્વયુદ્ધ યાવત્ શૂયુદ્ધ.
[૭૧] વિવાહ મંડપ, ગજયૂથ સ્થળ, વધસ્થાનાદિ.
[૭૨] અભિષેક સ્થાન, સભા સ્થાન, માનોન્માન સ્થાન, મહાન શબ્દ તા વગાડાઈ રહેલા વાઘ, નૃત્ય, ગીત, વાજિંત્ર, તંત્રી, તાલ, ત્રુટિત આદિને કુશળ
વગાડનારથી વગાડાતા સ્થાનો.
[૭૩] ડિંબ, ડમર, ખાર, વૈર, મહાયુદ્ધ, મહાસંગ્રામ, ક્લહ, બોલ, ઈત્યાદિ ક્લહ સ્થાનો.
[૪] અનેક પ્રકારના મહોત્સવોમાં જ્યાં અનેક સ્ત્રી, પુરુષ, સ્થવિર, યુવાન, આદિ સામાન્ય વેશમાં કે વસ્ત્રાભૂષણથી સુસજ્જિત થઈ ગાતા, વગાડતા, નાચતા, હસતા, કીડા કરતા, મોહિત કરતા, વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, આહાર રતાં હોય કે પરિભાગ કરતા હોય.
ઉક્ત-૧૩ સૂત્રોમાં જણાવેલ સ્થાન જોવા જનારા કે જનારની અનુમોદના નારને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે.
[૩૫] જે સાધુ-સાધ્વી ઈહલૌક્કિ કે પારલૌ,િ પૂર્વે જોયેલા કે ન જોયેલા, સાંભળેલા કે ન સાંભળેલા, જાણેલા કે ન જાણેલા એવા રૂપોને વિશે આસક્ત થાય. રાગવાળા થાય, વૃદ્ધિવાળા થાય. અતિ રક્ત બને. આસક્તાદિ થનારને અનુમોદે,
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૮
નિશીથા છેદણ - સુણાનુવાદ [999] જે સાધુ-સાધ્વી પહેલાં પ્રહરમાં ગ્રહણ રેલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ યોથા પ્રહર સુધી રાખે-રાખનારને અનુમોદે.
[૭૭] જે સાધુ-સાધ્વી બે કોશની મર્યાદાથી આગળ આશન, પાન, ખાદિમ, સ્વાદિમ લઈ જાય, લઈ જનારને અનુમોદ
૮િ, ૭૯] જે સાધુ-સાધ્વી દિવસના ગોબર ગ્રહણ કરીને (૧) બીજે દિવસે (૨) સાત્રિના શરીરના વ્રણ-ઘાવ ઉપર આલેપન, વિલેપન રે કે નારની અનુમોદના રે.
૮િ૦, ૮૧] જે સાધુ-સાધ્વી સગિના ગ્રહણ કરેલ ગોબરથી (૧) દિવસના (૨) સાત્રિમાં શરીરના વ્રણ-ઘાવ ઉપર આલેપન વિલેપન કરે કે રનારની અનુમોદના કે.
૮િ૨, ૮] જે સાધુ-સાધ્વી દિવસના વિલેપન પદાર્થ ગ્રહણ ક્રીને (૧) બીજે દિવસે, (૨) સત્રિમાં શરીરના વ્રણ-ઘાવ ઉપર આલેપન-વિલેપન ક્ટ કે ક્રનારાને અનુમોદે.
[૮૪, ૮૫ જે સાધુ-સાધ્વી રાત્રિમાં વિલેપન પદાર્થ ગ્રહણ કરી (૧) પત્રિમાં, (૨) દિવસમાં શરીરના વ્રણ-ઘાવ ઉપર આલેપન-વિલેપન કે ક્રનારને અનુમોદે.
[૪૬] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાની ઉપાધિ વહન ક્રાવે કે વહન ક્રનારાને અનુમોદે.
૮િથી જે સાધુ-સાધ્વી ભારવહન ક્રાવવાના નિમિત્તે તેમને અશનાદિ આપે કે આપનારને અનુમોદે.
૮િ૮] જે સાધુ-સાધ્વી ગંગા, જમુના, સરયુ, ઐરાવતી, મહી, આ પાંચ મહાનદી કહેવાઈ-ગણાવાઈ કે પ્રસિદ્ધ છે, તેને એક માસમાં બે કે ત્રણ વખત ઉતરીને કે તરીને પાર ક્યું કે પાર ક્રનારને અનુમોદે.
નિશીથ સ-ઉદેશા-૧૨ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂરાનુવાદ પૂર્ણ
Page #60
--------------------------------------------------------------------------
________________
૧૩૮૯
UG
તો ઉદેશો-૧૩ માં • નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર-૭૮૯ થી ૮૬ર એટલે કે કુલ-૭૪ સૂબો છે, તેમાં જણાવેલા કોઈ દોષનું ત્રિવિધ સેવન કરનારને ‘યાતુમતિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત આવે, જેને “લઘુ ચૌમાસી' પ્રાયશ્ચિત્ત ધે છે.
• અહીં નોંધાયેલ બધાંજ સૂગોને અંતે ‘લઘુ ચમાસી પ્રાયશ્ચિત આવે તે વાક્ય ઉમેરવું. [૮૯ થી ૦૫] જે સાધુ-સાધવી અહીં કહેલા સાત સ્થાને ઉભા રહે, સુવે કે બેસે અથવા તેમ મનારને અનુમોદે :૮િ૯] સચિત્ત પૃથ્વીની નીક્ટની ભૂમિ ઉપ[૨૦] સચિત્ત જળથી સ્નિગ્ધ ભૂમિ ઉપ[૧] સચિત્ત રજયુક્ત ભૂમિ ઉપર[૨] સચિત્ત માટી યુક્ત ભૂમિ ઉપજિ: સચિત્ત પૃથ્વીની ઉપ[૧૪] સચિત્ત શિલાખંડ કે પત્થર ઉપ[કલ્પ] સચિત્ત શિલાખંડ કે પત્થર ઉપ
[૯] જે સાધુ-સાધ્વી ધુણા આદિ લાગેલ જીવયુક્ત કઠ ઉપર તથા ઈંડા થાવત્ ોળીયાના જાળાથી યુક્ત સ્થાને ઉભા રહે, સુવે કે બેસે અથવા તેમ ક્રનારને અનુમોદે.
[૯] જે સાધુ-સાધ્વી સ્તંભ, દેહલી, ઉખલ કે સ્નાન ક્રવાની ચોક્કી આદિ જે સ્થિર ન હોય, સારી રીતે રાખેલ ન હોય નિષ્કાન હોય, ચલાયમાન્ય હોય. તેના ઉપર ઊભો રહે, બેસે કે તેમ ક્રનારને અનુમોદે.
૯િ૮] જે સાધુ-સાધ્વી સોપાન, ભીંત, શિલા કે પત્થર, શિલાખેડાદિ ઉંચા સ્થાન, કે જે સ્થિર ન હોય યાવત્ ચલિત હોય તેના ઉપર ઊભો રહે, સુવે, બેસે કે તેમ ક્રનારને અનુમોદે.
]િ જે સાધુ-સાધ્વી સ્કંધ, ફલક, મંચ, મંડપ, માળો, પ્રસાદ, હવેલીનું શિખર ઈત્યાદિ ઉંચા સ્થાન કે જે અસ્થિર ચાવતું ચલાયમાન હોય, તેના ઉપર ઊભો રહે, સુવે કે બેસે અથવા તેમ કરનારને અનુમોદે.
[૮૦૦] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને શિલ્પ, શ્લોક, પાસા, મંક્રી, વ્યગ્રહ, નવ્યકળાદિ શીખવે કે શીખવનારને અનુમોદે.
૮િ૦૧ થી ૮૦] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને (૧) સરોષ વચન કહે (૨) ઠોર વચન હે (3) સરોષ ઠોર વચન ધે (૪) કોઈપણ પ્રકારે અતિ આશાતના કરે અથવા આ ચારે સેવનાની અનુમોદના રે.
[૮૦૫ થી ૮૧૪] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિકો કે ગૃહસ્થો સાથે નીચે જણાવેલા કાર્ય કરે કે તેવા કાર્ય નારને અનુમોદે -- [૮૫] દ્વૈતુક કર્મ ક્રે– [૮૦૬] ભૂતિ ર્મ –
Page #61
--------------------------------------------------------------------------
________________
નિશીથાકેદા - સુણાનુવાદ [૮] કૌતુક પ્રશ્નો – [૮૦૮] કૌતુક પ્રશ્નોના ઉત્તર આપે[૮૦૯] ભૂતકાળ સંબંધી નિમિત્તનું કથન રે[૮૧૦] શરીરના લક્ષણોને ફળ - [૧૧] સ્વપ્રના ફળનું ક્યન ક્રે૮િ૧ર વિધાનો પ્રયોગ ક્રે[૧૩] મંત્રનો પ્રયોગ - [૮૧૪] યોગ-તંત્ર પ્રયોગ રે
[૮૫] જે સાધુ-સાધ્વી માર્ગ ભૂલેલા, દિશામૂઢ થયેલ કે વિપરીત દિશામાં ગયેલ અન્યતીર્થિક કે ગૃહસ્થોને માર્ગ બતાવે કે માર્ગ સંધિ બતાવે અથવા માર્ગથી સંધિ બતાવે કે સંધિથી માર્ગ બતાવે અથવા બતાવનારને અનુમોદે.
[૮૧૬, ૮૧] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિો કે ગૃહસ્થોને (૧) ધાતુ દેખાડે (૨) નિધિ દેખાડે કે તે દેખાડનારને અનુમોદ
[૮૧૮ થી ૮ર૫] જે સાધુ-સાધ્વી આ આઠ વસ્તુમાં પોતાનું પ્રતિબિંબ જુએ અથવા જોનારાની અનુમોદના રે :
(૧) પાત્રમાં (૨) દર્પણમાં (૩) તલવારમાં (૪) મણીમાં (૫) કુંડાદિના પાણીમાં (૬) તેલમાં (૭) ગોળમાં (૮) ચરબીમાં
• આ સૂત્રના ભાગ-૪૩૧૮ માં આપેલ માથામાં બાર વસ્તુમાં પોતાનું પ્રતિબિંબ જુએ તેમ કહેલ છે, તે મુજબ બાર સૂત્રો અહીં થાય.
[૮] જે સાધુ વમન કરે કે ક્રનારને અનુમોદે [૮] જે સાધુ વિરેચન રે કે ક્રનારને અનુમોદે [૨૮] જે સાધુ વમન-વિરેચન કે ક્રનારને અનુમોદે
[૨૯] જે સાધુ રોગ ન હોવા છતાં પણ ઉપચાર ક્ટ કે ઉપચાર ક્રાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૩િ૦, ૮૩૧] જે સાધુ-સાધ્વી પાર્થસ્થાને (૧) વંદન રે (૨) પ્રશંસે કે વાંદનાર, પ્રશંસનારની અનુમોદના રે.
૮િ૩૨, ૮૩૩] જે સાધુ-સાધ્વી અવસન્ના ને (૧) વંદન કરે (૨) પ્રશંસે કે વાંદનાર, પ્રશંસનારની અનુમોદના રે.
[૮૩૪, ૮૩૫) જે સાધુ-સાધ્વી કુશીલને (૧) વંદન ૐ (૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના કરે.
[૮૩૬, ૮૩] જે સાધુ-સાધ્વી નિત્યક નિત્ય પિંડ ખાનાર)ને (૧) વાંદે (૨) પ્રશંસ કે વાંદનાર-પ્રશંસનારની અનુમોદના રે.
[૮૩૮, ૮૩૯] જે સાધુ-સાધ્વી સંસક્ત ચાસ્ત્રિ વિરાધકjને (૧) વંદે (૨) પ્રશંસે કે વાંદનાર-પ્રશંસનારની અનુમોદના કરે.
[૮૪૦, ૮૪૧] જે સાધુ-સાધ્વી કથિક [અશનાદિ માટે ક્યા ક્યું તેને (૧) વાંદે
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૩૮૪૧ (૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના ક્રે.
[૮૪૨, ૮૪૩] જે સાધુ-સાધ્વી નૃત્યાદિ જોનારને (૧) વંદન કરે (૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના રે.
[૮, ૮૪૫) જે સાધુ-સાધ્વી મમત્વ રાખનારને (૧) વંદન રે (૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના રે.
[૮૪૬, ૮૪] જે સાધુ-સાધ્વી અસંયતોના આરંભ-કાર્યના નિર્દેશન કરનારને (૧) વાંદે (૨) પ્રશંસે કે બંનેની અનુમોદના રે,
[૮૪૮ થી ૮) જે સાધુ-સાધ્વી અહીં દર્શાવેલા પંદર ભેદોમાંના કોઈ પિંડ આહારને ભોગવે કે ભોગવનારને અનુમોદે :
(૧) ધાત્રિપિંડ – બાળકને રમાડી ગૌચરી મેળવે. (૨) દૂતિપિંડ - સંદેશાની આપ-લે કરી ગૌચરી મેળવે. (3) નિમિત્તપિંડ – શુભાશુભ ક્વન કરી ગૌચરી મેળવે. (૪) આજીવક પિંડ – જાતિ, કળા પ્રશંસાથી નિર્વાહ ક્રે. (૫) વનપક પીંડ – દીનતા પૂર્વક યાયે. (૬) ક્રોધ (૭) માન (૮) માયા (૯) લોભપિંડ (૧૦) વિધાપિંડ – સ્ત્રી દેવતાધિષ્ઠિત સાધનાથી. (૧૧) મંત્રપિંડ – પુરુષ દેવતાધિષ્ઠિત સાધનાથી. (૧૨) ચિકિત્સાપિંડ – રોગાદિ માટે ઓષધ આપીને. (૧૩) ચૂર્ણપિંડ – અનેક વસ્તુ મિશ્રિત ચૂર્ણ આપીને. (૧૪) યોગપિંડ – વશીક્રણાદિ પ્રયોગથી. (૧૫) અંતર્ધ્વનિ પિંડ – અદટ રહી ગ્રહણ કરેલ આહાર.
- એ પ્રમાણે આ ઉદેશમાં જણાવેલા કોઈપણ દોષને સેવે ચાવતુ સેવનાસ્તે અનુમોદે તો ચાતુમાસિક પરિહારસ્થાન અતિ લઘુ ચીમાસી પ્રાયશ્ચિત્ત આવે.
નિશીથવા-ઉદેશા-૧૩ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂત્રાનુવાદ પૂર્ણ
Page #63
--------------------------------------------------------------------------
________________
નિશીથછેદસૂત્ર - સૂત્રાનુવાદ
ઉદ્દેશો-૧૪
·
નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર-૮૬૩ થી ૯૦૪ એટલે કે કુલ-૪૧ સૂત્રો છે, તેમાં કહ્યા મુજબના કોઈપણ દોષનું સેવન કરનારને ‘ચાતુર્માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત આવે, જેને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પણ કહે છે.
૬૨
• પ્રત્યેક સૂત્રને અંતે આ ‘લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે' એ વાક્ય જોડી દેવું. [૬૩] જે સાધુ-સાધ્વી પાત્ર ખરીદે, ખરીદાવે, ખરીદીને લાવેલું કોઈ આપે તે લે કે લેનારને અનુમોદે.
[૮૬૪] જે સાધુ-સાધ્વી પાત્ર ઉધાર લે, ઉધાર લેવડાવે, ઉધાર લાવેલું કોઈ આપે તે લે કે લેનારને અનુમોદે.
[૮૬૫] જે સાધુ-સાધ્વી ગૃહસ્થ અન્ય પાત્ર સાથે બદલે, બદલાવડાવે, બદલેલ કોઈ આપે તે લે, લેનારને અનુમોદે.
[૬૬] જે સાધુ-સાધ્વી છીનવેલું, અનિસૃષ્ટ, અભ્યાહતપાત્ર કોઈ આપે તો લે, લેનારની અનુમોદના કરે.
[૮૬૭] જે સાધુ-સાધ્વી ગણીના નિમિત્તે અધિક પાત્ર લઈ ગણીને પૂછ્યા વિના કે નિમંત્ર્યા વિના બીજાને આપે કે અનુમોદે.
[૬૮] જે સાધુ બાળ સાધુ-સાધ્વી માટે કે વૃદ્ધ સાધુ-સાધ્વી જેના હાથ, પગ, કાન, નાક, હોઠ છેદાયા નથી. અશક્ત છે, તેને અતિરિક્ત પાત્ર રાખવા અનુરૂપ દે કે દેનારને અનુમોદે.
[૮૬૯] જે સાધુ ઉપરોક્ત બાળઆદિમાં જેના હાથ-પગ ચાહિ છેદાયા છે. તેવા અશક્તને વધુ પાત્ર રાખવા અનુજ્ઞાન આપે કે ન આપનારને અનુમોદે.
[૮૦] જે સાધુ-સાધ્વી ખંડિત, અસ્થિર, અધેવ, અધારણીય પાત્રને ધારણ કરે કે ધારણ કરનારને અનુમોદે.
[૮૭૧] જે સાધુ-સાધ્વી અખંડિત સ્થિર, ધ્રુવ, ધારણીય પાત્રને ધારણ ન કરે કે ધારણ ન કરનારને અનુમોદે.
[૮૭૨, ૮૭૩] જે સાધુ-સાધ્વી સારા વર્ણવાળા પાત્રને વિવર્ણ કરે કે નારને અનુમોદે અથવા વિવર્ણ પાત્રને સારા વર્ણવાળા કરે કે નારને અનુમોદે.
[૮૪ થી ૮૭૭] જે સાધુ-સાધ્વી મને નવું પાત્ર મળતું નથી' એવું વિચારી ઘણાં દિવસ સુધી અહીં હેલાં ચાર દોષ સેવે કે સેવનારની અનુમોદના કરે :[૮] પાત્રને થોડાં કે ઘણાં સચિત્ત શીત કે ઉષ્ણ પાણી વડે એક્વાર કે વારંવાર ધ્રુવે.
[૮૫] પાત્રને સાથે રાખેલા અચિત્ત શીત કે ઉષ્ણ પાણી વડે એક્વાર કે વારંવાર ધ્રુવે.
[૮૭૬] પાત્રને થોડાં કે ઘણાં લોધ્ર, ક્ચ્છ, ચૂર્ણ કે વર્ણ વડે એક્વાર કે વારંવાર લેપ કરે.
[૮૭૭] રાત્રે રાખેલા લોધ્રાદિથી એક કે અનેક્વાર લેપ રે.
.
Page #64
--------------------------------------------------------------------------
________________
૧૪/૮૮
૨૩. [૮૭૮ થી ૮૮૧] જે સાધુ-સાધ્વી “મને દુર્ગન્ધવાળું પાત્ર મળેલ છે' એમ વિચારી ઘણાં દિવસ સુધી આ ચાર દોષ સેવે -
[૮૭૮] પાત્રને થોડાં કે ઘણાં સચિત્ત શીત કે ઉષ્ણ જળથી એક કે અનેક્વાર ધુવે કે ધોનારને અનુમોદે.
[૯] સાથે રાખેલા અચિતશીત કે ઉષ્ણ જળથી એક કે અનેક્વાર પાત્રને ધુવે કે ધોનારને અનુમોદે.
[૮] પાત્રને થોડાં કે ઘણાં લોધ્રાદિથી એક કે અનેક્વાર પાત્રને ધુવે કે ધોનારને અનુમોદે.
[૮૮૧) રાત્રે રાખેલા લોધાદિથી એક કે અનેક્વાર લેપ રે.
૮િ૮૨ થી ૮૨] જે સાધુ-સાધ્વી નીચે ધેલા ૧૧ સ્થાનોમાં પાત્રને સુકાવે કે પાત્ર સુકાવનારને અનુમોદેતો પ્રાયશ્ચિત્ત.
૮િ૮ સચિત્ત પૃથ્વીની નીક્ટ અચિત્ત પૃથ્વી ઉપર. ૮િ૮૩ સચિત્ત જળથી સ્નિગ્ધ પૃથ્વી ઉપર, [૮] સચિત્ત રજથી યુક્ત પૃથ્વી ઉપર. [૮૮૫] સચિત્ત માટી વિખેરાવેલ પૃથ્વી ઉપર. ૮િ૮૬) સચિત્ત પૃથ્વી ઉપર સીધાજ. [૮૮૭] સચિત્ત શિલા ઉપર. ૮િ૮૮] સચિત્ત શિલાખંડ આદિ ઉપર. [૮૮૯] ધૂણા કે ઉધઈ આદિ જીવયુક્ત કાષ્ઠ ઉપર તથા ઈંડાવાળા સ્થાને યાવત ક્રોડીયાના જાળા યુક્ત સ્થાને.
[૮] સ્તંભ, દેહલી, ઉખલ કે સ્નાન ક્રવાની ચોક્કી ઉપર અથવા બીજા આવા આકાશીય ઉંચા સ્થાને કે જે સારી રીતે બાંધેલ ન હોય યાવત્ અલાયમાન હોય ત્યાં
[૧] માટીની દિવાલ ઉપર, ઈંટની દિવાલ ઉપર, શિલા કે શિલાખંડાદિ ઉપર અથવા બીજા આવા આકાશીય ઉંચા સ્થાને જે સારી રીતે બાંધેલ ન હોય યાવત ચલાયમાન હોય ત્યાં–
૮િ૨] સ્કંધ ઉપર ચાવતું મહેલની છત ઉપર અથવા બીજા પણ આવા આકાશીય ઉંચા સ્થાને. જે સારી રીતે બાંધેલ નથી યાવત ચલાયમાન છે. તે સ્થાને.
[૮૯૩ થી ૮૯૮] જે સાધુ-સાધ્વી પાત્રમાં પડેલ આ છ પ્રકારના જીવોને માટે, ક્ટાવનારને અનુમોદનો પ્રાયશ્ચિત્ત :
(૧) સચિત્ત પૃથ્વીકાયને (૨) સચિત્ત અકાયને (૩) સચિત્ત તેઉકાયને (૪) સચિત્ત કંદ, મૂલ, પત્ર, પુષ્પ, ફળને (૫) સચિત્ત ઔષધિ-વનસ્પતિને (૬) સચિત્ત ત્રસપ્રાણીને આ છ માંની કોઈ વસ્તુ કાઢી-ક્ટાવીને આપે કે અનુમોદે.
૮િ૯] જે સાધુ-સાધ્વી પાત્ર ઉપર કોરણી કરે, કરણી ક્રાવે, કરણી ક્રાવેલા પાત્ર કોઈ સામેથ આપે તો ગ્રહણ કે તે રીતે ગ્રહણ ક્રાવનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
Page #65
--------------------------------------------------------------------------
________________
નિરીદસર • સુસાનુવાદ ૦િ૦, ૦૧] જે સાધુ-સાધ્વી સ્વજનથી કે પરજનાથી શ્રાવક પાસેથી કે અ-શ્રાવક પાસેથી (૧) ગામમાં કે ગામપથમાં અને (૨) પર્ષદામાંથી ઉઠાવીને – માંગી માંગીને પાત્રની યાચના ક્રે અથવા યાચના નારાની અનુમોદના ધે તો પ્રાયશ્ચિત્ત.
૦િ૨, ૦૩] જે સાધુ-સાધ્વી પાત્રા માટે (૧) ઋતુબદ્ધ શળમાં (૨) વષવામાં રહે છે કે રહેનારની અનુમોદના કરે છે.
[૪] એ પ્રમાણે ઉક્ત ઉદ્દેશોનો કોઈપણ દોષ સેવે ચાવતું સેવનાને અનુમોદે તો ચાતુર્માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક અટલે કે લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે.
નિશીથવા-ઉપા-૧૪ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂરપનુવાદ પૂર્ણ
Page #66
--------------------------------------------------------------------------
________________
૧૫૯૫
આ ઉદેશો-૧૫ % • નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર ૯૦૫ થી ૧૦૫૮ એ પ્રમાણે કુલ-૧પ૪ સૂકો છે. જેમાના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન ક્રનારને ‘ચાતુર્માસિક પરિવાર સ્થાન ઉદ્ઘાતિક' અર્થાત લઘુ યીમાસી પ્રાયશ્ચિત આવે.
• પ્રત્યેક સૂત્રને અંતે આ “લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે' એ વાક્ય બધાં દોષ સાથે જોડવું.
૦િ૫ થી 0૮] જે સાધુ-સાધ્વી બીજા સાધુ-સાધ્વીને (૧) આક્રોશ યુક્ત (૨) ક્કોર (૩) આક્રોશ યુક્ત ક્કોર વચનો છે કે તેમ કહેનારને અનુમોદે તથા બીજા કોઈ પ્રકારની આશાતના ક્રે અથવા ક્રનારાની અનુમોદના ક્યું તો પ્રાયશ્ચિત્ત.
[૯૦૯ થી ૯૧૬] જે સાધુ-સાધ્વી (૧) સચિત્ત કેરી ખાય કે ખાનારને અનુમોદે (૨) સચિત્ત કેરી ચૂસે કે ચુસનારની અનુમોદના રે (૩) સચિત્ત પ્રતિષ્ઠિત કેરી ખાય કે ખાનારની અનુમોદના રે (૪) સચિત્ત પ્રતિષ્ઠિત કેરી ચૂસે કે ચુસનારની અનુમોદના રે.
• જે સાધુ-સાધ્વી (૧) સચિત્ત કેરી, કેરીની પેશી, કેરીનો અર્ધભાગ, કેરીના બ્લિકા, કેરીના ટુક્કા, કેરીની કેસરા એ છ વસ્તુને ખાય કે ખાનારની અનુમોદના
રે. અને (૨) સચિત્ત કેરી, કેરીની પેશી યાવતુ કેરીની કેસરા ચુસે કે ચુસનારને અનુમોદે.
• જે સાધુ-સાધ્વી (૧) સચિત્ત પ્રતિષ્ઠિત કેરી તે યાવત ફીની કેસરાને ખાય કે ખાનારને અનુમોદે (૨) સચિત્ત પ્રતિષ્ઠિત રી યાવત કેરીની કેસરાને ચુસે કે સુચનારને અનુમોદે.
[૯૧૭ થી ૯૭૦] જે સાધુ-સાધ્વી (૧) અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાના પગને એક વખત કે અનેક વખત પ્રમાજવિ કે પ્રમાર્જન ક્રાવનારની અનુમોદના કરે... (૫૩) એક ગામથી બીજે ગામ જતાં અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાના માથાનું આચ્છાદન ક્રાવે કે આચ્છાદન કરાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
• ઉપર સૂર-૯૧૭ થી ૯૩૦ એટલે કે કુલ-૫૩ સૂબો છે. આ પ૩ સૂત્રો સર્વ પ્રથમ ઉદ્દેશો૩માં પ્રયોજાયા. તેનો સૂત્રક્રમ હતો. ૧૩૩ થી ૧૮૫ ત્યાં આ પ૩ દોષનું સેવન “સાધુ સ્વયં રે કે ક્રનારને અનુમોદે' એમ જ્હી દોષનું વર્ણન છે.
આ જ પ૩ દોષનું વર્ણન પદની ઉદેશા-૪ માં આવેલ છે. ત્યાં સૂત્રકમ છે. ૫૦ થી ૩૦ર ત્યાં આ દોષનું સેવન “સાધુ પરસ્પર સેવે' એમ કહીને ક્યાયેલ છે. પણ દોષ આ પ૩ જ છે.
આ જ પ૩ દોષનું વર્ણન પછી ઉદેશા-૬ માં સૂત્ર-૪૧૬ થી ૪૬૮ ના ક્રમમાં છે. ત્યાં દોષ તો આ ત્રેપન જ છે, પણ તેનું સેવન શૈથુનની ઈચ્છાથી રે' એ પ્રમાણે ક્રેલ છે.
આજ પ૩ દોષનું વર્ણન પછી ઉદ્દેશા-૭ માં સૂત્ર ૪૮૩ થી પરૂપ ના ક્રમથી યેલ છે. પણ હેતુ બદલાય છે. ત્યાં આ દોષનું સેવન મિથુનની ઈચ્છાથી પરસ્પર ક્ય' એમ ધેલ છે.
ઉદ્દેશા-૧૧માં આ જ શ્રેપન સુત્રોને સૂત્ર-૬૬૫ થી ૭૧૭ ના ક્રમે ધેવામાં આવેલ છે. પણ હેતુ છે “અન્યતીર્થિક કે ગૃહસ્થ માટે સાધુ આ દોષ સેવે.” 29[5]
Page #67
--------------------------------------------------------------------------
________________
નિરીછેદસૂત્ર - સુરાનુવાદ જ્યારે આ ઉદ્દેશા-૧પમાં સુત્ર ૯૧૭ થી ૯૭૦માં જણાવે છે કે અન્યતીર્થિક કે ગૃહરણ પાસે સાધુ આ એપન દોષ પોતાના માટે સેવડાવે.
[૧ થી ૯૦૯] જે સાધુ-સાળી નીચે ધેલા સ્થાને મળ-મૂત્ર ત્યાગ કે કે સ્નાને અનુમોદે [ઉદ્દેશા-૮માં આ જ સૂત્રો પ૬૧ થઈ પ૬૯ માં આવેલ છે. કર્ક એટલે જ કે ત્યાં એક્તા મધ એળી સ્ત્રી સાથે વિગડે ત્યાદિ એ આ કેન્દ્ર કેતન
નિશીથા છેદમણ સુરાનું વાદ - જ્યારે આ ઉદ્દેશા-૧પમાં સુત્ર ૯૧૭ થી ૯૭૦માં જણાવે છે કે અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે સાધુ આ એપન દોષ પોતાના માટે સેવડાવે.
૯િ૧ થી ૯૯l જે સાધુ-સાધ્વી નીચે હેલા સ્થાને મળ-મૂત્ર ત્યાગ રે કે
Page #68
--------------------------------------------------------------------------
________________
૧૫/૧૦૦૧
આશનાદિ લે (૧૯) સંશક્તને વસ્ત્રાદિ આપે (૨૦) સંસક્ત પાસેથી વસ્ત્રાદિ લે અથવા ઉક્ત ચારેની અનુમોદના રે.
[૧૦૦] જે સાધુ-સાધ્વી કોઈએ નિત્ય પહેરવાના સ્નાનના, વિવાહના, રાજ્યસભાના વસ્ત્ર સિવાયનું માંગવાથી પ્રાપ્ત થયેલુ કે નિમંત્રણ પૂર્વક મેળવેલું વસ્ત્ર
ક્યાંથી આવ્યું કે કઈરીતે તૈયાર થયું તે જાણ્યા સિવાય, તે વિશે પૂછ્યા સિવાય, તેની ગવેષણા કર્યા સિવાય તે બંને પ્રકારના વસ્ત્રો ગ્રહણ ક્ટ કે ક્રાવનારને અનુમોદે.
૦િ૦૩ થી ૧૦૫] જે સાધુ-સાધ્વી (૧) વિભૂષા નિમિત્તે અર્થાત શોભા આદિ વધારવાની બુદ્ધીથી (૧) પોતાના પગને એકવાર કે અનેક વાર પ્રમાર્જે અથવા પ્રમાર્જનારની અનુમોદના રે.. ત્યાંથી શરૂ ક્રી (53) ગ્રામનુગ્રામ વિચરતા પોતાના મસ્તને ટાંકે કે ઢાંક્વારની અનુમોદના કરે. એમ ત્રેપન ચોપન ?] સૂત્રો જાણવા.
આ બધાં સૂત્રોનો વિસ્તાર અને સંપૂર્ણ સૂત્રાર્થ ઉદ્દેશા માં આવેલ સૂત્ર-૧૩૩થી ૧૮૫ મુજબ જ જાણવો - સમજી લેવો.
આ બાબતે વિશેષ નોંધ આ જ ઉદ્દેશા-૧૫ માં આવેલા સૂત્ર-૯૧૭થી ૯૭૦ મુજબ જાણવી, અહીં પુનરુક્તિ ક્રેલ નથી.
સૂકસંખ્યા ૫૩ છે કે પ૪ ? એક સંપાદનમાં પ૩ સૂત્રો છે, બીજા સંપાદનમાં ૫૪ સૂત્રો છે. તેમાં તાત્ત્વિક તસવત નથી. ૧-સૂત્ર કેટલાંક સંપાદનમાં સાથે જોડાઈ ગયેલ હોવાથી સંખ્યા૫૩ થઈ જાય છે.
[૧૦૫૦, ૧૦૫૮] જે સાધુ-સાધ્વી વિભૂષાના સં૫થી વસ્ત્ર, પાત્ર, ક્બલ, પાદDછના કે અન્ય કોઈ ઉપક્રણ – (૧) રાખે છે કે રાખનારને અનુમોદે છે, - (૨) ધોવે કે ધોનારને અનુમોદ.
નિશીથઉદ્દેશ-૧૫ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂાનુવાદ પૂર્ણ
Page #69
--------------------------------------------------------------------------
________________
૯
નિશીથછેદસર - સુરાનનાદ મા ઉદેશો-૧૬ ના • નિશીથસૂવાના આ ઉદ્દેશામાં સૂત્ર-૧૦૫લ્થી ૧૧૦૮ એટલે કુલ-૫૦ સૂત્રો છે. તેમાંના કોઈપણ દોષ સેવનારને ચાતુમસિક પરિહાસસ્થાન ઉદ્યાતિક એટલે “લઘુ યૌમાસી પ્રાયશ્ચિત્ત
આવે.”
• પ્રત્યેક સૂત્રને અંતે પ્રાયશ્ચિત્ત આવે તેમ નોંધવું. [૧૦૫૯ થી ૧૦૬૧] જે સાધુ-સાધ્વી (૧) ગૃહસ્થયુક્ત વસતિમાં રહે, (૨) સચિત્ત જળયુક્ત વસતિમાં રહે, (૩) સચિત્ત અનિયુક્ત વસતિમાં રહે કે આ ત્રણેમાં રહેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
[૧૦૬૨ થી ૧૦૬૯] ઉદ્દેશા-૧૫માં સૂત્ર ૯૦૯થી ૯૧૬ એ આઠ સૂમો માફક જ આ આઠ સૂત્રો છે, માત્ર ત્યાં રી' છે, અહીં “શેરડી' છે.
• જે સાધુ-સાધ્વી (૧) સચિત્ત શેરડી ખાય (૨) સચિત્ત શેરડી ચૂસે, (૩) સચિત્ત – શેરડીના પર્વનો મધ્ય ભાગ, છોતરા સહિતનો ખંડ, છોતરા, છોતરા વગરનો ખંડ, શેરડી રસ, શેરડીના નાના-નાના ટુક્કાને ખાય, (૪) સચિત્ત શેરડીના પર્વનો મધ્ય ભાગ યાવત્ શેરડીના નાના-નાના ટુકડાને ચૂસે અથવા આ ચારે કર્ય ક્રનારાને અનુમોદે.
• જે સાધુ-સાધ્વી (૧) સચિત્ત પ્રતિષ્ઠિત શેરડી ખાય, (૨) સચિત્ત પ્રતિષ્ઠિત શેરડી ચૂસે, (૩) સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીના પર્વનો મધ્યભાગ આદિ ખાય, (૪) સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીના પર્વનો મધ્યભાગ આદિ ચૂસે અથવા આ ચારે કાર્ય
નારાને અનુમોદે.
[૧૦૭૦] જે સાધુ-સાધ્વી અરણ્યમાં રહેનારા, વનમાં ગયેલના, અટવીની યાત્રાએ જનારા, અટવીના યાત્રાથી પાછા ફરનારાના અશન, પાન, ખાદિમ, સ્વાદિમ લે કે લેનારને અનુમોદે.
[૧૦૧, ૧૦૦] જે સાધુ-સાધ્વી (૧) વિશેષ યાત્રિ ગુણસંપન્નને અ૫ ચ»િ ગુણવાળા ધે, (૨) અલ્પ યાત્રિ ગુણવાળાને વિશેષ ચા»િ ગુણસંપન્ન કર્યો કે તેમ કહેનારને અનુમોદે.
[૧૦] જે સાધુ-સાધ્વી વિશેષ ચારિત્ર ગુણસંપન ગણથી અલ્પ પરિપત્ર ગુણવાળા ગણમાં સંક્રમણ કરે કે સંક્રમણ કનારાની અનુમોદના રે.
[૧૭૭૪ થી ૧૦૮૨) જે સાધુ-સાધ્વી વ્યક્ઝાહિત કે દાગ્રહવાળા સાધુ સાધ્વી સાથે આ નવ દોષ સેવે -
[૧] એવા અલગ વિચરનારને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આપે કે આપનારને અનુમોદે.
[૨] તેમની પાસેથી અશનાદિ લે કે લેનારને અનુમોદે.
[3] તેમને વસ્ત્ર, પાત્ર, બૂલ કે પાદપ્રીંછનક આપે કે આપનારની અનુમોદના રે.
[૪] તેમના વસ્ત્રાદિ લે કે લેનારને અનુમોદે.
Page #70
--------------------------------------------------------------------------
________________
૧૬/૧૦૮૨
[૫] તેમને વસતિ આપે કે આપનારને અનુમોદે. [૬] તેમની વસતિ લે કે લેનારને અનુમોદે. [9] તેમની વસતિમાં પ્રવેશે કે પ્રવેશનારને અનુમોદે. [૮] તેમને વાંચના દે કે દેનારને અનુમોદે.
[૯] તેમની પાસેથી વાંચના લે કે લેનારને અનુમોદે.
[૧૦૮૩, ૧૦૮૪] જે સાધુ-સાધ્વી આહારાદિ સુવિધાથી પ્રાપ્ત થનારા ક્ષેત્રો હોવા (૧) ઘણાં દિવસ લાગે એવા લાંબા માર્ગેથી જવાનો સંકલ્પ રે
છતાં પણ
-
(૨) અનાર્ય, મ્લેચ્છ તથા સીમા ઉપર રહેનારા ચોર-લૂંટારા આદિ રહેતા હોય તે માર્ગે વિહાર કરે અથવા આ બંને નારાને અનુમોદે.
[૧] ત્યાંથી અશનાદિ આહાર ગ્રહણ કરે.
[૨] ત્યાંથી વસ્ત્ર, પાત્ર, કંબલાદિ ગ્રહણ કરે. [3] ત્યાંની શય્યા-વસતિ ગ્રહણ કરે. [૪] ત્યાં સ્વાધ્યાયની વાંચના આપે.
[૫] ત્યાં સ્વાધ્યાયનો ઉદ્દેશો કરે.
[૧૦૮૫ થી ૧૦૯૦] જે સાધુ-સાધ્વી ગુપ્સિત કે નિંદિત કુળોમાં આ છ દોષ સેવે કે સેવનારને અનુમોદે.
ξε
ત્રણ સ્થાને રાખે કે રાખનારને અનુમોદે. [૧] ભૂમિ ઉપર રાખે.
[૨] સંથારા ઉપર રાખે.
[૬] ત્યાં સ્વાધ્યાયની વાંચના લે.
[૧૦૯૧ થી ૧૦૯૩] જે સાધુ-સાધ્વી અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર આ
.
[૩] સીક્કા કે ખીંટી આદિએ રાખે.
[૧૦૯૪, ૧૦૯૫] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થોની (૧) સાથે નજીક બેસીને, (૨) ઘેરાઈને કંઈક દૂર બેઠા હોય ત્યાં આહાર કરે કે નારાનું અનુમોદન કરે.
-
[૧૦૯૬] જે સાધુ-સાધ્વી આચાર્ય-ઉપાધ્યાયના શય્યા-સંથારાને પગનો સ્પર્શ થઈ જાય ત્યારે હાથ વડે વિનય ર્યા વિના, મિથ્યા દુષ્કૃત આપ્યા વિના ચાલ્યા જાય કે ચાલ્યા જનારાની અનુમોદના કરે.
[૧૦૯૭] જે સાધુ-સાધ્વી શાસ્ત્રોક્ત પ્રમાણ કે ગણનસંખ્યા તાં અધિક ઉપધિ રાખે કે રાખનારની અનુમોદના રે.
[૧૦૯૮ થી ૧૧૦૮] જે સાધુ-સાધ્વી નીચેમાંના કોઈપણ સ્થાને મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે. [આ પ્રમાણેના ૧૧-સૂત્રો પૂર્વે ઉદ્દેશા-૧૩ માં સૂત્ર ૭૮૯થી ૭૯૯ માં આવેલ જ છે.]
(૧) સચિત્ત પૃથ્વીની નીક્ટ, (૨) સ્નિગ્ધ પૃથ્વી ઉપર, (૩) સચિત્ત વાળી પૃથ્વી ઉપર, (૪) સચિત્ત પૃથ્વી પર, (૬) સચિત્ત શિલા પર, (૭) સચિત્ત શિલાખંડ
Page #71
--------------------------------------------------------------------------
________________
નિરીછેદ - સુણાનુવાદ ઉપર, (૮) ઉધઈ આદિ લાગેલા જીવયુક્ત કાષ્ઠ ઉપર તથા ઇડા ચાવતુ ક્રોળિયાના જાળાયુક્ત સ્થાને
દુર્બદ્ધ, દુર્નિંક્ષિપ્ત, અનિષ્પ કે ચલાયમાન એવા(૯) સ્થંભ, દેહલી, સ્નાનપીઠાદિ ઊંચા સ્થાને (૧૦) માટી કે ઈંટ આદિની દિવાર, શિલાખંડાદિ ઊંચા સ્થાને (૧૧) સ્કંધ, માંચા, મંડપ, માળા, હવેલી આદિ ઊંચા સ્થાનેઉક્ત દોષમાંનો કોઈપણ દોષ સેવે યાવતુ સેવનારને અનુમોદે તો લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે.
નિશીથાસુર-ઉદ્દેશા-૧૬ નો મુનિ દીપરત્નસાગરે રેલો અનુવાદ પૂર્ણ
Page #72
--------------------------------------------------------------------------
________________
૧૭/૧૧૦૯
ઉશો-૧૭ મા • નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર ૧૧૦૯ થી ૧૨૫૯ એટલે કુલ-૧૫૧ સૂત્રો છે. તેમાંના કોઈપણ દોષનું સેવન ક્રનારને “ચામસિક પરિહારરસ્થાન ઉદ્યાતિક” અર્થાત લઘુચોમાસી” નામક પ્રાયશ્ચિત્ત આવે છે.
• અહીં સૂત્રાર્થમાં ધેલા પ્રત્યેક દોષ પછી “લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે એ વાક્ય જોડવું.
૧૧૦૯ ૧૧૧] જે સાધુ-સાધ્વી કુતૂહલવૃત્તિથી કોઈ ત્રણ પ્રાણીને (૧) તૃણપાશ, મુંજપાશ, કઠપાશ, ચર્મપાશ, વૈતપાશ, જુપાશ કે સૂરપાશથી બાંધે - બાંધનારને અનુમોદે. (૨) તૃણપાશ યાવત્ સૂત્રપાશથી બાંધેલા ત્રસપ્રાણીને ખોલે અથવા ખોલનારની અનુમોદના રે.
[૧૧૧૧ થી ૧૧૧] જે સાધુ-સાધ્વી સ્તૂહલવૃત્તિથી – તૃણની, મુંજની, વેંતની, કાષ્ઠની, મીણની, ભીંડની, પીંછાની, હફીની, દાંતની, શંખની, શીંગડાની, પત્રની, પુષ્પની, ફળની, બીજની, વનસ્પતિની – આમાંથી કોઈપણ માળા -
(૧) બનાવે, (૨) રાખે, (૩) પહેરે અથવા તેમ-તેમ ક્રનારની અનુમોદના રે. [૧૧૧૪ થી ૧૧૧૬] જે સાધુ-સાધ્વી કુતૂહલવૃત્તિથી – લોઢાના, તાંબાના, ત્રપુષના, શીશાના, ચાંદીના, સોનાના ડાં -
(૧) બનાવે, (૨) રાખે, (૩) પહેરે છે તેમ ક્રનારને અનુમોદે. [૧૧૧થી ૧૧૧૯] જે સાધુ-સાધ્વી કુતૂહલવૃત્તિથી – હાર, અર્ધ હાર, એકવલી, મુક્તાવલી, ક્નાવલી, રત્નાવલી, કટિસૂમ, ભુજબંધ, કેયૂર, કુંડલ, પટ્ટ, મુગટ, પ્રલંબસૂત્ર, સુવર્ણસૂત્ર :
(૧) બનાવે, (૨) સખે, (૩) પહેરે છે તેમ ક્રનારને અનુમોદે. [૧૧૨૦થી ૧૧ર જે સાધુ-સાધ્વી આજિનક ચાવતુ પશુની સૂક્ષ્મ પરમીથી નિષ્પન્ન વસ્ત્ર – (૧) બનાવે, (૨) સખે, (૩) પહેરે અથવા આ ત્રણેમાંથી જે કોઈ કઈ રે તેની અનુમોદના રે,
સૂત્ર-૪૮૧, ઉદેશા-૧માં આજિનિક આદિમાં આવતો પાઠ જોવો. [૧૧ર૩ થી ૧૧૫] જે કોઈ સાળી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે (૧) સાધુના પગને એકવાર કે અનેકવાર પ્રમાર્જન છે કે નાની અનુમોદના રે.. ત્યાંથી આરંભીને (૫૩) સાધુના મસ્તક્મ આચ્છાદન ાવે કે નાસ્ત્રી અનુમોદના રે,
૧૧eી ૧ર જે કોઈ સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થને ક્વીને, (૧) સાધ્વીના પગને એકવાર કે અનેક્વાર પ્રમાર્જન કે કરનારની અનુમોદના રે. ત્યાંથી આરંભીને પિ૩ વિષે પ૪મુ સૂa] સાધ્વીના મસ્તક્ન આચ્છાદન #ાવે કે ાવનાત્ની અનુમોદના રે તો પ્રાયશ્ચિાત્ત.
ઉપર પન-ગેપન ચોપન t] સૂચના બે સંપુટો વિશે અતિદેશ-આદેશ રૈલ છે. ૫૩ કે પ૪ સંખ્યા તસવતની સ્પષ્ટતા પૂર્વે ઉદ્દેશ-૧પમાં સૂત્ર-૧૦૦૩ થી ૧૦૦૫૬માં ધેલી છે.
સૌ પ્રથમ આ – પન્નૂરાનો વિસ્તાર અને સૂત્રાર્થ ઉદ્દેશા-૩ સૂત્ર-૧૩૩ થી ૧૮૫માં હેવાઈ ગયેલ છે. તે ત્યાંથી જોવો.
Page #73
--------------------------------------------------------------------------
________________
Au
!
૧૭ |
નિરીયાદ - સૂપનુવાદ આ જ પ૩/[૫૪] સૂત્રોનો ઉલ્લેખ આ નિશીયસૂત્રમાં કુલ-૯-વખત થયો. પ્રત્યેક્યાં હેતુ બદલાયેલ છે. પણ સૂત્ર તો આ જ શ્રેપન છે. તેથી ફક્ત એક વખત સૂત્રાર્થ લખી છોડી દીધેલ છે. ઉદ્દેશો સૂત્ર ક્રમ | દોષ સેવનારનો હેતુ કે નિમિત્ત
૧૩૩ થી ૧૮૫ | – સાધુ સ્વયં આ દોષ સેવે ૨૫૦ થી ૩૦૨ - સાધુ પરસ્પર આ દોષ સેવે ૪૧૬ થી ૪૬૮ - મૈથુનની ઇચ્છાથી આ દોષો સેવે ૪૮૩ થી ૫૩૫ - મેથુન ઇચ્છાથી પરસ્પર સેવે ૬૬૫ થી ૭૧૭ T – ગૃહસ્થાદિ માટે સાધુ દોષ સેવે
૯૧૭ થી ૯90 1 - ગૃહસ્થાદિ પાસે સાધુ દોષ સેવડાવે ૧૭ | ૧૧૨૩ થી ૧૧૭૫ T – સાધ્વી, સાધુ માટે દોષો સેવડાવે
૧૧૭૬ થી ૧૨૨૯ - સાધુ, સાધ્વી માટે દોષો સેવડાવે | [૧ર૩૦, ૧ર૩૧] સમાન સામાચારીવાળા પોતાની વસતિમાં આવેલા - (૧) સાધુને જો કોઈ સાધુ, (૨) સાધ્વીને જો કોઈ સાધ્વી – પોતાના ઉપાશ્રયમાં સ્થાન હોવા છતાં પણ રહેવાને માટે સ્થાન ન આપે અથવા સ્થાન ન આપનારને અનુમોદે.
[૧ર૩ર થી ૧૨૩૪] જે સાધુ-સાધ્વી આ ત્રણ પ્રકારે દેવાતા આશન, પાન, ખાદિમ, સ્વાદિમને ગ્રહણ કૈ કે ગ્રહણ કરનારને અનુમોદે - (૧) માલાપહત-માળેથી ઉતારેલ, (૨) કોઠામાં રાખેલ હોય ત્યાંથી ઊંચા થઈને કે નીચા નમીને ક્રટેલ, (3) માટીથી લિપ્ત વાસણમાં રહેલ ને લેપ ચોડીને આપે. ગ્રહણ ક્રતાં પ્રાયશ્ચિત્ત.
[૧ર૩૫ થી ૧ર૩૮] જે સાધુ-સાધ્વી આ ચાર પ્રકારે પ્રતિષ્ઠિત રહેલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ આહાર ગ્રહણ રે કે ગ્રહણ ક્રનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
(૧) સચિત્ત પૃથ્વી ઉપર રહેલ(૨) સચિત્ત પાણી ઉપર રહેલ(3) સચિત્ત અગ્નિ ઉપર રહેલા(૪) સચિત્ત વનસ્પતિ ઉપર રહેલ૧ર૩૯) જે સાધુ-સાધ્વી અત્યંત ઉષ્ણ અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ આહારને અહીં કહ્યા મુજબ કોઈ એક રીતે ઠંડો કરીને આપે ત્યારે ગ્રહણ ક્રે કે ગ્રહણ ક્રનારને અનુમોદે.
(૧) સૂપ-મુખના વાયુથી અથવા પાકવિશેષથી હલાવીને (૨) વિહુણ-વિંઝણા વડે ઘુમાવીને (3) તાલિયંટ-તાલવૃત-પંખા વડે હવા નાંખીને (૪) પત્ર-પાંદડા વડે (૫) પાંદડાના ટુક્કા વડે (૬) શાખા-ડાળી વડે (૭) શાખાના ટુક્કા વડે (૮) મોરપંખથી
(૯) મોરપીંછાથી
Page #74
--------------------------------------------------------------------------
________________
૧૭/૧૨૩૯
(૧૦) વસ્ત્ર વડે
(૧૨) હાથ વડે
(૧૧) વસ્ત્રના ટુક્ડાથી (૧૩) મુળ વડે ફૂંકીને ઉક્ત કોઈપણ રીતે હવા નાંખીને ઠંડો ાયેલ આહાર આપે. [૧૨૪૦] જે સાધુ-સાધ્વી (૧) ઉત્સ્વદિમ, (૨) સંસ્થેદિમ, (3) ચોખાનું ધોવાણ, (૪) વારોદક, (૫) તલનું ધોવાણ, (૬) તુષનું ધોવાણ, (૭) જવનું ધોવાણ, (૮) ઓસામણ, (૯) કાંજી, (૧૦) આમ્લમંજિક અને (૧૧) શુદ્ધ પ્રાસુક જળ આ અગિયારમાંનું કોઈપણ પાણી—
93
(૧) જે તાળ ધોયેલ હોય, (૨) જેનો રસ ન બદલાયેલો હોય, (૩) જીવોનું અતિક્રમણ થયું ન હોય, (૪) શસ્ત્ર પરિણત ન હોય, (૫) પૂર્ણરૂપે અચિત્ત થયું ન હોય
આવું પાણી ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે.
[૧૨૪૧] જે સાધુ-સાધ્વી પોતાને આચાર્યના લક્ષણથી સંપન્ન ક્યે છે કે હેનારને અનુમોદે તેને પ્રાયશ્ચિત્ત.
[૧૨૪૨] જે સાધુ-સાધ્વી (૧) સ્વરગાન રે, (૨) હસે, (૩) વાધ વગાડે, (૪) નાચે, (૫) અભિનય રે, (૬) ઘોડાની જેમ હણહણે, (૭) હાથીની જેમ ગર્જના રે, (૮) સિંહનાદ કરે અથવા આવું કરનારા બીજાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૨૪૩] જે સાધુ-સાધ્વી (૧) ભેરી, (૨) પટહ, (૩) મુજ, (૪) મૃદંગ, (૫) નાંદી, (૬) ઝાલર, (૭) વલ્લરી, (૮) ડમરુ, (૯) મય, (૧૦) સય, (૧૧) પ્રદેશ, (૧૨) ગોલુકી આ બધાંના શબ્દોને કે બીજા પણ તેવા પ્રકારના વાધોના શબ્દો સાંભળવાના સંક્લ્પથી જાય કે જનારને અનુમોદે.
[૧૨૪૪] જે સાધુ-સાધ્વી (૧) વીણા, (૨) વિપંચી, (૩) તૂણ, (૪) બલ્બીસગ, (૫) વીણાદિ, (૬) તુંબવીણા, (૭) ઝોટક, (૮) ઢંકુણ આ બધાંના શબ્દો કે આવા પ્રકારના અન્ય વાધોના શબ્દો સાંભળવાના સંક્લ્પથી જાય કે જનારાની અનુમોદના કરે.
આ
[૧૨૪૫] જે સાધુ-સાધ્વી (૧) તાલ, (૨) રાતાલ, (૩) લત્તિક, (૪) ગોહિક, (૫) મરી, (૬) ક્ચ્છભિ, (૭) મહતી, (૮) રંજનાલિકા, (૯) વલીકી બધાંના શબ્દો કે આવા પ્રકારના અન્ય વાધોના શબ્દો સાંભળવાના સંકલ્પથી જાય કે જનારની અનુમોદના કરે.
[૧૨૪૬] જે સાધુ-સાધ્વી (૧) શંખ, (૨) વાંસડી, (૩) વેણુ, (૪) ખરમુખી, (૫) પરિલિ, (૬) ચેચા —આ બધાંના શબ્દો કે આવા પ્રકારના અન્ય વાધોના શબ્દો સાંભળવાના સંક્લ્પથી જાય કે જનારાની અનુમોદના કરે.
[૧૨૪૭થી ૧૨૫૮] આ બાર સૂત્રો છે. જે પૂર્વે ૧૨-માં ઉદ્દેશામાં સૂત્ર-૭૬૩ થી ૭૭૪ના ક્રમે નોંધાયેલા છે.
wp
સૂત્રનો વિસ્તાર કે સંપૂર્ણ અર્થ ત્યાં આપેલ છે, તે મુજબ જાણી-સમજી લેવો, અત્રે પુનરુક્તિ રેલ નથી.
Page #75
--------------------------------------------------------------------------
________________
નિરીછેદસૂર - સૂણાનુવાદ - તફાવત માત્ર એટલો છે કે ત્યાં આ બારે સૂત્રોનું વર્ણન ચક્ષુ ઇંદ્રિયને આશ્રીને ક્રાયેલ હતું. અહીં આ બારે સૂત્રો શ્રવણેન્દ્રિયને આશ્રીને સાંભળવાના સં૫થી કહ્યા છે.
જે સાધુ વપ્ર દુગ], ખાઈને ચાવત્ ભવનગૃહોના શબ્દ સાંભળવાના સં૫થી જાય છે અથવા જનારાનું અનુમોદન ક્રે છે તેને લઘુ ચોમાસી પ્રાયશ્ચિત્ત આવે.
[અહીં બારે સૂત્રોના તમામ સ્થાનો પૂર્વવત્ કહેવા જોઈએ.] [૧૫] જે સાધુ-સાધ્વી ઇહલૌક્કિ કે પરલૌક્કિ શબ્દોમાં, પૂર્વે જોયેલા કે ન જોયેલા શબ્દોમાં, પૂર્વે સાંભળેલા કે ન સાંભળોલા શબ્દોમાં, પૂર્વે જાણેલા કે ન જાણેલા શબ્દોમાં
આસક્ત, અનુરક્ત, વૃદ્ધ, અત્યધિક ગૃદ્ધ અથવા આસક્ત, અનુરક્ત, મૃદ્ધ કે અત્યધિક વૃદ્ધ થનારને અનુમોદે.
- એ પ્રમાણે આ ઉદેશા-૧૭માંના કોઈપણ દોનું જે કઈ સાધુ-સાળી પોતે સેવન કે ચાવતું સેવન નારની અનુમોદના રે તો તેને ચાતુમાંસિક્કપરિહારસ્થાના ઉદૃાતિક કાર્યા, “લઘુ ચૌમાસી” નામક પ્રાયશ્ચિત્ત આવે.
નિરીથસુર-ઉટા૧૭નો મુનિ દીપરત્નસાગરે ક્રેલ કાનુવાદ પૂર્ણ
Page #76
--------------------------------------------------------------------------
________________
૧૮/૧ર૬૦
જ ઉશો-૧૮ માં • નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂબ-૧૨૬૦ થી ૧૩૩ર એટલે કુલ-૭૩ સૂત્રો છે. જેમાં કહેવાયલ કોઈપણ દોષનું ત્રિવિધ સેવન જનારને “ચાતુમસિક પરિહારસ્થાન ઉદ્યાતિક” નામક પ્રાયશ્ચિત્ત આવે, જેને “લઘુ ચૌમાસિક” પ્રાયશ્ચિત્ત ક્યું છે. અહીં અનુવાદ ક્રાયેલા પ્રત્યેક સૂત્રને અંતે “લઘુ ચમાસી પ્રાયશ્ચિત્ત આવે” એ વાક્ય જેડી દેવું.
વિર૬o] જે સાધુ-સાધ્વી પ્રયોજન વિના નાવમાં બેસે કે બેસનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
[૨૬] જે સાધુ-સાળી નાવ ખરીદે, ખરીદાવે કે ખરીદેલ નાવ કોઈ આપે તો તેમાં બેસે કે બેસનારની અનુમોદના રે.
વિર] જે સાધુ-સાધ્વી નાવ ઉધાર લે, ઉધાર લેવડાવે, ઉધાર લીધેલી કોઈ આપે તો તેમાં બેસે કે બેસનારને અનુમોદે.
[૧ર૬૩] જે સાધુ-સાધ્વી નાવ પરસ્પર બદલે, બદલાવડાવે, બદલાવેલી નાવ ક્રેઈ આપે તો તેમાં બેસે કે બેસનારને અનુમોદે.
વિર] જે સાધુ-સાધ્વી છીનવેલી, થોડા સમય માટે લઈને આપેલી કે સામેથી લાવેલી નાવમાં બેસે કે બેસનારને અનુમોદે.
વિર૫] જે સાધુ-સાધ્વી નાવને પાણીમાં ઉતરાવે કે ઉતારવનારની અનુમોદના રે. વિર૬૬) જે સાધુ-સાધ્વી નાવને સ્થળ ઉપર સખે, રખાવે કે ખાવનારની અનુમોદના ક્રે.
[વરી જે સાધુ-સાધ્વી પાણીથી પૂરી ભરેલી નાવને ખાલી કરાવે ખાલી ાવનારની અનુમોદના રે. વિર૬૮] જે સાધુ-સાધ્વી કીચડમાં ફસાયેલી નાવ બહાર wાવે, બહાર ક્રાવનાની અનુમોદના રે.
] જે સાધુ-સાધ્વી મોટી નાવમાં જવા માટે નાની નાવમાં બેસે – પ્રતિનાવા રે કે ક્યાવનાત્ની અનુમોદના રે.
વિશo] જે સાધુ-સાધ્વી ઉર્ધ્વગામીની કે અધોગામીની નાવમાં બેસે કે બેસનારાની અનુમોદના કરે.
[૧] જે સાધુ-સાધ્વી યોજનાથી અધિક પ્રવાહમાં જનારી અથવા અર્ધયોજનથી અધિક પ્રવાહમાં જનારી નાવમાં બેસે અથવા બેસનારની અનુમોદના કે. - કિર જે સાધુ-સાધ્વી નાવને ક્લિારે ખેંચે, જળમાં ખેંચે, લંગર નાંખીને બાંધે કે દોરડાથી ખેંચીને બાંધે-બાંધનાને અનુમોદે.
વિર] જે સાધુ-સાળી નાવને હલેસાથી, ઉપક્રણ વિશેષથી, વાંસ ઇત્યાદિથી ચલાવે, ચલાવરાને અનુમોદે.
]િ જે સાધુ-સાધ્વી નાવમાંથી વાસણ, પાત્ર, માટીના ભાજન કે ઉસિંચનક દ્વારા પાણી કાઢે કે કટનાને અનુમોદે. લિપ જે સાધુ-સાધ્વી નાવના છિદ્ધમાંથી પાણી આવતા કે નાવને ડૂબતી
Page #77
--------------------------------------------------------------------------
________________
૬
નિશીથદર - મનુવાદ જોઈને હાથ, પગ, પીપલ કે કુફ્રના પત્ર સમૂહ વડે, માટી કે વસ્ત્રખંડથી તેના છેદને બંધ રે – બંધ રૈનારને અનુમોદે.
) નાવમાં રહેલ સાધુ નાવમાંના ગૃહસ્થ પાસેથી અશનાદિ આહાર ગ્રહણ કરે કે ક્રનારને અનુમોદે.
વિર] નાવમાં રહેલ સાધુ પાણીમાં રહેલા ગૃહસ્થ પાસેથી આશનાદિ આહાર ગ્રહણ રે કે ગ્રહણ ક્રનારને અનુમોદે.
[૧ર૮] નાવમાં રહેલ સાધુ કીચડમાં રહેલા ગૃહસ્થ પાસેથી આશનાદિ આહાર ગ્રહણ ક્યું કે જનારને અનુમોદે.
[૧૯] નાવમાં રહેલ સાધુ ભૂમિ ઉપર રહેલા ગૃહ પાસેથી અશનાદિ ગ્રહણ ક્ટ કે ક્રનારને અનુમોદે.
[૧ર૮૦ થી ૧ર૮૩] જળમાં રહેલ સાધુ - (૧) નાવમાં રહેલ, (૨) જળમાં રહેલ, (૩) કીચડમાં રહેલ, (૪) ભૂમિ ઉપર રહેલ ગૃહસ્થ પાસેથી આશનાદિ આહાર ગ્રહણ રે કે ક્રનારને અનુમોદે.
વિર૮૪ થી ૧૨૮] કીચડમાં રહેલ સાધુ, (૧) નાવમાં રહેલ, (૨) જળમાં રહેલ, (૩) કીચડમાં રહેલ, (૪) ભૂમિ ઉપર રહેલ ગૃહસ્થ પાસેથી અશનાદિ આહાર ગ્રહણ ક્ટ કે ક્રનારને અનુમોદે.
વિર૮૮ થી ૧૨] સ્થળ ઉપર રહેલ સાધુ (૧) નાવમાં રહેલ, (૨) જળમાં રહેલ, (૩) કીચડમાં રહેલ, (૪) ભૂમિ ઉપર રહેલ ગૃહસ્થ પાસેથી આશનાદિ આહાર ગ્રહણ કરે કે કરનારને અનુમોદે.
• અહીં સૂત્ર ૧૨૭૬થી ૧૨૯૧માં ક્લ ૧૬-સૂત્રો આપેલા છે જેમાં ચાર પ્રકારે ચાર ભેદ દશવિલાં છે. (૧) નાવ, (૨) જળ, (૩) કીચડ, (૪) ભૂમિ. આ ચાર સ્થળને આશ્રીને સાધુ તથા ગૃહસ્થની ચતુર્ભગીઓ બતાવેલી છે.
વિરલ્ટ રી ૧૩૩૨] જે સાધુ-સાધ્વી વસ્ત્ર ખરીદે છે, ખરીદાવે છે અથવા સાધુને માટે ખરીદીને લાવેલ હોય તેને ગ્રહણ ક્ટ અથવા ગ્રહણ કરનારનું અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત. આ સૂત્રથી આરંભીને. જે સાધુ-સાધ્વી – અહીં મને વસ્ત્ર પ્રાપ્ત થશે તેવી બુદ્ધિથી વર્ષાવાસ રહે કે રહેનારની અનુમોદના રે.
નોંધ - ઉદ્દેશા-૧૪માં સૂબ-૮૬૩ થી ૯૦૩ એમ કુલ ૪૧ સૂત્રો છે. આ બધાં જ સૂત્રો -પગના સંબંધમાં કહેવાયેલ છે. આ જ – ૪૧ સૂત્રો અહીં વસ્ત્રાના સંબંધમાં છે. તેથી સૂત્રો, સૂત્રાર્થ કે સૂત્ર વિસ્તાર બધો જ ઉદ્દેસા-૧૪ પ્રમાણે જ છે. માત્ર “પાસ” શબ્દના સ્થાને “વ” શબ્દ દેવો. બાકી બધું તેમજ જાણવું – સમજવું.
- - - એ પ્રમાણે ઉદેશા-૧૮માં જણાવેલ કોઈપણ દોષનું સાધુ-સાધ્વી સ્વયં સેવન કરે ચાવતું સેવન જનારને અનુમોદે તો “ચાતુમિિસક પરિહારસ્થાન ઉદ્ઘાતિક” પ્રાયશ્ચિત્ત આવે. જેને “લઘુ ચૌમાસિક પ્રાયશ્ચિત્ત” હે છે.
નિરીરાજ-ઉરો-૧૮ નો મુનિ દીપરત્નસાસરે રેલ સુરઇનુવાદ પૂર્ણ
Page #78
--------------------------------------------------------------------------
________________
૧૯/૧૩૩૩
ઉદ્દેશો-૧૯
• નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર-૧૩૩૩ થી ૧૩૬૯ એટલે કે કુલ ૩૭-સૂત્રો છે. તેમાં કહેવાયેલ કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરનારને “ચાતુર્માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક” પ્રાયશ્ચિત્ત આવે, જેને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત કહે છે.
• પ્રત્યેક સૂત્રાર્થના અંતે “લઘુ યૌમાસી પ્રાયશ્ચિત્ત આવે” એ વાક્ય જોડી દેવું. જેથી પ્રાયશ્ચિત્ત અધિકાર સ્પષ્ટ સમજાય.
[૧૩૩૩] જે સાધુ-સાધ્વી ઔષધ ખરીદે, ખરીદાવે, સાધુને માટે ખરીદીને આપે તો ગ્રહણ રે કે ગ્રહણ કરનારને અનુમોદે.
[૧૩૩૪] જે સાધુ-સાધ્વી ઔષધ ઉધાર લાવે, ઉધાર લેવડાવે, ઉધાર લાવનાર પાસેથી ગ્રહણ કરે કે ગ્રહણ નારને અનુમોદે.
[૧૩૩૫] જે સાધુ-સાધ્વી ઔષધને બદલાવે, બદલાવડાવે, બદલાવીને દેનાર પાસેથી ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે.
[૧૩૩૬] જે સાધુ-સાધ્વી છીનવીને લાવેલ, સ્વામીની આજ્ઞા વિના લવાયેલી અથવા સામેથી લાવેલ ઔષધ ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે.
[૧૩૩૭] જે સાધુ-સાધ્વી ત્રણ માત્રાથી અધિક ઔષધ ગ્રહણ કરે કે કરનારને અનુમોદે.
[૧૩૩૮] જે સાધુ-સાધ્વી ઔષધ સાથે લઈને ગ્રામાનુગ્રામ વિચરે કે વિચરનારને અનુમોદે.
[૧૩૩૯] જે સાધુ-સાધ્વી ઔષધને સ્વયં ગાળે, ગળાવે, ગાળીને દેનાર પાસેથી ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે.
[૧૩૪૦] જે સાધુ-સાધ્વી પ્રાતઃકાળાદિ ચાર સંધ્યામાં અર્થાત્ સૂર્યોદય, મધ્યાહ્ન, સંધ્યા, મધ્યરાત્રિ એ ચાર સંધ્યામાં સ્વાધ્યાય કરે કે સ્વાધ્યાય કરનારાની અનુમોદના રે.
[૧૩૪૧] જે સાધુ-સાધ્વી કાલિકશ્રુતની ત્રણ પૃચ્છાથી અધિક પૃચ્છા અકાળમાં પૂછે કે પૂછનારની અનુમોદના કરે.
[૧૩૪૨] જે સાધુ-સાધ્વી દષ્ટિવાદની સાત પૃચ્છાથી અધિક પૃચ્છા અાલમાં રે કે પૂછનારની અનુમોદના કરે.
[૧૩૪૩] જે સાધુ-સાધ્વી ઇન્દ્ર-સ્કંદ-યક્ષ-ભૂત એ ચાર મહોત્સવોમાં સ્વાધ્યાય કરે કે સ્વાધ્યાય કરનારને અનુમોદે,
[૧૩૪૪] જે સાધુ-સાધ્વી આશ્વિની - કાર્તિકી - ચૈત્રી - આષાઢી એ ચાર મહાપ્રતિપદાઓમાં અર્થાત્ આસો, કારતક, ચૈત્ર અને અષાઢ પૂર્ણિમા પછીની એમે સ્વાધ્યાય રે કે સ્વાધ્યાય કરનારની અનુમોદના કરે તે પ્રાયશ્ચિત્ત.
[૧૩૪૫] જે સાધુ-સાધ્વી યારે સ્વાધ્યાયકાળ [યારે પોરિસિમાં] અર્થાત્ દિવસ અને રાત્રિના પહેલા-છેલ્લા પ્રહરમાં જે સ્વાધ્યાય ર્ષ્યા વિના વ્યતીત કરે અથવા
કરનારનું અનુમોદન કરે તો લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત.
Page #79
--------------------------------------------------------------------------
________________
નિશીથછેદસૂત્ર - સૂત્રાનુવાદ
[૧૩૪૬] જે સાધુ-સાધ્વી અસ્વાધ્યાયકાળમાં સ્વાધ્યાય કરે છે અથવા સ્વાધ્યાય નારની અનુમોદના કરે છે.
[૧૩૪૭] જે સાધુ-સાધ્વી પોતાના શારીરિક અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરે છે કે સ્વાધ્યાય કરનારની અનુમોદના કરે છે.
[૧૩૪૮] જે સાધુ-સાધ્વી પહેલાં વાંચના દેવા યોગ્ય સૂત્રોની વાંચના આપ્યા સિવાય પછી વાંચના દેવા યોગ્ય સૂત્રોની વાંચના આપે છે અથવા તેવી વાંચના આપનારને અનુમોદે છે.
[૧૩૪૯] જે સાધુ-સાધ્વી “નવબ્રહ્મચર્ય’” અધ્યયન નામક પહેલાં શ્રુતસ્કંધની વાંચના આપ્યા વિના ઉત્તમ શ્રુતની વાંચના આપે છે અર્થાત્ આચારાંગના પહેલાં શ્રુતસ્કંધની વાંચના આપ્યા સિવાય સીધી જ છેદસૂત્ર કે દૃષ્ટિવાદની વાંચના આપે કે આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
[૧૩૫૦] જે સાધુ-સાધ્વી અપાત્ર-અયોગ્યને વાંચના આપે છે અથવા વાંચના આપનારને અનુમોદે છે.
.
[૧૩૫૧] જે સાધુ-સાધ્વી પાત્ર-યોગ્યને વાંચના ન આપે અથવા વાંચના આપનારને અનુમોદે.
[૧૩૫૨] જે સાધુ-સાધ્વી અપ્રાપ્ત-અવિનિતને વાંચના આપે છે અથવા વાંચના આપનારને અનુમોદે છે.
[૧૩૫૩] જે સાધુ-સાધ્વી પ્રાપ્ત-વિનિતને વાંચના ન આપે અથવા ન આપનારની અનુમોદના કરે.
[૧૩૫૪] જે સાધુ-સાધ્વી અવ્યક્ત-૧૬ વર્ષનો ન થયો હોય તેવાને વાંચના આપે કે આપનારને અનુમોદે.
[૧૩૫૫] જે સાધુ-સાધ્વી વ્યક્ત-૧૬ વર્ષની ઉંમરનાને વાચના ન આપે કે ન આપનારને અનુમોદે.
[૧૩૫૬] જે સાધુ-સાધ્વી બે સમાન યોગ્યતાવાળા હોય તેવા શિષ્યોમાં એક ને શિક્ષિત કરે છે અને એક્ને શિક્ષિત કરતાં નથી. એને વાચના આપે છે અને એને વાચના આપતા નથી. આવું સ્વયં રે યાવત્ નારને અનુમોદે.
[૧૩૫૭] જે સાધુ-સાધ્વી, આચાર્ય અને ઉપાધ્યાયે આપ્યા વિના વાચના લે છે અથવા લેનારાનું અનુમોદન રે.
[૧૩૫૮] જે સાધુ પાર્શ્વસ્થને વાચના આપે છે અથવા વાચના આપનારને અનુમોદે છે. [૧૩૫૯] જે સાધુ પાર્શ્વસ્થ પાસેથી વાચના લે કે વાચના લેનારની અનુમોદના કરે. [૧૩૬૦] જે સાધુ અવસન્ન ને વાચના આપે છે અથવા વાચના આપનારને અનુમોદે છે.
[૧૩૬૧] જે સાધુ અવસન્ન પાસેથી વાચના લે છે અથવા વાચના લેનારને અનુમોદે છે.
[૧૩૬૨] જે સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થને વાચના આપે છે અથવા આપનારની
Page #80
--------------------------------------------------------------------------
________________
૧૯/૧૩૨ અનુમોદના કરે છે.
વિ૬૩] જે સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસેથી વાચના લે છે અથવા લેનારની અનુમોદના કરે છે.
[૧૩] જે સાધુ કુશીલને વાચના આપે છે અથવા તેવાને વાચના આપનારની અનુમોદના ક્રે છે.
[૧૩૬પજે સાધુ કુશીલ પાસેથી વાયના લે છે અથવા તેવા પાસેથી વાયના લેનારની અનુમોદના કરે છે.
[૧૩] જે સાધુ નિત્યક પાસેથી વાચના લે છે અથવા તેવા વાયના લેનારની અનુમોદના કરે છે.
[૧૬] જે સાધુ નિત્યક જે વાચના આપે છે અથવા તેવાને વાચના આપનારની અનુમોદના કરે છે.
[૧૩૬૮] જે સાધુ સંસક્તને વાચના આપે છે અથવા તેવાને વાચના આપનારની અનુમોદના કરે છે.
[૧૩] જે સાધુ નિત્યક પાસેથી વાચના લે છે અથવા વાયના લેનારની અનુમોદના રે છે.
[નોંધ - પાસત્યા, અવસાન્ન, કુશીલ, નિત્યક, સંસક્ત આ શબ્દોની વ્યાખ્યા ઉદ્દેશા૧૩ના સૂત્ર-૮૩૦ થી ૮૪માં અપાયેલી છે ત્યાંથી જાણી-સમજી લેવી પુનરુક્તિ ફ્રી નથી.]
એ પ્રમાણે ઉપરા-૧ભાં જણાવેલા કેfપણ દોષનું સેવન વર્લ રાવતુ રાવનાની અનુમોદના રે તો
ચાતુર્માસિક પરિણારસ્થાન ઉદઘાતિક પ્રાયશ્ચિત્ત આવે જેને “લઘુ ચીમાસી' પ્રાયષ્ટિ આવે છે.
નિશીથ-ઉદેશા-૧૯ નો | મુનિ દીપરત્નસાગરે કરેલ સુરાનુવાદ પૂર્ણ )
Page #81
--------------------------------------------------------------------------
________________
0
Tililililililililatin
નિશીથા - સુપવાદ મીઉદેશો-૨૦ % • નિશીથસૂત્રના આ વીસમાં અને છેલ્લા ઉદ્દેશામાં સૂત્ર-૧૩૭૦ થી ૧૪૨૦ એટલે કે પ૧ સૂત્રો છે. આ ઉદ્દેશામાં પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત શું ક્રવું ? તે જણાવેલ છે. ૧૯ ઉદ્દેશામાં ધેલા દોષોનું સેવન ક્યાં બાદ આલોચકોને આલોચના અનુસાર પ્રાયશ્ચિત્ત દેવાના વિભિન્ન વિલ્પો રૂપ ચૌદ સૂત્રોથી આ ઉદેશાનો આરંભ થાય છે. સૂત્રો સમજવાને ભાષ્ય અને ચૂર્ણિનો સંદર્ભ સન્મુખ હોવો ખૂબ જરૂરી છે.
[૩૦] જે સાધુ એક વખત માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના ક્રીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરે તો એક માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયાસહિત આલોચના ક્રે તો બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩] જે સાધુ એક વખત બેમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના ક્રે તો તેને માયા રહિત આલોચના કરે તો બેમાસી પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે તો ત્રણમાસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩] જે સાધુ એક વખત ત્રિમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના ક્રીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના ક્રે તો ત્રિમાસિક પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિત આલોચના ક્રે તો ચાતુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩] જે સાધુ એક વખત ચારમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના ક્રીને આલોચના ક્રે તો તેને માયા રહિત આલોચના ક્રતા ચારમાસી પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિત આલોચના ક્રતા પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩] જે સાધુ એક વખત પાંચમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો માયા રહિત આલોચના ક્રતા પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિત આલોચના કરતા છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે તેનાથી ઉપરાંત માયા સહિત કે માયા સહિત આલોચના ક્રે તો પણ છમાસી પ્રાયશ્ચિત્ત જે આવે.
[૧૩૭૫] જે સાધુ અનેકવાર માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના રે તો તેને માયારહિત આલોચના કરતા એક માસનું પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિત આલોચના ક્રતા બેમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
૧૩૭૬) જે સાધુo અનેક્વાર બેમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના ક્રતા બેમાસી પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના ક્રતા ત્રણમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩] જે સાધુ અનેકવાર ત્રણમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના ક્રીને આલોચના રે તો તેને માયા રહિત આલોચના ક્રતા ત્રણમાસની પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના ક્રતા ચારમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
૧િ૩૮] જે સાધુo અનેક્વાર ચારમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના ક્રે તો તેને માયારહિત આલોચના ક્રતા ચારમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. અને માયાસહિત આલોચના ક્રતા પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. [૧૩] જે સાધુo અનેક્વાર પંચમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના ક્રીને
Page #82
--------------------------------------------------------------------------
________________
૨૦/૧૩૯
૮૧
આલોચના રે તો તેને માયારહિત આલોચના ક્રે તો તેને માયારહિત આલોચના Wતાં પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિતા આલોચના ક્રતા છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
તેનાથી આગળ માયા સહિત કે માયા સહિત આલોચના કરે તો પણ છમાસી જ પ્રાયશ્ચિત્ત આવે છે.
સશલ્ય કે નિઃશલ્ય આલોચનાનું મહત્તમ પ્રાયશ્ચિત્ત છ માસ જ જાણવું, તેથી અધિક નહીં વર્તમાન શાસનમાં છ માસ કરતાં વધારે પ્રાયશ્ચિત્તનું વિધાન નથી.]
[૧૩૮૦] જે સાધુo માસિક, બેમાસી, ત્રણમાસી, ચારમાસી, પાંચમાસી એ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની એક વખત પ્રતિસેવના કરીને આલોચના કરે તો
તેને માયા હિત આલોચના કરતા આસેવિત પરિહારસ્થાન અનુસાર અનુક્રમે માસિક યાવત પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે.
માયા સહિત આલોચના કરતા આસેવિત પરિહારસ્થાન અનુસાર બેમાસી યાવત છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
તેનાથી ઉપરાંત માયા સહિત કે માયા રહિત આલોચના ક્રતા તે છમાસી પ્રાયશ્ચિત્ત જ આવે છે.
[૧૩૮૧] જે સાધુo માસિક યાવત પંચમાસી એ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની અનેકવાર પ્રતિસેવના કરીને આલોચના ક્રે તો તેને માયા રહિત આલોચના ક્રેતાં આસેવિત પરિહારસ્થાન અનુસાર માસિક યાતના પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરતા આસેવિત પરિહારસ્થાન અનુસાર બેમાસી યાવત્ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
તેનાથી આગળ માયા સહિત કે માયા રહિત આલોચના કરે તો પણ તેજ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૩૮] જે સાધુ ચાતુર્માસિક કે સાધિક ચાતુમાસિક પંચમાસી કે સાધિક પંચમાસી આ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની એક વખત પ્રતિસેવના કરીને આલોચના ક્રતો તેને માયા રહિત આલોચના કરતાં આસેવિત પરિહારસ્થાન અનુસાર ચામસિક, સાધિક ચાતુર્માસી, પંચમાસી, સાધિક પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે, માયા સહિત આલોચના કરતાં આસેવિત પરિહારસ્થાન અનુસાર પંચમાસી, સાધિક પંચમાસી, છમાસી પ્રાયશ્ચિત આવે.
તેનાથી આગળ માયા સહિત કે માયા રહિત આલોચના કરતાં તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩૮૩] જે સાધુo અનેક્વાર ચાતુર્માસી કે અનેક્વાર સાધિક ચારમાસી અનેક્વાર પંચમાસી કે અનેક્વાર સાધિક પંચમાસી પરિહારસ્થાનમાં કોઈ એક પરિહારસ્થાનની પ્રતિસેવતા ફ્રી આલોચના કરે તો તેને માયા રહિત આલોચના
ક્રતા આ સેવિત પરિહારસ્થાન અનુસાર ચારમાસી આદિ પ્રાયશ્ચિત્ત આવે. માયા 2િ9[6]
Page #83
--------------------------------------------------------------------------
________________
નિશીથ છેદરા - સુણાનુવાદ સહિત આલોચના ક્રતાં પંચમાસી, સાવિક પંચમાસી કે છમાસી પ્રાયશ્ચિત્ત આવે.
તેનાથી આગળ માયાસહિત કે માયારહિત આલોચના કરતાં તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩૮૪ થી ૧૩૮] જે સાધુળ ચાતુર્માસિક, સાધિક ચાતુર્માસિક, પંચમાસિક કે સાધિક પંચમાસિક એ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની :[૧૩૮૪] એક્વાર પ્રતિસેવના કરી આલોચના ક્રે. [૧૩૮૫ અનેકવાર પ્રતિસેવના ક્રી આલોચના રે. [૧૩૮] તે આલોચના માયારહિત કરે. [૩૮] તે આલોચના માયા સહિત રે. ઉક્ત ચારે સૂત્રોમાં [ચાર સંજોગોમાં શું રે ? તેની વિધિ :
0 – 2 પરિહારસ્થાન પાપનું પ્રાયશ્ચિત્ત તપ ક્રી રહેલા સાધુની સહાયાદિ માટે પરિહારિક ને અનુવર્તી કોઈ સાધુ નિયત ક્રાય તેને આ પરિહાર તપસીની વૈયાવચ્ચ ક્રવાને માટે સ્થાપના કર્યા પછી પણ કોઈ પાપ સ્થાનનું સેવન કરે અને પછી કહે કે મેં અમુક પાપનું સેવન ક્યું છે ત્યારે સઘળું પૂર્વે સેવેલ પ્રાયશ્ચિત્ત ક્રી સેવે,
અિહીં પાપ સ્થાનને પૂર્વ પ્રશ્ચાત સેવવાના વિષયમાં ચતુર્ભગી છે, તે આ રીતે (૧) પહેલાં સેવેલા પાપની પહેલા આલોચના ક્રી હોય (૨) પહેલાં સેવેલા પાપની પછી આલોચના કરી હોય (૩) પછી સેવેલા પાપની પહેલા આલોચના કરી હોય (૪) પછી સેવેલા પાપની પછી આલોચના કરી હોય.
પાપ આલોચના ક્રમ લ્યા પછી પરિહાર સેવન ક્રનારના ભાવને આશ્રીને ચાતુર્ભગી જણાવે છે.] (૧) સંલ્પ કાળે અને આલોચના સમયે માયારહિતપણુ (૨) સંલ્પ કાળે માયા રહિત પણ આલોચના સમયે માયા સહિત (3) સં૫ાળે માયા સહિત પણ આલોચના કાળે માયા રહિત (૪) સંલ્પાળે અને આલોચના કાળે બંને સમયમાં માયા સહિત હોય.
આમાંથી કોઈપણ પ્રક્ષરનાં ભંગથી આલોચના ક્રતાં તેના બધાંજ સ્વત વેળા પણ પુનઃ કોઈ પ્રકારની પ્રતિસેવના રે તો તેને સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વ પ્રદર પ્રાયશ્ચિત્તમાં આરોપિત ક્રી દેવું જોઈએ અથતિ તે જ ક્રમમાં ફરી પ્રાયશ્ચિત્ત તપ આદરે.
[૧૩૮૮) છ માસિક પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ જે પ્રાયશ્ચિત્ત વહન ઝલના આરંભમાં મધ્યમાં કે અંતમાં પ્રયોજન હેતુ કે કરણથી બેમાસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના રે તો તેને અન્યૂનાધિક ૨૦ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેના પછી ફરી દોષનું સેવન કરે તો બે માસ અને ૨૦ સત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩૮૯] પાંચમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકળના આરંભે, મધ્યે કે અંતે પ્રયોજન હેતુ કે કરણે બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન ક્રીને આલોચના ક્રે તો તેને અન્યૂનાધિક ૨૦ રાત્રિની આરોપણનું પ્રાયશ્ચિત્ત આવે.
Page #84
--------------------------------------------------------------------------
________________
૨૦/૧૩૮૯
તેને પછી ફરી દોષ સેવે તો તેને બે માસ આને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩૯૦] ચારમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ જે પ્રાયશ્ચિત્ત વહનકાળના આરંભે મધ્યમાં કે અંતે પ્રયોજન હેતુ કારણથી બેમાસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન ક્રીને આલોચના કરેતો તેને અન્યનાદિક ૨૦ સત્રિનું આરોપણ પ્રાયશ્ચિત્ત આવે છે, ત્યાર પછી ફરી દોષ સેવે તો બે માસ અને વીસ સગિનું પ્રાયશ્ચિત્ત આવે.
[૧૩૯૧] ત્રણમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુને જો પ્રાયશ્ચિત્ત વહનાળના ઈત્યાદિ બધું ઉપર મુજબ
[૧૩૨] બેમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુને જો પ્રાયશ્ચિત્ત વહનાળના ઈત્યાદિ બધું ઉપર મુજબ
[૧૩૩] માસિક પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના ઈત્યાદિ બધું ઉપર મુજબ પાવતુ બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે.
[૧૩૪] બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના આરંભે મધ્યે કે અંતે પ્રયોજન હેતુ કે #રણથી બે માસ પ્રયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના રે તો તેને અન્યૂનાધિક વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે જેને ઉમેરીને ત્રણમાસ અને દશ અહોરાત્રની પ્રસ્થાપના થાય છે.
[૧૩~] ત્રણમાસ અને દશ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકળના આરંભે, મધ્ય કે અંતે પ્રયોજન હેતુ કે નરણથી બેમાસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન ક્રી આલોચના કરે તો તેને અન્યૂનાધિક વીસ રાત્રિની આરોપણનું પ્રાયશ્ચિત્ત આવે જેને ઉમેરવાથી ચારમાસની પ્રસ્થાપના થાય છે.
[૧૩] ચારમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ [બધું ઉપર મુજબ હેવી યાવત વીસ રાત્રિનું આરોપણ પ્રાયશ્ચિત્ત આવે છે, જેને ઉમેરવાથી ચારમાસ અને વીસરાત્રિની પ્રસ્થાપના થાય છે.
[૧૩] ચારમાસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ બધું ઉપર મુજબ કહેવી યાવત વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે, જેને ઉમેરવાથી પાંચમાસ અને દશ રાત્રિની પ્રસ્થાપના થાય છે.
[૧૩૮] પાંચમાસ અને દશ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ [બધું ઉપર મુજબ કહેવું યાવત્ વીસ સત્રિનું આરોપણ પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ઉમેરવાથી છ માસની પ્રસ્થાપના થાય છે.
[૧૩૯] છમાસી પ્રાયશ્ચિત્ત વહન નારા સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળનાં આરંભે, મળે કે અંતે પ્રયોજન હેતુ કે કરણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના ક્રે તો તેને અન્યૂનાધિક એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારપછી પુનઃ દોષ સેવન કરે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે
[૧૪૦૦] પાંચમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ બાકી સૂત્ર-૧૩૯૯ મુજબ ચાવત્ દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે.
Page #85
--------------------------------------------------------------------------
________________
૪
થા વાય.
નિરીછેદસૂત્ર • સૂરપનુવાદ [૧૪૦૧] યામાસી પ્રાયશ્ચિત્ત વક્ત જનાર સાદુ [બાકી સૂર-૧૩૯૯ મુજબ) ચાવતું દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે.
[૧૪૦૨) ત્રણમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ [બાકી સૂર-૧૩૯૯ મુજબ ચાવતું દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે.
[૧૪૦ બેમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ બાકી સૂત્ર-૧૩૯૯ મુજબ ચાવતું દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે.
[૧૪૦૪] માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ બાકી સૂત્ર-૧૩૯૯ મુજબ માવત દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે.
[૧૪૦૫] દોઢમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના આરંભેમળે કે અંતમાં પ્રયોજન હેતુ કે કરણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના ક્રે તો તેને અન્યૂનાધિક એમ્પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ઉમેરતા બે માસની પ્રસ્થાપના થાય.
૧૪૦૬ થી ૧૪૧૩) આ આઠ સૂત્રો છે. આ આઠે સૂત્રોનો આલાવો સૂત્ર-૧૪૦૫ ની સમાન જ છે. ફર્ક માત્ર એટલો કે દોઢમાસીને સ્થાને પ્રાયશ્ચિત્ત વહનનો કળ પંદર-પંદર દિવસ વધતો જાય છે અને છેલ્લે સંયુક્ત પ્રાયશ્ચિત્ત કાળ પણ પંદર દિન વધે છે. આ આઠે સૂત્રોનો સંક્ષેપ આ રીતે છે. ૦ – ૦[૧૪૦૬] બે માસ પ્રાયશ્ચિત્ત – ૪- સંયુક્તકાળ અઢી માસ
– ૦ [૧૪૦૭] અઢી માસ પ્રાયશ્ચિત્ત –૪– સંયુક્તકાળ ત્રણ માસ ૦ – ૦ [૧૪૦૮] ત્રણ માસ પ્રાયશ્ચિત્ત – ૪- સંયુક્તાળ સાડા ત્રણ માસ
૦ [૧૪૦૯] સાડા ત્રણ માસ પ્રાયશ્ચિત્ત- ૪- સંયુક્તકાળ ચાર માસ ૦ -૦ [૧૪૧૦] ચાર માસ પ્રાયશ્ચિત્ત - ૪ - સંયુક્તકાળ સાડા ચાર માસ ૦ – [૧૪૧૧] સાડા ચાર માસ પ્રાયશ્ચિત્ત–૪– સંયુક્તકાળ પાંચ માસ – ૦ [૧૪૧૨ પાંચ માસ પ્રાયશ્ચિત્ત – ૪- સંયુક્તકાળ છ માસ
સૂર-૧૪૦૬ થી ૧૪૦૩નો આખો આલાવો સૂત્ર-૧૪૦૫ મુજબ સાયં ગોઠવી લેવો – કહી દેવો.
[૧૪૧૪] બે માસ પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના આરંભે, મધ્યે કે અંતે પ્રયોજન હેતુ કે કરણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને અન્યૂનાધિક એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે જેને ઉમેરવાથી અઢી માસની પ્રસ્થાપના થાય છે.
[૧૪૧૫] અઢી માસ પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વયનાળના આરંભે, મધ્ય કે અંતે પ્રયોજન હતું કે કારણથી બે માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન ક્રીને આલોચના કરે તો તેને અન્યૂનાધિક વીસ સગિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે. જેને ઉમેરવાથી ત્રણ માસ અને પાંચ રાત્રિની પ્રસ્થાપના થાય છે.
[૧૪૧૬] ત્રણ માસ અને પાંચ સત્રિ પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જ પ્રાયશ્ચિત્ત વહનાળના આરંભે, મળે કે અંતે પ્રયોજન, હેતુ કે કરણથી એક માસ પ્રાયશ્ચિત્ત
Page #86
--------------------------------------------------------------------------
________________
૨૦/૧૪૧૬ યોગ્ય દોષનું સેવન ક્રીને આલોચના ક્રે તો તેને અન્યૂનાધિક એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે. જેને ઉમેરવાથી ત્રણ માસ અને વીસ રાત્રિની પ્રસ્થાપના થાય છે.
[૧૪૧] ત્રણ માસ, વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન ૨૦ રાત્રિ આરોપણા પ્રાયશ્ચિત્ત શુક્લ ચાર માસ અને દશ સત્રિ. [બાકી સૂત્ર૧૪૧૬ મુજબ)
[૧૧૮] ચાર માસ, દશરાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન એક માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન એક પક્ષ આરોપણા પ્રાયશ્ચિત કુલ પાંચ માસ, પાંચ રાત્રિ જૂન [બાકી સૂત્ર ૧૪૧૬ મુજબ
[૧૪૧૯] પાંચ માસ પાંચ રાત્રિ જૂન પ્રાયશ્ચિત્ત વહન બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન વીશરાત્રિ આરોપણા પ્રાયશ્ચિત્ત ક્લ સાઢા પાંચ માસ [બાકી ૧૪૧૬ મુજબ
[૧૪૨૦) સાડા પાંચ માસ પ્રાયશ્ચિત્ત વહન એક માસ પ્રયાશ્ચિત્ત યોગ્ય દોષ સેવન એક પક્ષી આરોપણા પ્રાયશ્ચિત્ત. ક્લ છ માસની પ્રસ્થાપના બાકી સૂત્ર-૧૪૧૬ મુજબ
નિશીથસૂર-ઉદ્દેશ-૨૦ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સુણાનુવાદ પૂર્ણ
– ૪ – ૪ - ૪ -
નિશીથ-છેદ-૧, ભાગમ-૩૪ નો
મૂળ-મૂત્રાનુવાદ પૂર્ણ
Page #87
--------------------------------------------------------------------------
________________
બૃહત્કલ્પ-દસુત્ર-૨
૩૫ બૃહદ્મ-છેદસૂત્ર-૨
મૂળ સૂત્ર અનુવાદ • છેદસૂત્રમાં બીજા છેદસૂત્ર રૂપે હાલ સ્વીકાર્ય એવા આ આગમમાં છ ઉદ્દેશાઓ છે. જેમાં કુલ-૨૧૫ સૂત્રો છે. આ છેદ સૂત્રનું ભાષ્ય અને પૂજ્ય મલયગિરિજી તથા પૂજ્ય ક્ષેમકીર્તિજી)ની વૃત્તિ પણ છે. અમારા ગાગા-સુખ-સો માં છપાયેલ છે. સામુદાયિક મર્યાદાને કારણે અમે ટીમ સહિત અનુવાદ પ્રકાશીત ક્વી શક્તા નથી પરંતુ અહીં રેલ મૂળ સૂબાનુવાદના સાંગોપાંગ રહસ્યને સમજવા માટે ઉક્ત ભાષ્ય અને ટીન ગ્રંથનો સ્પર્શ અત્યંત આવશ્યક છે.
• આ સૂત્રમાં અનેક વખત નિગ્રન્થ અને નિગ્રન્થી શબ્દનો પ્રયોગ થયેલો છે. જેનો લોક્યસિદ્ધ અર્થ સાધુ-સાધ્વી થાય છે. અમે પહેલાથી છેલ્લા સૂત્ર પર્યન્ત પ્રત્યેક સ્થાને “સાધુસાધ્વી” અર્થને સ્વીકારીને જ આ અનુવાદ ક્રેલ છે. – હવે તેનો પહેલો ઉદ્દેશો
કીજ ઉદ્દેશો-૧ જ • આ ઉદ્દેશામાં ૫૦ સૂત્રો છે. તેનો ક્રમશઃ અનુવાદ આ રીતે 6િ] સાધુ-સાધ્વીને અભિન્ન-શાસ્ત્ર વડે અપરિણત અપક્વ તાલપલંબ કેળા, કેરી આદિ ફળો ગ્રહણ કરવા ન સ્પે.
રિ] સાધુ-સાધ્વીને ભિન્ન-શસ્ત્ર વડે પરિણત અપક્વ તાલપલંબ કેળા, કેરી આદિ ફળો ગ્રહણ ક્રવા સ્પે.
]િ સાધુને ટુડે ટુકડા કરાયેલા અથવા અખંડ પક્વ શિસ્ત્ર વડે પરિણત) કેળા આદિ ફળો ગ્રહણ ક્રવા ક્યું છે.
[] સાધ્વીને અખંડ પક્વ [શાસ્ત્ર વડે પરિણત] કેળા આદિ ફળ ગ્રહણ કરવા ક્યતા નથી.
પિં] સાધ્વીને ટુડે-ટુક્કા કરાયેલા પક્વ શિસ્ત્રથી પરિણત કેળા આદિ ફળ ગ્રહણ કરવા જ ધે છે.
તે પણ વિધિપૂર્વક ભિન્ન અત્યંત નાના-નાના ટુક્કા કરેલ હોય તો જ ગ્રહણ ક્રવા તેમને કહ્યું છે.
– અવિધિથી ભેદાયેલ હોય તો ગ્રહણ જવું ન કલ્પે. દિ0 સાધુને પરિક્ષેપ સહિત અને અબાહ્ય બહાર ન હોય તેવા ગામ, નગર, ખેડ, ક્ઝટ, મંડળ, પત્તન, આર, દ્રોણમુખ, નિગમ, આશ્રમ, સંનિવેશ, સંબોધ, ઘોષ, અંશિક, પુટભેદન અને રાજધાનીમાં
હેમંત અને ગ્રીષ્મઋતુમાં એક માસ સુધી રહેવું સ્પે.
સિંદ્યાય - ખેડુત બીજી જગ્યાએ ખેતી કરીને પર્વત આદિ વિષમ સ્થાને રહેતા હોય તે ગામ અંબાઘ ધેવાયઅથવા જ્યાં ધાન્ય આદિ ક્કોર હોય ત્યાં વસેલા
Page #88
--------------------------------------------------------------------------
________________
૧૬
ગામને પણ સંબોધ હેવાય છે.
પોષ – જ્યાં ગાયોનું જૂથ રહેતું હોય ત્યાં વસેલ ગામ, ગશિવ – ગામના અડધો ભાગ, ત્રીજો ભાગાદિ જ્યાં વસે છે.
પુરમેન – અનેક દિશાથી આવેલા માલની પેટી જ્યાં ખોલાય છે. | ]િ સાધુને સપરિક્ષેપ-પ્રાકર કે વાડ યુકત અને સલાહ-પ્રાકાર બહારની વસ્તીયુક્ત ગામ યાવત્ રાજધાનીમાં
હેમંત અને ગ્રીષ્મઋતુમાં બે માસ રહેવુ ભે, એક માસ ગામ આદિની અંદર અને એક માસ ગ્રામાદિ બહાર.
ગામઆદિની અંદર રહેતા અંદરની ગૌચરી રવી કહ્યું છે, ગામ આદિની બહાર રહે તો બહારની ગોચરી રવી ભે.
[૮] સાધ્વીને સપરિક્ષેપ અને અબાહ્ય ગામ ચાવત રાજધાનીમાં હેમંત અને ગ્રીષ્મઋતુમાં બે માસ સુધી રહેવું સ્પે.
લિ સાથ્વીને સપરિસેપ અને અબાહ્ય ગામ યાવતુ રાજધાનીમાં હેમંત અને ગ્રીષ્મઋતુમાં ચાર માસ સુધી રહેવું ક્યું – બે માસ પ્રામાદિ અંદર બે માસ ગુમાદિ બહાર.
- ગામાદિમાં અંદર રહેતાં અંદરની ભિક્ષા ચર્ચા #વી ધે. ગામાદિની બહાર રહેતા બહારની ભિક્ષાચર્યા સ્પે.
[૧૦] સાધુ-સાધ્વીને એક વગડા, એક દ્વાર, અને એક જ નિષ્ક્રમણ-પ્રવેશવાળા ગામ યાવત્ રાજધાનીમાં
સમાળે રહેવું કર્ભે નહીં. [૧૧] સાધુ-સાધ્વીને અનેક વગડા અનેક દ્વારા, અને અનેક નિમણ પ્રવેશવાળા ગામ ચાવત રાજધાનીમાં–
સમાળે રહેવાનું કહ્યું છે. વિગડો એટલે વાડ, કોટ કે પ્રાકર [૧] સાધ્વીઓને (૧) આપણગૃહ, હાટ કે બજાર (૨) રચ્યામુખગલી કે મોહલ્લો (૩) શૃંગાટક ત્રિણ સ્થાન (૪) ત્રણ રસ્તા મળતા હોય તેવું સ્થાન (૪) ચતુષ્ટ - ચાર માર્ગોનો સમાગમ (૬) ચત્વર જ્યાં અનેક રસ્તા મળતા હોય (૭) અંતરાપણ - હાટ બજારનો માર્ગ.
એટલા સ્થાને રહેવું ન ક્યું. ૩િ] સાધુઓને આપણગૃહ યાવત્ અંતરાપણમાં રહેવાનું ક્યું છે. સ્વિાધ્યાય, ધ્યાનાદિમાં વિઘ્ન થાય તો સાધુએ પણ ન રહેવું]. [૧૪] સાધ્વીઓને અપાવૃત્તખુલ્લા હારવાળા ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી.
– પરંતુ સાધ્વીઓને અપ્રાવૃત્ત દ્વારવાળા ઉપાશ્રયમાં એક પડદો અંદર રે અને એક પડદો બહાર રે તો
આવા પ્રકારની મિલિમિલિક જેિની વચમાં માર્ગ રહે તેમ બાંધીને તેમાં રહેવું
Page #89
--------------------------------------------------------------------------
________________
૮
બૃહત્કલ્પ-છેદસૂત્ર-૨ છે. [૧૫] સાધુઓને આવા અપ્રાવૃત્ત-ખુલ્લા હારવાળા ઉપાશ્રયમાં રહેવાનું છે. જિ યોર કે કુતરા આદિની આશંક્ર હોય તો સાધુએ પણ યથા યોગ્ય સુરક્ષા ક્રી લેવી જોઈએ.]
[૧૬] સાધ્વીઓને અંદરની બાજુ લેપવાળું ઘટીમાત્રક [માતૃ Wવા માટેનું પાત્રો રાખવું અને ઉપયોગ ક્રવો ક્યું છે.
[] સાધુઓને અંદરની બાજુ લેપવાળું ઘટીમાત્રક રાખવું અને તેનો ઉપયોગ Wવો ૫તો નથી.
પૂર્વે જેમ અમુક સૂત્રોમાં સાધ્વીને શીલરક્ષા હેતુ કેટલાંક નિષેધ કરાયા છે. તેમ અહીં સાધુને બ્રહ્મચર્ય રક્ષાર્થે નિષેધ છે.]
[૧૮] સાધુ અને સાધ્વીઓને ચેલ – ચિલિમિલિક રાખવી અને તેનો ઉપયોગ ક્રવો ધે છે.
ચિલિમિલિક એક પ્રકારે વસ્ત્રકુટી, મચ્છરદાની. [૧૯] સાધુ અને સાધ્વીઓને જળાશયના કિનારે
(૧) ઉભવું (૨) બેસવું (૩) સૂવું (૪) નિદ્રાલેવી (૫) ઉંઘવું (૬) અશન (9) પાન (૮) ખાદિમ (૯) સ્વાદિમ આહાર ખાવા-પીવો (૧૦) મળ (૧૧) મૂત્ર (૧૨) શ્લેખ (૧૩) નાક્યો મેલ એ ચારનો ત્યાગ ક્રવો (૧૪) સ્વાધ્યાય કવો (૧૫) ધર્મજાગરિક ક્રવી (૧૬) કાર્યોત્સર્ગ ક્રવો. એ ૧૬ વસ્તુ ૫તી નથી.
૦િ] સાધુ-સાધ્વીને સચિત્ર ચિત્ર દોરેલા હોય તેવા ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી.
[૧] સાધુ-સાધ્વીને ચિત્ર-રહિત એવા ઉપાશ્રયમાં રહેવું ક્યું ચિત્રો રાગાદિ ઉત્પતિનું નિમિત્ત બની શકે છે.]
[૨] સાધ્વીઓને સાગારિન્ની નિશ્રા વગરના ઉપાશ્રયમાં રહેવું જૂતુ નથી. [૩] સાધ્વીઓને સાગારિફ્તી નિક્ષાએ રહેવું ક્યું છે.
રિ] સાધુઓને સાગારિની નિશ્રાવાળા કે નિશ્રા રહિતના એવા બંને પ્રકારના ઉપાશ્રયમાં રહેવું ક્યું છે.
રિપ સાધુ-સાધ્વીઓને સાગારિક ગૃહસ્થના નિવાસવાળા ઉપાશ્રયમાં રહેવું ૫તું નથી. [૬] સાધુને સ્ત્રી-સાગરિક કેિવળ સ્ત્રીઓના નિવાસવાળા ઉપાશ્રયમાં રહેવું Wતું નથી.
[8] સાધુને પુરુષ-સાગારિક કેિવળ પુરુષોના નિવાસવાળા ઉપાશ્રયમાં રહેવું કલ્પે છે.
[૨૮] સાધ્વીઓને પુરુષ સાગારિક વિળ પુરુષોના નિવાસવાળા ઉપાશ્રયમાં રહેવું ૫તું નથી.
[૨૯] સાધ્વીઓને સ્ત્રી સાગાકિ ક્વિળ સ્ત્રીઓના નિવાસવાળા ઉપાશ્રયમાં
Page #90
--------------------------------------------------------------------------
________________
Vરલ
G
રહેવાનું ક્યું છે. ૩િ૦] સાધુઓને પ્રતિબદ્ધ શયામાં રહેવું ન ધે.
પ્રિતિબદ્ધ એટલે (૧) દ્રવ્યથી જે ઉપાશ્રયમાં છતના પાટડા ગૃહસ્થના ઘરમાં સંબદ્ધ હોય. (૨) ભાવથી જ્યાં સ્ત્રી અને સાધુના મૂત્રાદિ સ્થાન એક હોય, બેસવાના સ્થાન એક હોય ઈત્યાદિ.]
[૧] સાધ્વીઓને પ્રતિબદ્ધ શય્યામાં રહેવું છે [સાધ્વીને ગૃહસ્થ નિશ્રાયુક્ત સ્થાને રહેવાનું હોય આ અપવાદ હેલ છે.]
ફિર ઘરની મધ્યે થઈને જે ઉપાશ્રયમાં જવા-આવવાનો માર્ગ હોય, તે ઉપાશ્રયમાં સાધુને રહેવું ન ·.
ફિ૩] ઘરની મધ્યે થઈને જે ઉપાશ્રયમાં જ્યાં આવવાનો માર્ગ હોય તે ઉપાશ્રયમાં સાધ્વીને રહેવું છે.
[૪] સાધુ કોઈના સ્થાનમાં ક્લહ થઈ જાય ત્યારે તે લહને ઉપશાંત કરીને સ્વયં સર્વથા ક્લર રહિત થઈ જાય.
- જેની સાથે ક્લહ થયેલો હોય(૧) તે સાધુ ઈચ્છા હોયતો આદર કરે, ઈચ્છા ન હોય તો આદર ન પણ કરે
(૨) તે સાધુને ઈચ્છા હોય તો તેના સન્માનમાં ઊભો થયા અને ઈચ્છા ન હોય તો ન પણ ઉભા થાય.
(૩) તે સાધુને ઈચ્છા હોય તો વંદના કરે અને ઈચ્છા ન હોયતો વંદના ન પણ રે.
(૪) તે સાધુને ઈચ્છા હોયતો સાથે ભોજન રે, ઈચ્છા ન હોયતો સાથે ભોજન-ગોચરી ન પણ રે.
(૫) તેને ઈચ્છા હોય તો સાથે રહે, ન હોયતો ન રહે. (૬) તેને ઈચ્છા હોય તો ઉપશાંત રહે, ન હોયતો ન રહે.
– જે ઉપશાંત રહે છે, તેને સંયમની આરાધના થાય છે જે ઉપશાંત નથી રહેતા તેને સંયમ આરાધના થતી નથી.
- તેથી પોતે પોતાનો તો ઉપશાંત ફ્રીજ લેવા જોઈએ. પ્રશ્ન – ભગવદ્ આમ કેમ જ્હો છો ?
ઉત્તર – ઉપશમ જ શ્રમણ જીવનનો સાર છે. [૩૫] સાધુ અને સાધ્વીઓને વર્ષાવાસમાં ચાતુર્માસમાં વિહાર ક્રવો ૫તો નથી.
કિ સાધુ અને સાધ્વીઓને હેમંત અને ગ્રીષ્મઋતુમાં અર્થાત શીયાળાઉનાળામાં વિહાર #વો ક્યું છે. | [] સાધુ અને સાધ્વીઓને વૈરાજ્ય-અરાજક કે વિરોધી રાજ્યમાં શીઘ-જલ્દી જવું, શીઘ આવવું અને શીઘ જવું કે આવવું એટલે આવાગમન ક્રવું ક૫તું નથી.
જે સાધુ-સાધ્વી વૈરાજ્ય અને વિરોધી સજ્યમાં જલ્દી જવું, જલ્દી આવવું, જલ્દી આવાગમન કરે છે. તથા શીધ્ર આવાગમન ક્રનારાઓનું અનુમોદન ક્રે છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
૯
“હલ્પ-દસૂત્ર-૨ તે બંને અર્થાત તીર્થક્ર અને રાજાની આજ્ઞાનું અતિક્ષ્મણ તાં
અનુદ્ધાતિક ચાતુમિિસક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્તના પાત્ર થાય છે. અહીં વેરદ્ધકન શબ્દના અનેક અર્થ હોય છે.
(૧) જે રાજ્યમાં રહેનારાને પેઢી દપેઢીથી વૈર ચાલતું હોય. (૨) જે બે રાજ્યોમાં વૈર ઉત્પન્ન થયેલ હોય. (૩) જ્યાંના રાજા બીજા રાજ્યના પ્રામાદિ સળગાવતા હોય. (૪) જ્યાંના મંત્રી આદિ તેના રાજાથી વિરુદ્ધ હોય. (૫) જ્યાં રાજા મરી ગયો હોય કે હરાવી દેવાયો હોય.
જ્યાં બે રાજાના રાજ્યમાં પરસ્પર ગમનાગમન નિષેધ હોય એવા રાજ્યોને વિરુદ્ધરાજ્ય ધે છે.
૮િગૃહસ્થના ઘરમાં આહારને માટે પ્રવિષ્ટ નિગ્રન્થને જો કોઈ વસ્ત્ર, પાત્ર, મ્બલ કે પાદપ્રીંછન લેવા માટે કહે તો તેને “સાકારક્ત' ગ્રહણ ક્રી અર્થાત આગાર રાખીને લે પછી
આચાર્યના ચરણોમાં રાખીને પુનઃ તેમની આજ્ઞા લઈને તેને પોતાની પાસે રાખવું અને ઉપયોગ ક્રવાનું સ્પે છે.
[૩૯] વિચારભૂમિ 'મળ-મૂત્ર વિસર્જન સ્થાન કે વિહાર ભૂમિ સ્વાધ્યાય ભૂમિને માટે ઉપાશ્રયથી બહાર નીકળેલ સાધુને જો કોઈ વસ્ત્ર, પાત્ર, ક્બલ, પાદપ્રોંછન લેવાને માટે ધે તો વસ્ત્ર આદિને “સાક્ષરક્ત' આગાર સહિત ગ્રહણ રે તેને આચાર્યના ચરણોમાં રાખીને ફરી તેમની આજ્ઞા લઈને તે વસ્ત્રાદિને પોતાની પાસે રાખે અને તેનો ઉપયોગ ક્રવાનું ક્યું છે.
[૪૦] ગૃહસ્થાના ઘરમાં આહારને માટે પ્રવિષ્ટ નિર્ચન્થીને જો કોઈ વસ્ત્ર, પાત્ર, બલ કે પાદપ્રીંછન લેવાને માટે ધે તો તેને સાકરા આગાર રાખીને ગ્રહણ રે.
ત્યારપછી પ્રવર્તિનીના ચરણોમાં રાખીને, તેમની ફરી આજ્ઞા લઈને તેને પોતાની પાસે રાખે અને તે વસ્ત્રાદિનો ઉપયોગ કરવાનું તે સાધ્વીને ધે છે.
[૪૧] વિચારભૂમિ કે સ્વાધ્યાયભૂમિને માટે ઉપાશ્રયની બહાર ગયેલ સાધીને જ કોઈ વસ્ત્રાદિ લેવા માટે કહે તો આગાર રાખી ગ્રહણ રે પછી પ્રવર્તિની ચરણોમાં રાખી, ફરી આજ્ઞા લઈને તેને પોતાની પાસે રાખે કે ઉપયોગ ક્રવાનું ક્ષે છે.
રિ) સાધુ અને સાધ્વીને સત્રિમાં કે વિકાસમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ લેવા કલ્પતા નથી. ]િ માત્ર એક પૂર્વ પ્રતિલેખિત શય્યા લેવી કહ્યું છે.
]િ સાધુ અને સાધ્વીને સાત્રિમાં કે વિકાસમાં વસ્ત્ર, પાત્ર, કંમબ કે પાદપ્રીંછનક લેવું Wાતું નથી.
[૪૫] માત્ર એક હતાહતિક પહેલા હરાઈ ગયેલ અને પછી આહત રેલ પાછું મેળવેલ વસ્ત્ર.
તે વયા પરિવ્યુક્ત, ધૌત, ગેલ, ધૃષ્ટ, મૃષ્ટ કે સંપ્રદૂમિત પણ કરી દેવાયેલ
Page #92
--------------------------------------------------------------------------
________________
બ
૧૪૫ હોય તો પણ રાત્રે લેવું ક્યું છે.
[રિમુજ : તે વસ્ત્રાદિને ચોરી જનારે જો તેને ઓઢવા આદિના ઉપયોગમાં લીધેલું હોય. ધૌત : પાણીથી ધોયેલ હોય. ર૪ઃ પાંચ પ્રકારના રંગમાથી કોઈ ગે
ગેલ હોય. પૃષ્ઠ: વસ્ત્રાદિ ઉપરના ચિલ ઘસીને મીટાવી દીધા હોય. પૃષ્ઠ : દૂત્ર વિશેષથી તે વસ્ત્ર પ્રેમળ બનાવેલ હોય. સંપ્રદૂષિત : સુગંધિત ક્યું હોય.]
gિ] સાધુ-સાધ્વીને રાત્રે કે વિકાસમાં માર્ગમાં ગમન-આગમન વું ૫તું નથી. [૪] સાધુ-સાધ્વીને રાત્રે કે વિલે સંખડીને માટે સંખડી સ્થલે (અન્યત્ર) જાવાનું ૫તું નથી.
૮િએક્લો સાધુને રાત્રે કે વિકાલે ઉપાશ્રયથી બહાર વિચાર ભૂમિમાં કે વિહારભૂમિમાં આવાગમન ન સ્પે.
તેણે એક કે બે નિર્ચન્થોને સાથે લઈને રાત્રે કે વિકલે ઉપાશ્રયની સીમાથી બહાર વિચારભૂમિમાં કે વિહારભૂમિમાં આવવા કે જવાનું કહ્યું છે. [એક્લા નહીં.]
૪િ૯] એક્લી સાળીને રાત્રે કે વાલે ઉપાશ્રયથી બહાર વિચાર ભૂમિ કે વિહાર ભૂમિમાં આવાગમન ન કલ્પે.
એક, બે કે ત્રણ સાધ્વી સાથે લઈને રાત્રે કે વિકાલે ઉપાશ્રય બહારની વિચારભૂમિ કે વિહારભૂમિમાં આવાગમન ક્યું.
[૫૦] સાધુ-સાધ્વીને પૂર્વ દિશામાં અંગ-મગધ સુધી, દક્ષિણ દિશામાં કૌશાંબી સુધી, પશ્ચિમ દિશામાં ધૂણા દેશ સુધી, ઉત્તર દિશામાં કુણાલ દેશ સુધી જવાનું ક્યું છે.
આટલું જ આર્થક્ષેત્ર છે, તેની બહાર જવું ન સ્પે.
તદુપરાંત જ્યાં જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિની વૃદ્ધિ થતી હોય ત્યાં વિચરણ કરે. તેમ હું કહું છું.
વૃકતકલ્પસૂચના-ઉદ્યાનનો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂટનુવાદ પૂર્ણ
Page #93
--------------------------------------------------------------------------
________________
બૃહકલ્પ-છેદસૂકા-૨ કામ ઉકેશો-૨ ની • બૃહ સૂઝનો આ બીજો ઉદ્દેશો ધેવાય છે, તેમાં સૂત્ર-પ૧ થી ૮૦ એટલે કે કુલ૩૦ સૂત્રો છે.
• આ ૩૦ સૂત્રોનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે પિ૧] ઉપાશ્રયના અંદરના ભાગમાં (૧) શાલિ (૨) વ્રીહિ (3) મગ (૪) અડદ (૫) તલ (૬) કુક્લ (૭) ઘઉં (૮) જવ (૯) જુવા
સવ્યવસ્થિત રાખેલા હોય કે સ્થાને-સ્થાને રાખેલ હોય અથવા વિખરાયેલા હોય કે અત્યવિક વિખરાયેલ હોય.
તો સાધુ-સાધ્વીને ત્યાં “યથાલંદકાળ' એટલે કે ભીના હાથની રેખા સૂકય તેટલો કાળ પણ ત્યાં રહેવું ન સ્પે.
પિર) જો એમ જાણે કે ઉપાશ્રયમાં શાલિ યાવત જુવાર ઉન્થિમ, વિક્ષિપ્ત, વ્યતિકીર્ણ અને વિપકર્ણ નથી.
પરંતુ રાશીત-સરખા ઢગલા રૂપે, પુજા -વ્યસ્થિત પંજ-એક્સ રેલ, ભિજિત-એક તરફ ભીંતે રાખેલ, લકિ કૃત્ત-કુંડી, આદિમાં રખાયેલ, લાંછિત-ચિહ્ન ક્રાયેલ, મુદ્રિત-છાણ આદિથી લિંપિત, વિહત-ટાંક્લ છે.
તો ત્યાં શિયાળા, ઉનાળામાં રહેવું કહ્યું છે. [૫૩] જો સાધુ-સાધ્વી એમ જાણે કે ઉપાશ્રયમાં શાલિ યાવતુ જુવાર સશિક્ત, પંજીકૃત, ભિક્તિ કે કુલિકા નથી.
પરંતુ કોઠામાં, પલ્યમાં ભરેલ છે, માંચા ઉપર કે માળા ઉપર સુરક્ષિત છે, માટી કે છાણથી લીધેલ છે, ઢાંક્લ છે, ચિહન રેલ છે મહોર લગાડેલ છે, તો તેને ત્યાં વર્ષાવાસ અર્થાત ચોમાસુ રહેવાનું ક્યું છે.
પિ૪] ઉપાશ્રયમાં સુરા અને સૌવીરથી ભરેલા ભ રાખેલ હોય તો સાધુ-સાધ્વીને ત્યાં “યથાલંદકાળ' પણ રહેવું ન ભે.
– દાચ ગવેષણા ક્રતાં અન્ય ઉપાશ્રય ન મળે તો આ ઉપાશ્રયમાં એક કે બે રાત્રિ રહેવું ક્યું છે. પરંતુ એક કે બે રાત્રિથી અધિક રહેવું તેમને ૫તું નથી.
જે ત્યાં એક કે બે રાત્રિથી અધિક રહે છે, તે મર્યાદાના ઉલ્લંઘનને કારણે દીક્ષા-છેદ કે પરૂપ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય. - પિN] ઉપાશ્રયમાં અચિત્ત શીતળ કે ઉષ્ણ પાણીના ભરેલા કુંભ રાખેલ હોય તો સાધુ-સાધ્વીને ત્યાં “યથાલંબાળે પણ રહેવું ન સ્પે.
- કદાચ ગવેષણા કરવા છતાં પણ બીજે ઉપાશ્રય ન મળે તો ઉક્ત ઉપાશ્રયમાં એક કે બે રાત્રિ રહેવું ક્યું પણ તેનાથી અધિક રહેવું ન કલ્પે.
– જે ત્યાં એક કે બે રાત્રિથી અધિક રહે છે, તે મર્યાદા ઉલ્લંનના કારણે દીક્ષા-છેદ કે કપરૂપ પ્રાયશ્ચિત્ત પાત્ર થાય.
[૫૬] ઉપાશ્રયમાં આખી રાત્રિ અગ્નિ સળગતો હોય તો સાધુ-સાધ્વીને ત્યાં યથાલંદકાળ' પણ રહેવું ન કલ્પે.
Page #94
--------------------------------------------------------------------------
________________
ઉર
૨/૧૬
– શેષપાઠ સૂત્ર-પપ મુજબ જાણવો. પિ ઉપાશ્રયમાં આખી રાત્રિ દીપક સળગતો હોય તો સાધુ-સાધ્વીને ત્યાં યથાલંદાળ પણ રહેવું ન ક્યું.
પિ૮] ઉપાશ્રયમાં પિંડરૂપ ખાધ, માવો આદિ, દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, માલપૂઆ, પૂરી, શ્રીખંડ – એ બધું ઉસ્લિમ, વિક્ષિણ, વ્યતિકીર્ણ અને વિપ્રકીર્ણ હોય તો સાધુ-સાધ્વીને ત્યાં યથાલંદકાળ રહેવું પણ ન સ્પે.
[૫૯] પરંતુ જો એમ જાણે કે તે પદાર્થો ઉત્સિાદિ નથી, પરંતુ રાશીક્ત, પુંજક્ત, ભીંતે રાખેલ, કુલિનક્ત, લાંછિત, મુક્િત કે ઢાંક્લા છે, તો સાધુ-સાધ્વીને ત્યાં શીયાળો અને ઉનાળો – એ શેષકાળમાં રહેવું સ્પે.
0િ] એમ જાણે કે પદાર્થ રાશિક્ત આધિ નથી. પણ કોઠા-પાક્યમાં ભરેલ છે, માંચા કે માળા ઉપર સુરક્ષિત છે. કંબી આદિમાં ધારણ કરેલ છે, માટી કે છાણથી લિત છે, ઢાંક્લ કે લાંછિત છે, તો ત્યાં વર્ષાવાસમાં રહેવું સ્પે.
, દર] સાધ્વીઓને આગમનગૃહમાં, ચોતરફ ખુલ્લા ઘરમાં, છાપરાં નીચે કે વાંસની જાળીવાળા ઘરમાં, વૃક્ષથી નીચે કે આકાશ નીચે રહેવું ન . સાધુઓને રહેવું સ્પે.
]િ જે મકાનમાં એક સ્વામી પારિહારિક હોય, જેમાં બે, ત્રણ, ચાર કે પાંચ સ્વામી હોય, ત્યાં એને લ્પાશય્યાતર માનીને, બાકીનાને શય્યાતર ન માનવા. અર્થાત તેમના ઘરોમાં આહારાદિ લેવાને જઈ શકે છે.
૬િ૪] સાધુ-સાધ્વીને સાગારિક પિંડ જે બહાર ક્ટાયેલ ન હોય, તે અન્ય કોઈના આહારમાં મિશ્રિત રેલ હોય કે ન હોય પણ લેવાનું ૫તું નથી.
દિ૫] સાધુ-સાધ્વીને સાગારિક પિંડ જે બહાર ક્ટાયેલ હોય, પરંતુ બીજાના આહારમાં મિશ્રિત ન રાયેલ હોય તો લેવાનું ૫તું નથી.
દિઈ સાધુ-સાધ્વીને સાગારિક પિંડ જે ઘરની બહાર પણ લઈ જવાયેલ હોય, અને બીજાના આહારમાં મિશ્રિત પણ ક્યાયેલ હોય તો ગ્રહણ કરવો સ્પે.
૭િસાધુ-સાધ્વીને જે સાગારિક પિંડ ઘરની બહાર લઈ જવાયેલ હોય, પણ બીજાના આહારમાં મિશ્રિત ન કરાયેલ હોય, તેને મિશ્રિત રાવવો બ્લ્યુતો નથી.
૬િ૮] જે સાધુ-સાધ્વી ઘરની બહાર લઈ જવાયેલ તથા બીજાના આહારમાં અમિશ્રિત સાગારિક પિંડને મિશ્રિત રાવે છે, કે રાવનારનું અનુમોદન ક્રે છે તે લક્કિ અને લોકોત્તર બંને મર્યાદાનું અતિક્રમણ ક્રતો ચાતુર્માસિક અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્તનો ભાગીદાર થાય છે.
દિલ] બીજા ઘેરથી આવેલા આહારને સાગારિકે પોતાના ઘેર ગ્રહણ રેલ હોય અને તે તેમાંથી આપે તો લેવો ન સ્પે.
]િ બીજા ઘેરથી આવેલા આહારને સાગરિકે પોતાને ઘેર ગ્રહણ ન રેલ હોય, અને જો આહાર લાવનારો તે આહારમાંથી આપે તો સાધુને લેવો ક્યું છે. [૧] સાગારિક્તા ઘેરથી બીજે ઘેર લઈ જવાયેલ આહારને તે ગૃહસ્વામીએ
Page #95
--------------------------------------------------------------------------
________________
ગૃહકલ્પ-વેદાર જો સ્વીકાર ન ક્ય હોય, તો તે આહારમાંથી કોઈ સાધુને આપે તો તેને લેવો mતો નથી.
[] ઉક્ત આહાર ગૃહસ્વામીએ સ્વીકાર ક્રી લીધો હોય, અને તેમાંથી સાધુને આપે તો લેવો ક્યું છે.
૩િ] સાગારિક તથા અન્ય વ્યક્તિનો સંયુક્ત આહારને જે – (૧) વિભાગ નિશ્ચિત્ત ન કરેલ હોય, (૨) વિભાગ ન કરેલ હોય, (૩) સાગરિશ્નો વિભાગ અલગ નિશ્ચિત્ત ન ાયો હોય, (૪) વિભાગ બહાર કાઢી અલગ ન ક્ય હોય – આવો આહાર કોઈ સાધુને આપે તો લેવો ક્લતો નથી.
જ પરંતુ ઉક્ત આહારનો વિભાગ નિશ્ચિત્ત હોય, ક્રી દીધો હોય, સાગરિક્તો વિભાગ નિશ્ચિત્ત હોય, તે વિભાગને બહાર કાઢી લીધો હોય, તો શેષ આહાર કોઈ આપે તો લેવો સ્પે.
[૫થી ૮] સાગારિકે પોતાના પૂજ્ય પુરષોના સન્માન માટે ભોજન દીધું હોય, પૂજ્ય પુરુષો દ્વારા તે આહાર સાગારિક્તા ઉપક્રણોમાં બનાવાયેલ હોય અને પ્રાતિહારિક હોય, એવા આહારમાંથી ઃ (૧) જો સાગરિક કે તેના પરિવારના આપે તો લેવો ન ભે, (૨) સાગારિક કે તેના પરિવારના ન આપે, પણ સામાનિા પૂજ્ય પુરુષો આપે તો પણ લેવો ન ભે. - ઉક્ત આહાર અપ્રાતિહારિક હોય, તેમાંથી (૧) સાગરિક કે તેના પરિવારજન આપે તો ન , (૨) જે તેમના પૂજ્ય પુરુષો આપે તો તેવો આહાર લેવો સ્પે.
૯િ] સાધુ-સાધ્વીને પાંચ પ્રકારના વસ્ત્રો રાખવા કે તેનો ઉપયોગ વો ભે છે – મંગિક, ભંગિક, શાણક, પોતક, તિરિપટ્ટક.
[૮] સાધુ-સાધ્વીને આ પાંચ પ્રકારના હરણ શખવા કે તેનો ઉપયોગ કવો સ્પે – ઔણિક ઔષ્ટિક, શાણક, વસ્ત્રાચિપક અને મુંજચિપક.
બૃહસ્પટના-ઉદેશા-ર નો મુનિ દીપરત્નસાગરે કરેલ સુણાનુવાદ પૂર્ણ
Page #96
--------------------------------------------------------------------------
________________
I૧
Ey
ઉદેશો-૩ Bક • બૃહસ્પસૂત્રના આ ઉદ્દેશા-1-માં સૂત્ર-૮૧થી ૧૧૦ એટલે કે કુલ-૩૦ સૂત્રો છે. તેનો ક્રમશ: અનુવાદ આ પ્રમાણે
[૧] સાધુને સાધ્વીઓને ઉપાશ્રયમાં ઊભું રહેવું બેસવું, સુવું, નિદ્રા લેવી, ઊંધી જવું, અશન, પાન, ખાદિમ, સ્વાદિમનો આહાર વો. મળ-મૂત્ર-ક્ન-નાક્ના મેલનો ત્યાગ વો, સ્વાધ્યાય ક્રવો, ધ્યાન કરવું, કયોત્સર્ગ કરી રહેવાનું ૫તું નથી. [એ રીતે સાધ્વીને, સાધુના ઉપાશ્રયમાં ન કલ્પે. [૩] સાધ્વીને રોમ સહિત ચર્મ ઉપર બેસવું ન સ્પે.
[૮] સાધુને રોમ સહિત ચર્મનો ઉપયોગ કર્ભે છે, પણ તે ચર્મ ઉપયોગમાં લેવાયેલ હોય, નવું ન હોય, પાછું દેવાનું હોય, કેવળ એક રાશિમાં ઉપયોગ ક્રવાને માટે લવાય પણ અનેક રાત્રિના ઉપયોગ માટે ન લવાય. [૫] સાધુ-સાધ્વીને અખંડ ચર્મ રાખવું કે ઉપયોગ કરવાનું ૫તું નથી. [૮] પણ ચર્મખંડ રાખવું કે ઉપયોગ ક્રવું ભે છે. [૮] સાધુ-સાધ્વીને અખંડ વસ્ત્રો રાખવા કે ઉપયોગ ક્રવાન લ્પતું નથી. પણ ખંડિત-ટુક્કા રેલાં વસ્ત્રો રાખવા કે ઉપયોગ ક્રવાનું કહ્યું છે.
[૮] સાધુ-સાધ્વીને અભિન્ન વસ્ત્રો રાખવા કે ઉપયોગ કરવાનું સ્પતું નથી. સાધુ-સાધ્વીને ભિન્ન વસ્ત્રોને રાખવા કે ઉપયોગમાં લેવાનું ક્યો છે.
[૮] સાધુને અવગ્રહાનંતક અને અવગ્રહપટ્ટક રાખવા કે ઉપયોગ ક્રવાનું ન સ્પે. [] સાધ્વીને અવગ્રહાનંતક અને અવગ્રહપટ્ટક રાખવો અને ઉપયોગ કરવાનું ક્યું છે.
[૧] ગૃહસ્થના ઘેર આહારને માટે ગયેલ સાધ્વીને જો વસ્ત્રની આવશ્યક્તા હોય તો પોતાની નિશ્રાથી વસ્ત્ર લેવું ન · પણ પ્રવર્તિનીની નિશ્રાએ વસ્ત્ર લેવું ક્યું છે.
જો ત્યાં પ્રવર્તિની વિધમાન ન હોય તો આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, વિર, ગણી, ગણધર કે ગણાવચ્છેદક હોય અથવા જેની મુખ્યતામાં વિચરતી હોય, તેની નિશ્રાએ લેવું સ્પે.
[૯] ગૃહવાસનો ત્યાગ કરી સર્વ પ્રથમ પ્રવજિત થનાર સાધુને જોહરણ, ગુચ્છા, પાત્ર તથા ત્રણ અખંડ વસ્ત્ર લઈને પ્રવજિત થવું સ્પે. જો તે પહેલા દીક્ષિત થઈ ચૂક્ત હોય તો તેને રજોહરણ, ગુચ્છા, પાત્ર, ગણ, અખંડ વસ્ત્ર લઈ પ્રવજિત થવું ૫તું નથી, પરંતુ પૂર્વગૃહિત વસ્ત્રો લઈને પ્રવજિત થવું સ્પે છે – પરંત
[@] જો સાધ્વી માટે આ સૂત્ર વિચારીએ તો ફર્ક માત્ર એટલો કે – ચાર અખંડ વસ્ત્રો કહેવા, બાકી સૂત્રપાઠ ઉપર મુજબ જાણવો. | [] સાધુ-સાતીને પહેલા સમોસરણ – વર્ષાવાસમાં વસ્ત્ર ગ્રહણ કરવા ન ધે, બીજા સમોરણમાં – ચોમાસા પછી લેવા ભે.
Page #97
--------------------------------------------------------------------------
________________
Εξ
[૯૫ થી ૯૭] સાધુ-સાધ્વીઓને યાસ્ત્રિ પર્યાયના ક્રમથી—
(૧) વસ્ત્ર ગ્રહણ કરવા ક્શે છે.
(૨) શય્યા-સંસ્તારક ગ્રહણ કરવા ક્શે છે.
(૩) વંદન કરવાનું ક્લ્પ છે.
[૯૮ થી ૧૦૦] સાધુ-સાધ્વીઓને ગૃહસ્થના ઘરમાં—
(૧) રોકાવું, બેસવું, સુવું, નિદ્રા લેવી, ઊંઘવું, અશન-પાન-ખાદિમ-સ્વાદિમ આહાર કરવો, મળ-મૂત્ર-કફ-બળખા પરઠવવા, સ્વાધ્યાય-ધ્યાન કરવું, ક્યોત્સર્ગમાં રહેવું ન ો.
બૃહત્કલ્પ-છેદસૂત્ર-૨
અહીં આ વિશેષ જાણવું કે સાધુ વ્યાધિગ્રસ્ત, વૃદ્ધ, તપસી, દુર્બળ, થાકેલ કે ગભરાયેલ હોય તે ક્દાચ મૂર્છિત થઈને પડે તો તેને ગૃહસ્થના ઘેર રહેવું યાવત્
કાયોત્સર્ગ કરવો ક્શે છે.
(૨) ચાર કે પાંચ ગાથા દ્વારા ક્ચન કરવું, અર્થ કહેવો, ધર્માચરણનું ફળ હેવું અને વિસ્તૃત વિવેચન વું ન ક્શે. પણ આવશ્યક હોય તો કેવળ એક દૃષ્ટાંત, એક પ્રશ્નોત્તર, એક ગાથા કે એક શ્લોક દ્વારા ક્શન કરવું કલ્પે છે. તે પણ ઊભા રહીને, બેસીને નહીં.
(૩) ભાવના સહિત પંચ મહાવ્રત ક્લન, અર્થ-વિસ્તાર કે મહાવ્રત ચરણનું ફળ ક્લેવું અને વિસ્તૃત વિવેચન રવી ન Ò. પણ આવશ્યક્તાનુસાર એક દૃષ્ટાંતથી યાવૃત્ ઊભા રહીને હે.
[૧૦૧] પ્રાતિહારિક શય્યા-સંથારો, તેના સ્વામીને સોંપ્યા વિના ગ્રામાંતર ગમન કરવું સાધુ-સાધ્વીને ન ૫ે.
[૧૦૨] સાગારિક શય્યા-સંસ્તારક્ત વ્યવસ્થિત ર્યા વિના ગ્રામાંતર જવું સાધુસાધ્વીને ન ૫ે. પરંતુ તેને વ્યવસ્થિત કરીને ગ્રામાંતર જવું સાધુ-સાધ્વીને કલ્પે છે.
[૧૦૩] સાધુ-સાધ્વીને પ્રાતિહારિક કે સાગરિક શય્યા-સંથારો જો ગુમ થઈ જાય તો તેને શોધવો જોઈએ. શોધતા મળે તો આપી દેવો જોઈએ, શોધતા પણ દાય ન મળે તો ફરી આજ્ઞા લઈને બીજા શય્યા-સંસ્તારક ગ્રહણ કરી ઉપયોગમાં લેવો ક્શે.
[૧૦૪] જે દિવસે સાધુ શય્યા-સંથારો છોડીને વિહાર કરે તે દિવસે, તે સમયે બીજા સાધુ આવી જાય તો તે જ પૂર્વગ્રહિત આજ્ઞાથી જેટલો સમય રહેવું હોય, તે શય્યાદિ ગ્રહણ કરી રહી શકે.
[૧૦૫] જો ઉપયોગમાં આવનાર કોઈ અચિત્ત ઉપકરણ ત્યાં હોય તો પૂર્વની આજ્ઞાથી જેટલો કાળ રહે, ઉપયોગ કરી શકે છે.
[૧૦૬] જે ઘરમાં કામમાં ન આવતું હોય, કુટુંબ દ્વારા વિભાજિત ન હોય, બીજા કોઈનું પ્રભુત્વ ન હોય કે દેવ દ્વારા અધિકૃત હોય તેમાં તે જ પૂર્વસ્થિત સાધુની આજ્ઞાથી જેટલું રહેવું હોય તે રહે.
[૧૦૭] તે જ ઘર આગંતુક સાધુના રહ્યા પછી કામમાં આવવા લાગે. કુટુંબ દ્વારા
Page #98
--------------------------------------------------------------------------
________________
/૧૦૭
વિભાજિત થઈ ગયું હોય. બીજા વડે પરિગ્રહિત હોય, તો ભિક્ષભાવથી રહેવા માટે બીજી વાર આજ્ઞા લેવી જોઈએ. | [૧૦] ઘર, ભીંત, લ્લિા અને નગર મધ્યનો માર્ગ, ખાઈ, રસ્તા કે વાડ નજીક સ્થાન ગ્રહણ ક્રવું હોય તો તેના સ્વામી, રાજાની પૂર્વાનુજ્ઞા છે, ત્યાં કોઈની આજ્ઞા લીધા વિના સાધુ રહી શકે.
[૧૯] ગામ યાવત રાજધાનીની બહાર સબસેનાનો પડાવ હોય તો સાધુસાધ્વીને ગૌચરી માટે વસતીમાં જઈને તે જ દિવસે પાછું આવવું છે. પણ ત્યાં રાત રહેવું ન સ્પે. જો તેઓ રાત્રિ રહે કે રહેનારને અનુમોદે તે જિનાજ્ઞા અને રાજાફા બંનેને અતિક્રમતા ચાતુમિિસક અનાતિક પ્રાયશ્ચિત્ત પામે છે.
[૧૧૭] સાધુ-સાધ્વીને ગામ યાવતુ સંનિવેશમાં ચોતરફથી સવા યોજનાનો અવગ્રહ ગ્રહણ કરી રહેવું ક્યું છે – એક દિશામાં અઢી કોશ આવવું-જવું કલ્પે.
ગૃહલ્પસૂત્રના-ઉદ્દેશા-૩ નો મુનિ દીપરત્નસાગરે ક્રેલ સૂટાનુવાદ પૂર્ણ
2િ0|7|
Jain buucation International
national
Page #99
--------------------------------------------------------------------------
________________
બૃહત્કાલ્પ-છેદન-૨ આ ઉદેશો-૪ થી • બૃહસ્પના આ ઉદ્દેશામાં સૂબ-૧૧૧ થી ૧૪ર છે અર્થાત કુલ – ૩૨ સૂત્રો છે. જેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે–
[૧૧૧] અનર્ઘાતિક પ્રાયશ્ચિત્તને યોગ્ય ત્રણ ટ્વેલા છે જેમ કે – (૧) હસ્તક્ષ્મી ક્રનાર, (૨) મૈથુનસેવી, (૩) રાત્રિ ભોજન .
૧૧] પારાંચિત પ્રાયશ્ચિત્ત યોગ્ય ત્રણ કહ્યાં છે – દુષ્ટ, પ્રમત્ત અને પરસ્પર મેથનસેવી પારસંચિક.
[૧૧] અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત યોગ્ય ત્રણ કહેલાં છે – (૧) સાધર્મિકોની ચોરી ક્રનાર, (૨) અન્ય ધાર્મિકોની ચોરી કરનાર, (૩) પોતાના હાથોથી પ્રહાર ક્રનાર.
[૧૧૪] આ ત્રણને પ્રવજિત ક્રવા ન કલ્પે – પંડક એટલે કે જન્મ નપુંસક, વાતિક – કામવાસના દમિક, ક્લબ – અસમર્થ,
[૧૧૫] ઉક્ત ત્રણેને મુંડિત દવા, શિક્ષિત ક્રવા, ઉપસ્થાપિત ક્રવા, એક મંડલીમાં બેસાડી આહાર કરવો, સાથે રાખવા ન સ્પે.
[૧૧] ત્રણને વાંચના દેવી ન જે – (૧) અવિનિત, (૨) વિગઈ પ્રતિબદ્ધ, (3) અનુપશાંત ક્રોધી.
ત્રણને વાંચના દેવી ભે – (૧) વિનીત, (૨) વિગઈ પ્રતિબદ્ધ અને (૩) ઉપશાંત ક્રોધ નાર.
[૧૧] આ ત્રણ દુઃસંજ્ઞાપ્ય – દુર્બોધ્ય છે. જેમ કે - દુષ્ટ, મૂઢ અને વ્યગ્રાહિત. [૧૧૮] આ ત્રણ સુસંજ્ઞાપ્ય – સુબોધ્ય છે જેમ કે – અદષ્ટ, અમૂઢ અને અશ્રુગ્રાહિત. - [૧૧] ગ્લાન સાધ્વીના પિતા, ભાઈ કે પુત્ર પડતી એવી સાધ્વીને હાથનો ટેકો આપે, પડેલીને ઊભી રે, જાતે ઉઠવા-બેસવામાં અસમર્થ હોય તેને ઉઠાડે-બેસાડે, તે સમયે તે સાધ્વી મિથુનસેવી પરિણામથી પુરુષ સ્પર્શનું અનુમોદન કરે તો અનાતિક ચોમાસી પ્રાયશ્ચિત્ત.
[૧૦] ગ્લાન સાધુની માતા, બહેન, પુત્રી પડતા એવા સાધુને હાથનો ટેકો આપે - ચાવત બેસાડે, ત્યારે તે સાધુ મૈથુન સેવન પરિણામથી સ્ત્રીસ્પર્શને અનુમોદે તો અનુઘાતિક પ્રાયશ્ચિત્ત.
[૧ર૧] સાધુ-સાધ્વીને પહેલી પોરિસિમાં ગ્રહણ કરેલ અશન યાવતું સ્વાદિમને છેલ્લી પોરિસસિ સુધી પાસે રાખવા ન . જો રહી જાય, તો સ્વયં ન ખાય, બીજાને ન આપે, એનંત અને સર્વથા અચિત્ત સ્થંડિલ ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન ક્રી તે આહારને પરઠવી દે. જો તે આહાર સ્વયં ખાય કે બીજાને આપે તો ઉધ્ધાતિક ચાતુમસિક પ્રાયશ્ચિત્તને પાત્ર થાય.
[૧૨] સાધુ અને સાધ્વીને અશનાદિ આહાર અધયોજનની મર્યાદાથી આગળ લઈ જવો ન કલ્પે. જો રહી જાય તો તે આહારને સ્વયં ન ખાય, ઇત્યાદિ પાઠ સૂત્ર-૧૨૧ મુજબ જાણવો.
Page #100
--------------------------------------------------------------------------
________________
૩/૧૩
EE
[૧૨૩] ગૌચરી માટે ગૃહસ્થના ઘરમાં પ્રવિષ્ટ સાધુ દ્વારા કોઈ દોષયુક્ત અચિત્ત આહારદિ ગ્રહણ થઈ જાય તો – તે આહાર જો કોઈ ત્યાં અનુપસ્થાપિત શિષ્ય હોય તો તેને દેવો અથવા એષણીય આહાર દીધા પછી દેવો સ્પે. જો કોઈ અનુપસ્થાપિત શિષ્ય ન હોય તો તે અષણીય આહારને સ્વયં ન ખાય, ન બીજાને આપે. પણ એનંત અને અચિત્ત પ્રદેશનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરી યથાવિધ પરઠવી દેવો જોઈએ.
[૧ર૪] જે આહાર ૫સ્થિતોને માટે બનાવાયેલ હોય, તે અલ્પસ્થિતોને લેવો ક્યું છે, પણ ક્યસ્થિતોને લેવો Wતો નથી. જે આહાર અલ્પસ્થિતોને માટે બનાવાયેલ હોય, તે ૫સ્થિતોને ક્લતો નથી, પણ અન્ય અલ્પસ્થિતોને ધે છે. જે ૫માં સ્થિત છે તે સ્પસ્થિત કહેવાય, જે ૫માં સ્થિત નથી તે અલ્પસ્થિત હેવાય.
[૧૫] જો કોઈ સાધુ સ્વગણને છોડીને અન્ય ગણનો સ્વીકાર ક્રવા ઇચ્છે તો – તેણે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણી, ગણધર કે ગણાવચ્છેદક્ત પૂછળ્યા વિના ગણ સ્વીકાર ન ક્યું. પણ આચાર્ય યાવત્ ગણાવચ્છેદને પૂછીને અન્ય ગણનો સ્વીકાર કવો કલ્પે છે. જો આજ્ઞા ન આપે તો સ્વીકાર #વો ન .
વિર જ ગણાવચ્છેદક સ્વગણ છોડીને મૃતગ્રહણ માટે બીજા ગણનો સ્વીકાર ક્રવા ઇચ્છે તો, તેને પોતાના પદનો ત્યાગ ક્રીને જ કલ્પે. આચાર્ય યાવત ગણાવચ્છેદન્ને પૂછ્યા વિના તેને બીજા ગણનો સ્વીકાર ક્રવો ન ભે, પણ તેમને પૂછીને જ સ્પે. જો તેઓ આજ્ઞા આપે તો તેને અન્ય ગણનો સ્વીકાર કરવો ભે, જો તેઓ આજ્ઞા ન આપે તો અસ્વીકાર #વો ન સ્પે. [૧૭] જો આચાર્ય કે ઉપાધ્યાય સ્વગણ છોડીને બીજા ગણનો સ્વીકાર ક્રવા છે તો તેઓને પોતાના પદનો ત્યાગ ક્યાં વિના બીજા ગણનો સ્વીકાર ક્રવો ૫તો નથી. [બાકીનું સૂત્ર-૧૨૬ મુજબ બધું જ્હી દેવું-સમજવું.] [૧૨૮] સાધુ જો પોતાના ગણથી નીકળીને બીજા ગણ સાથે સાંભોગિક વ્યવહાર સ્વીકાર ક્રવા ઇચ્છે તો – આચાર્ય યાવત ગણાવચ્છેદશ્ન પૂછયા વિના બીજા ગણની સાથે સાંભોગિક વ્યવહાર #વો ન સ્પે, પરંતુ આચાર્ય યાવત ગણાવજીંદળે પૂછીને બીજા ગણ સાથે સાંભોગિક વ્યવહાર કરવો છે. જો તેઓ આજ્ઞા આપે તો બીજા ગણ સાથે સાંભોગિક વ્યવહાર કવો ભે, આજ્ઞા ન આપે તો ન . પરંતુ જ્યાં સંયમધર્મની ઉન્નતિ ન થતી હોય ત્યાં બીજા ગણ સાથે સાંભોગિક વ્યવહાર #વો ન સ્પે.
[૧૨] ગણાવચ્છેદક જો સ્વગણથી નીળીને બીજા ગણ સાથે સાંભોગિક વ્યવહાર સ્વીકરવા ઇચ્છે તો ગણાવચ્છેદક પદનો ત્યાગ ક્યાં વિના બીજા ગણ સાથે સાંભોગિક વ્યવહાર દ્રવો ન ભે, ફણ પદનો ત્યાગ ક્રીને જ –૪– કલ્પે. શેષ સર્વ સૂત્ર, પૂર્વ સૂત્ર-૧૨૮ પ્રમાણે “આચાર્ય યાવત્ ગણાવચ્છેદન્ને પૂછીનેથી જાણવું.
[૩૦] આચાર્ય કે ઉપાધ્યાય જો વગણથી નીકળીને બીજા ગણ સાથે સાંભોગિક વ્યવહાર જવા ઇચ્છે તો –૪– શેષ સૂર-૧૨૯ મુજબ સર્વસૂબ જાણવું.
Page #101
--------------------------------------------------------------------------
________________
બૃહત્સ્ય-છેદસૂત્ર-૨
[૧૩૧] જો સાધુ બીજા ગણના આચાર્ય કે ઉપાધ્યાયને વાંચના દેવાને માટે જવા ઇચ્છે તો પોતાના આચાર્ય યાવત્ ગણાવચ્છેદને પૂછ્યા વિના બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાંચના દેવા જવાનું ન ક્યે. પરંતુ આચાર્ય યાવત્ ગણાવચ્છેદને પૂછીને જ જવાનું ક્શે છે. જો તેઓ આજ્ઞા આપે તો અન્ય આચાર્ય, ઉપાધ્યાયને વાંચના દેવા જવાનું Ò, આજ્ઞા ન આપે તો ન Ò. તેમને કારણ બતાવ્યા વિના અન્ય આચાર્ય કે ઉપાધ્યાયને વાંચના દેવા જવાનું ન ૫ે.
[૧૩૨] ગણાવચ્છેદક જો બીજા ગણના આચાર્ય, ઉપાધ્યાયને વાંચના દેવા જવાને ઇચ્છે તો પોતાનું પદ છોડ્યા વિના બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાંચના દેવા જવાનું ન ક્લે –×– ઇત્યાદિ બધું પૂર્વ સૂત્રવત્ જાણવું.
--
[૧૩૩] આચાર્ય કે ઉપાધ્યાય જો અન્ય આચાર્ય કે ઉપાધ્યાયને વાંચના દેવા જવા ઇચ્છે તો પોતાનું પદ છોડ્યા વિના -X- · જવું ન Ò ઇત્યાદિ બધું —X— - પૂર્વ સૂત્રવત્ જાણવું.
[૧૩૪] જો કોઈ સાધુ રાત્રે કે વિકાલે મૃત્યુ પામે તો તે મૃતભિક્ષુના શરીરની કોઈ વૈયાવૃત્ત્વ કરનારા સાધુ એકાંતમાં સર્વથા અચિત્ત પ્રદેશે પરઠવવા ઇચ્છે ત્યારે – ત્યાં ઉપયોગમાં આવવા યોગ્ય ગૃહસ્થના અચિત્ત ઉપરણ-વહન યોગ્ય કાષ્ઠ હોય તો તેને પ્રાતિહારિક્ષણે ગ્રહણ કરે, અને તેનાથી મૃતભિક્ષુના શરીરને એકાંતમાં સર્વથા અચિત્ત પ્રદેશે પરઠવી, તે વહનકાષ્ઠને યથાસ્થાને રાખી દેવું જોઈએ.
[૧૩૫] જો કોઈ સાધુ ક્લહ ીને તેને ઉપશાંત ન કરે તો તેને ગૃહસ્થોના ઘરમાં ભોજન-પાનને માટે નિષ્ક્રમણ-પ્રવેશ કરવો ન ક્યે. તેને ઉપાશ્રય બહાર સ્વાધ્યાય ભૂમિમાં કે ઉચ્ચાર અને પ્રસવણ ભૂમિમાં આવવું-જવું ન Ò.
તેને ગ્રામાનુગ્રામ વિહાર કરવો ન Ò.
તેને એક ગણથી બીજા ગણમાં સંક્રમણ કરવું અને વર્ષાવાસ અર્થાત્ ચોમાસું રહેવું ન પે.
પરંતુ જ્યાં પોતાના બહુશ્રુત અને બહુઆગમજ્ઞ આચાર્ય અને ઉપાધ્યાય હોય, તેની પાસે આલોચના કરે, પ્રતિક્રમણ કરે, નિંદા કરે, ગર્હા રે, પાપથી નિવૃત્ત થાય, પાપફળથી શુદ્ધ થાય, ફરી પાપર્મ ન વાને માટે પ્રતિજ્ઞાબદ્ધ થાય અને યથાયોગ્ય તપરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે.
તે પ્રાયશ્ચિત્ત જો શ્રુતાનુસાર અપાય તો તેને ગ્રહણ કરવું જોઈએ, પણ શ્રુતાનુસાર ન અપાય તો ગ્રહણ ન કરવું.
જો શ્રુતાનુસાર પ્રાયશ્ચિત્ત દેવાયા પછી પણ જો સ્વીકાર ન કરે તો તેને ગણથી કાઢી મૂક્વો જોઈએ.
[૧૩૬] જે દિવસે પરિહાર તપ સ્વીકારે, તે દિવસે પરિહાર ક્પસ્થિત સાધુને એક ઘેરથી આહાર અપાવવાનું આચાર્ય અથવા ઉપાધ્યાયને ૫ે છે.
ત્યાર પછી તે સાધુને અશન યાવત્ સ્વાદિમ દેવું કે વારંવાર દેવું કલ્પતું નથી. પરંતુ જો આવશ્યક હોય તો તેની વૈયાવચ્ચ કરવાનું ક્લે છે, જેમ કે... પરિહાર ક્લ્પસ્થિત સાધુને ઊભો કરવો, બેસાડવો, પડખાં બદલાવડાવવા, તે
Page #102
--------------------------------------------------------------------------
________________
૩/૧૩૬
૧૦૧ સાધુના મળ, મૂત્ર, શ્લેષ્મ, ક્ન આદિ પરઠવવા, મળ-મૂત્રાદિથી લિપ્ત ઉપક્રણોને શુદ્ધ ક્રવા.
જો આચાર્ય અથવા ઉપાધ્યાય એવું જાણે કે ગ્લાન, ભુખ્યા, તરસ્યા, તપસ્વી, દુર્બળ અને ક્ષાંત થઈને ગતનાગમન હિત માર્ગમાં ક્યાંક મૂર્હિત થઈને પડી જશે, તો અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આપવું કે વારંવાર આપવું ક્યું છે.
[૧૩] સાધુ અને સાધ્વીઓને મહાનદીના રૂપમાં કહેવાયેલી, ગણાવાયેલી, પ્રસિદ્ધ અને ઘણાં જળવાળી
- આ પાંચ મહાનદીઓ એક માસમાં બે કે ત્રણ વખત તરીને પાર કરવી કે નીક વડે પાર ક્રવી કલ્પતી નથી.
તે નદીઓ આ છે – (૧) ગંગા, (૨) જમુના, (૩) સરયુ, (૪) ઐરાવતી ોિશિશ્ન અને (૫) મહી.
[૧૮] પરંતુ જો જાણે કે કુણાલાનગરીની સમીપે જે ઐરાવતી નદી છે, તે એક પણ જળમાં અને એક પણ સ્થળમાં રાખતો એ પ્રમાણે પાર ઊી જઈ શકે છે. તો તેને એક માસમાં બે કે ત્રણવાર ઉતરવી કે પાર કરવી કહ્યું છે.
જો ઉક્ત પ્રકરે પાર ન ક્રી શકે તો તે નદીને એક માસમાં બે કે ત્રણ વખત ઉતરવી કે પાર ક્રવી ન સ્પે.
[૧૩૯] જે ઉપાશ્રય તૃણ, તૃણપુંજ, પરાલ કે પરાલjજથી બનેલો હોય, તે ઇંડા યાવ ક્રોળિયાના જાળાથી રહિત હોય, તથા તે ઉપાશ્રયની છતની ઊંચાઈ કાનથી નીચી હોય તો એવા ઉપાશ્રયમાં સાધુ કે સાધ્વીને શીયાળા-ઉનાળામાં રહેવું ન સ્પે.
[૧૪] જે ઉપાશ્રય તૃણ, તૃણપુંજથી બનેલ હોય રાવત તે ક્રોળિયાના જાળાથી રહિત હોય
તે ઉપાશ્રયની છતની ઊંચાઈ, મનોથી ઊંચી હોય તો તેવા ઉપાશ્રયમાં સાધુ અને સાધ્વીને હેમંત તથા ગ્રીખમાં અર્થાત શીયાળા અને ઉનાળામાં રહેવું ધે છે.
[૧૪] જે ઉપાશ્રય તૃણ અથવા તૃણપુંજથી બનેલ હોય યાવત્ ક્રોળીયાળાના જાળાથી રહિત હોય.
પરંતુ છતની ઊંચાઈ ઊભેલા માણસના મસ્તક્થી ઉપર ઉઠેલ સીધા બંને હાથો જેટલી ઊંચાઈથી નીચી હોય.
તો એવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીને વર્ષાવાસમાં – ચોમાસામાં રહેવું Wતું નથી. [૧૪] જે ઉપાશ્રય તૃણ કે તૃણપુંજથી બનેલ હોય યાવત્ ક્રોળીયાના જાળાથી રહિત હોય અને તે ઉપાશ્રયની છતની ઊંચાઈ, ઊભા રેહલા માણસના મસ્તથી ઉપર ઉઠેલ સીધા બંને હાથો જેટલી ઊંચાઈથી અધિક હોયએવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીને ચોમાસું રહેવું જો.
ગૃહકલ્પસૂત્રના ઉદેશા-૪ નો મુનિ દીપરત્નસાગરે કૈલ સુરાનુવાદ પૂર્ણ
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ઉદ્દેશો-૫
• બૃહત્ત્પસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર-૧૪૩ થી ૧૯૫ એટલે કે ૫૩ સૂત્રો છે. આ સૂત્રોનો અક્ષરશઃ અનુવાદ આ રીતે
[૧૪૩] જો કોઈ દેવ વિર્ઘણા શક્તિથી સ્ત્રીનું રૂપ બનાવી સાધુને આલિંગન કરે - અને સાધુ તેના સ્પર્શનું અનુમોદન કરે તો ભાવથી મૈથુનસેવન દોષના ભાગી થાય છે. તેથી તે અનુદ્ઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તના પાત્ર થાય છે.
[૧૪૪] જો કોઈ દેવ વિર્ઘણા શક્તિથી પુરુષનું રૂપ કરી સાધ્વીને આલિંગન રે બાકી સૂત્ર-૧૪૩ મુજબ.
[૧૪૫] જો કોઈ દેવી વિર્ઘણા શક્તિથી સ્ત્રીનું રૂપ બનાવી સાધુને આલિંગન બાકી સૂત્ર-૧૪૩ મુજબ.
[૧૪૬] જો કોઈ દેવી વિર્ઘણા શક્તિથી પુરુષ રૂપ કરીને સાધ્વીને આલિંગન કરે બાકી સૂત્ર-૧૪૩ મુજબ.
[૧૪૭] સાધુ ક્લહ કરીને તેને ઉપશાંત ર્ડા વિના બીજા ગણમાં સામેલ થઈને રહેવા ઇચ્છે તો તેને પાંચ અહોરાત્રનો પર્યાય છેદીને અને સર્વથા શાંત-પ્રશાંત કરીને ફરી તે જ ગણમાં મોક્લી દેવો જોઈએ અથવા જે ગણમાંથી તે આવેલ હોય તે ગણને જેમ પ્રતીતિ થાય તેમ વું જોઈએ.
[૧૪૮થી ૧૫૧] સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પૂર્વે ગૌચરી રાવની પ્રતિજ્ઞાવાળા સાધુ હોય, સૂર્યોદય અને સૂર્યાસ્તના સંબંધમાં (૧) અસંદિગ્ધ અને સમર્થ સાધુ, (૨) સંદિગ્ધ પણ સમર્થ, (૩) અસંદિગ્ધ પણ અસમર્થ, (૪) સંદિગ્ધ અને અસમર્થ સાધુ.
0-
0-
0-
-
બૃહત્સ્ય-છેદસૂત્ર-૨
-
અશન યાવત્ સ્વાદિમ આહાર તો જો એમ જાણે કે – સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે. તો તે સમયે જે આહાર મુખ-હાથ કે પાત્રમાં હોય, તેને પરઠવી દે, તથા મુખ આદિની શુદ્ધિ રી લે તો જિનાજ્ઞા અતિક્રમતો નથી. જો તે આહારને તે સાધુ સ્વયં ખાય કે બીજા સાધુને આપે, તો તેને રાત્રિભોજન સેવનનો દોષ લાગે છે. તેથી તે અનુદ્ઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે.
[૧૫૨] જો કોઈ સાધુ કે સાધ્વીને રાત્રે કે વિકાલે પાણી અને ભોજન સહિત ડકાર આવે તો તે સમયે તેને થૂંકી દઈ અને મુખ શુદ્ધ કરી લે તો જિજ્ઞાસાનું અતિક્રમણ ન થાય. પરંતુ જો તે ડારને [ઉબકાને] ગળે ઉતારી જાય તો તેને રાત્રિભોજનનો દોષ લાગે અને તે અનુદ્ઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત પાત્ર થાય.
[૧૫૩-૧૫૪] ગૃહસ્થના ઘેર આહાર-પાણી માટે પ્રવિષ્ટ સાધુના પાત્રમાં જો કોઈ · (૧) પ્રાણી, બીજ કે સચિત્ત રજ પડી જાય અને જો તેને પૃથક્ કરી શાય, વિશોધન થઈ શકે, તો પહેલાં તેને પૃથક્ રે કે વિશોધન કરે, ત્યાર પછી જયણાપૂર્વક ખાય-પીએ. પણ જો પૃથક્ કે વિશોધન કરવાનો સંભવ ન હોય, તો તેનો સ્વયં ઉપભોગ ન કરે, બીજાને ન આપે, પરંતુ એકાંત અને પ્રાસુક ડિલ
Page #104
--------------------------------------------------------------------------
________________
૫/૧૫૪
ભૂમિમાં પ્રતિલેખન-પ્રમાર્જન કરી પરઠવી દે.
(૨) પાત્રમાં જો સચિત્ત પાણી, જળબિંદુ કે જલકણ પડી જાય અને તે આહાર ઉષ્ણ હોય તો તેને ખાઈ લે. પણ જો આહાર શીતલ હોય તો ન પોતે ખાય યાવત્ પરઠવી દે.
[૧૫૫, ૧૫૬] જો કોઈ સાધ્વી રાત્રિમાં કે વિાલમાં મળ-મૂત્રનો ત્યાગ કરે કે શુદ્ધિ કરે, તે સમયે (૧) કોઈ પશુ-પક્ષી વડે સાધ્વીની કોઈ ઇંદ્રિયનો સ્પર્શ થઈ જાય ત્યારે તે સ્પર્શનું—
(૨) કોઈ પશુ-પક્ષી સાધ્વીના કોઈ શ્રોતમાં અવગાહન કરે, ત્યારે તે અવગાહનનું – તે બંનેને સાધ્વી મૈથુનભાવથી અનુમોદન કરે
તો (૧) માં તેણીને હસ્તક્મ દોષ લાગે અને (૨)માં મૈથુનસેવન દોષ લાગે. ત્યારે તેણી (૧)માં અનુદ્ઘાતિક માસિક પ્રાયશ્ચિત્તને પાત્ર થાય, (૨)માં અનુદ્ઘાતિક ચાતુમસિક પ્રાયશ્ચિત્ત પાત્ર થાય છે.
૧૦૩
[૧૫૭] સાધ્વીને એકાકી રહેવું ન ૫ે.
[૧૫૮ થી ૧૬૧] એક્લા સાધ્વીને – (૧) આહારને માટે ગૃહસ્થને ઘેર આવવાજવાનું ન ૫ે. (૨) શૌચ અને સ્વાધ્યાયને માટે ઉપાશ્રયથી બહાર આવવા-જવાનું ન ક્શે. (3) એક ગામથી બીજે ગામ વિહાર કરવો ન ૫ે. (૪) એક્લા વર્ષાવાસ રવો ન પે.
[૧૬૨] સાધ્વીને વસ્ત્ર રહિત થવું ન ૫ે.
[૧૯૩] સાધ્વીને પાત્ર રહિત હોવું ન ૫ે.
[૧૬૪] સાધ્વીને સર્વથા શરીર વોરિસારી રહેવું ન ક્શે.
[૧૬૫] સાધ્વીને ગામ યાવત્ રાજધાની બહાર ભુજાઓ ઉપરની તરફ ીને, સૂર્ય સન્મુખ રહી તથા એક પગે ઊભા હી આતાપના લેવી ન ૫ે.
[૧૬૬] પરંતુ ઉપાશ્રયમાં પડદા લગાવી ભુજા નીચે લટકાવી બંને પગને સમતલ
ી ઊભા રહી આતાપના લેવી સાધ્વીને ક્લ્પ છે.
[૧૬૭] સાધ્વીને ઊભા રહી કાયોત્સર્ગ પ્રતિજ્ઞા ન Ò. [૧૬૮] સાધ્વીને એક રાત્રિકી પ્રતિજ્ઞાદિ કરવી ન ક્શે. [૧૬૯] સાધ્વીને ઉત્કટાસને સ્થિત રહેવું ન ૫ે. [૧૭૦] સાધ્વીને નિષધા સ્થિત પ્રતિજ્ઞા ન ક્લે, [૧૭૧] સાધ્વીને વીરાસને સ્થિત રહેવાનું ન ક્યે. [૧૭૨] સાધ્વીને દંડાસને સ્થિત રહેવું ન પે. [૧૭૩] સાધ્વીને લટાસને સ્થિત રહેવું ન ક્શે. [૧૭૪] સાધ્વીને અધોમુખ રહી સુવાનું ન ૫ે. [૧૭૫] સાધ્વીને ઉત્તાનાસન સ્થિત રહેવાનું ન Ò. [૧૭૬] સાધ્વીને એક પડખે રહી સુવાનું ન Ò. [૧૭] સાધ્વીને આમ્રકુજિકાસન રહેવું ન ક્શે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૦૪
બૃહ૪૫-છેદસૂત્ર-૨ [૧૮] સાધ્વીને આફ્ટનપટ્ટક રાખવો કે વાપરવો સ્પે. [૧૯] સાધુને આચનપટ્ટક રાખવો કે વાપરવો સ્પે. [૧૮] સાધ્વીને અવલંબનયુક્ત આસને બેસવું કે શયન ક્રવું ન સ્પે. [૧૮૧] સાધુને તે પ્રમાણે ધે છે. [૧૨] સાધ્વીને સવિષાણ પીઠ – બેસવાની લાક્કાની ચોકી વગેરે કે ફલપાટા આદિ ઉપર બેસવું-સુવું ન કલ્પે.
[૧૮૩] સાધુને તે પ્રમાણે છે. [૧૮૪] સાધ્વીને સવંતતુંબી રાખવી કે તેનો ઉપયોગ ક્રવાનું ૫તું નથી. [૧૮૫] સાધુને સવંતdબી સખવી આદિ ધે છે.
[૧૮] સાધ્વીને સવંત-કાષ્ઠની દાંડી આદિ યુક્ત પત્રકેસરિશ્ન રાખવી કે ઉપયોગ ક્રવી ન સ્પે.
[૧૮] સાધુને તેવી પાગકેસચ્છિા રાખવી-વાપરવી કલ્પે. [૧૮૮] સાધ્વીને કાષ્ઠની દાંડીવાળું પાદપ્રીંછનક રાખવું કે તેનો ઉપયોગ ક્રવો ન સ્પે. [૧૮] સાધુને તેવું પાદપ્રીંછનક રાખવું-વાપરવું સ્પે. [૧©] સાધુ-સાધ્વીને એક્બીજાનું મૂત્ર પીવું કે તેનાથી માલિશ ક્રવો ન સ્પે. કેવલ ઉગ્ર રોગ અને આતંક્યાં સ્પે.
[૧૧] સાધુ-સાધ્વીને પરિવાસિત આહાર ત્વચા પ્રમાણ, ભૂતિ પ્રમાણ ખાવો તથા પાણી, બિંદુ પ્રમાણ જેટલું પણ પીવું ન ધે, કેવલ ઉગ્ર રોગાનંક્યાં ક્યું.
[૧૨] સાધુ-સાધ્વીને પોતાના શરીરે પરિવાસિત લેખન એક્વાર કે વારંવાર લગાવવું ન ભે, કેવળ ઉગ્ર રોગ-આતંક હોય તો સ્પે.
[૧૯૩] પૂર્વવત તેલ યાવતું માખણ ચોપડવું ન સ્પે.
[૧૪] પારિહાર ૫સ્થિત સાધુ જો વીરોની વૈયાવચ્ચને માટે ક્યાંક બહાર જાય અને દાયિત પરિહારક્ષ્યમાં કોઈ દોષ સેવી લે, આ વૃત્તાંત સ્થવિર પોતાના જ્ઞાનથી કે બીજાથી સાંભળીને જાણે તો વૈયાવચ્ચથી નિવૃત્ત થયા પછી તેને અત્ય૫ પ્રસ્થાપન પ્રાયશ્ચિત્ત દેવું જોઈએ.
[૧૫] સાધ્વી આહારને માટે ગૃહસ્થના ઘેર પ્રવેશે અને ત્યાં જો પુલાભક્ત ગ્રહણ થઈ જાય અને જો તે ગૃહિત આહારથી નિર્વાહ થઈ જાય તો તે દિવસે તે આહારથી રહે પણ બીજી વખત આહારાર્થે ગૃહસ્થના ઘેર ન જાય.
ગૃહલ્પસૂચના-ઉદેશા-૫ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂપનુવાદ પૂર્ણ
Page #106
--------------------------------------------------------------------------
________________
૬/૧૯૬
૧૦૫
ના ઉદ્દેશો-૬ . • બૃહાના આ છઠ્ઠા અને છેલ્લા ઉદ્દેશામાં સૂત્ર ૧૯૬ થી ર૧૫ અર્થાત ૨૦-સૂત્રો છે. તેનો ક્રમશઃ અનુવાદ
[૧૬] સાધુ-સાધ્વીને આ છ નિષિદ્ધ વયન બોલવા ન ભે, જેમ કે – અલીક્વચન, હીલિતવચન, ખિંસિતવચન, પુરુષવચન, ગાઈથ્યવચન, ક્લહારી વચન પુન:ક્શન,
[૧૭] જ્યના છ પ્રતારો – પ્રાયશ્ચિત્ત સ્થાનો કહ્યા છે, જેમ કે - (૧) પ્રણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) અદત્તાદાન, (૪) બ્રહ્મચર્યભંગ, (૫) નપુંસક હોવું, (૬) દાસ હોવું - એ છ આરોપો લગાવાય ત્યારે – સંયમના આ વિશેષ પ્રાયશ્ચિત્ત સ્થાનોના આરોપ લગાવી, તેને સમ્યક્ પ્રમાણિત ન કરનારા સાધુ તે જ પ્રાયશ્ચિત્ત સ્થાનના ભાગીદાર થાય છે.
[૧૮] સાધુના પગના તળીયામાં તીક્ષ્ણ, શુક, પૂંઠા, ઘંટા, કાચ કે તીક્ષ્ણ પાષાણ ખંડ લાગી જાય અને તેને તે સાધુ કાઢવામાં તેનો અંશ શોધવામાં સમર્થ ન હોય, ત્યારે જો સાધ્વી કાઢે, શોધે તો જિનાજ્ઞા અતિક્રમણ ન થાય.
[૧૯] સાધુની આંખમાં પ્રાણી, બીજ કે રજ પડી જાય, તેને તે કાઢવા સમર્થ ન હોય –૪– શેષ સૂત્ર ૧૯૮ મુજબ યાવત્ જિનાજ્ઞા અતિક્રમતા નથી.
રિ૦૦] સાધવીના પગના તળીયામાં તીણ ઠુંઠું આદિ લાગે – ૪– ચાવત્ સાધુ કાઢે તો જિનાજ્ઞા ન અતિકમે.
[૨૦૧] સાધ્વીની આંખમાં કોઈ પ્રાણી આદિ પડે –૪– યાવત્ સાધુ કટે તો જિનાજ્ઞા ન અતિક્રમે.
૨૦૨થી ૨૧૩] અહીં કહેવાયેલા ૧૩-સંજોગોમાં કોઈ સાધુ, સાધ્વીને પચ્છે કે ટેક્ટ આપી તેણીને બચાવે તો જિનાજ્ઞા અતિક્રમણ થતું નથી.
[૧] દુર્ગમ સ્થાન, વિષમ સ્થાન કે પર્વતથી પડતી સાધ્વીને. રિ] કીચડ-કાદવ-૫નક કે પાણીમાં પડતી-ડૂબતી સાધ્વીને. [3] નૌકા ઉપર ચઢતી કે ઉતરતી સાધ્વીને. [૪] વિક્ષિપ્ત ચિત્તવાળી સાળીને. પિ] દિમચિત્ત સાવીને. [૬] યક્ષાવિષ્ટ સાધ્વીને. [9] ઉન્માદ પ્રાપ્ત સાધ્વીને. [૮] ઉપસર્ગ પ્રાપ્ત સાધ્વીને. [૯] સાધિક્રણ સાધ્વીને. [૧૦] પ્રાયશ્ચિત્ત સાધ્વીને. [૧૧] ભક્ત પ્રત્યાખ્યાન રેલ સાધ્વીને. [૧૨] અર્થજાત-શિષ્ય કે પદપ્રાપ્તિની ઇચ્છાથી વાળને.
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૭૬
બૃહકલ્પ-દસુગર રિ૧૪] ૫ અર્થાત્ સાધુ આચારના છ સર્વથા ઘાતક કહેવાયેલા છે, તે આ –
(૧) કૌથ્ય, સંયમનો પલિમંથ છે. અર્થાત જોયા વિના કે પ્રમાર્જના ક્ય વિના ક્રમિક પ્રવૃત્તિ ક્રનાર સાધુ સંયમનો ઘાતક છે.
(૨) મૌખરિક; સત્યવચનનો ઘાતક છે. અર્થાત્ વધુ બોલનાર કે વાચાળ સાધુ સત્યવચનનો ઘાતક છે.
(3) ચલોલુપ, ઇર્યાપથિકાનો ઘાતક છે. અર્થાત જે સાધુ અહીં-તહીં જોતાજોતા ગમન રે છે, તે ઇયસમિતિ નામક ચારિત્રાચારનો ઘાતક છે.
(૪) તિંતિણિક, એષણાગોચરનો ઘાતક છે અર્થાત આહાર આદિના અલાભથી ખિન્ન થઈને ચીઢાયા ક્રવું – બબડ્યા ક્રવું તે એષણા સમિતિનો ઘાતક છે.
(૫) ઇચ્છાલોલુપ, મુક્તિમાર્ગનો ઘાતક છે અર્થાત ઉપક્રણ આદિનો અતિલોભ અપિરગ્રહનો ઘાતક છે.
(૬) ભિધાનિદાનWણ, મોક્ષમાર્ગનો ઘાતક છે. અર્થાત લોભવશ કે લૌક્સિખોની કામનાથી નિયાણું કર્યું – તપના ફળની કામના કરવી તે મોક્ષમાર્ગની ઘાતક છે. કેમ કે ભગવંતે સર્વત્ર અનિદાનતા પ્રશસ્ત કહી છે. [૧૫] ૫સ્થિતિ અર્થાત આચારની મર્યાદા છ પ્રકારની કહેવાયેલી છે.
(૧) સામયિક ચારિત્રની મર્યાદાઓ – સમભાવમાં રહેવું અને બધી સાવધ પ્રવૃત્તિનો પરિત્યાગ ક્રવો.
(૨) છેદોપસ્થાપનીય ૫સ્થિતિ – મોટી દીક્ષા જેવી કે ફરી મહાવતનું આરોપણ કરવું. .
(૩) નિર્વિસમાણ ૫સ્થિતિ – પરિહાર વિશુદ્ધિયાત્રિ – તપ વહન ક્રનારાની મર્યાદા.
(૪) નિર્વિષ્ટકાયિક સ્થિતિ – પરિહાર વિશુદ્ધિયાત્રિમાં ગુરુમ્ભ અને અનુપહારિક સાધુઓની મર્યાદા.
(૫) જિનક સ્થિતિ – ગચ્છનિર્ગત વિશિષ્ટ તપસ્વી જીવન વિતાવનાર જિલક્ષી સાધુની મર્યાદા. (૬) સ્થવિર ૫સ્થિતિ – ગચ્છવાસી સાધુની મર્યાદા.
બૃહકલ્પસૂત્ર-ઉદ્દેશા-૬ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂપનુવાદ પૂર્ણ
જ બૃહત્કલ્પ-છેદસૂત્ર-૨ : આગમ-૩૫
ગુર્જરાનુવાદ પૂર્ણ
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦
૩૬ વ્યવહાર-છેદત્ર-૩
મૂળ સૂત્ર અનુવાદ • આ વ્યવહાર-છેદસૂત્રમાં દશ ઉદ્દેશાઓ છે. દશે ઉદ્દેશા મળીને કુલ ૨૮૫ સૂબો નોંધાયેલા છે. વ્યવહારસૂત્રનું ભાષ્ય હાલ ઉપલબ્ધ છે, તેના ઉપર પૂજ્ય મલયગિરિજીની ટીમ ચાયેલી છે. જે બંને અમારા ગ્રામસુત્તજિ-સદ્ધ માં છપાયેલા છે. અમારી ઇચ્છા સંપૂર્ણ અનુવાદની હોવા છતાં, વડીલોમાં સટીઅનુવાદ પ્રગટ ક્રવા વિશે એમતી ન હોવાથી માત્ર સૂત્રનો અનુવાદ રેલ છે.
ઉદેશો-૧ જ • આ ઉદ્દેશામાં સૂત્ર-૧ થી ૬૫ એટલે કે કુલ ૬૫-સૂત્રો છે, તેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે–
[૧] જે સાધુ એક વખત માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરી આલોચના કરે તો તેને માયારહિત આલોચના ક્રે તો એક માસનું પ્રાયશ્ચિત્ત આવે, માયા સહિત આલોચના ક્રે તો બે માસ પ્રાયશ્ચિત્ત.
]િ જે સાધુ એક વખત બેમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના ક્રી આલોચના ક્રે તો તેને માયારહિત આલોચનાથી બે માસનું અને માયાસહિત આલોચના કરે તો ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત આવે. - [૩] જે સાધુ એક વખત માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના ક્રી આલોચના ક્રે તો તેને માયારહિત આલોચના ક્રમાં ત્રણ માસનું અને માયા સહિત આલોચના જતાં ચાર માસનું પ્રાયશ્ચિત્ત આવે.
૪િ, ૫] ઉપરોક્ત આલાવા મુજબ ચાર માસે – ચાર માસ અને પાંચ માસ તથા પાંચ માસે – પાંચ માસ અને છ માસ પ્રાયશ્ચિત્ત જાણવું પરંતુ તેથી ઉપરાંત માયાસહિત કે માયારહિત આલોચના કરે તો પણ તે છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે.
૬િ] જે સાધુ અનેક વખત માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના ક્રીને આલોચના રે તો તેને માયારહિત આલોચના કરે તો એક માસનું પ્રાયશ્ચિત્ત આવે, માયા સહિત આલોચના બે માસનું પ્રાયશ્ચિત્ત.
9] જે સાધુ અનેક વાર બેમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના ક્રીને આલોચના રે તો તેને માયારહિત આલોચના ક્રમાં બેમાસી પ્રાયશ્ચિત્ત આવે, માયા સહિત કરતાં ત્રિમાસી પ્રાયશ્ચિત્ત આવે.
[૮, ૯, ૧૦) ઉક્ત આલાવા મુજબ માયારહિત અને માયાસહિત આલોચનાથી પ્રાયશ્ચિત્ત અનુક્રમે, અનેક્વાર ત્રણમાસી સેવનમાં ત્રણ માસ અને ચાર માસ, ચારમાસી સેવનમાં ચાર માસ અને પાંચ માસ, પાંચમાસી સેવનમાં પાંચ માસ અને છ માસ એ રીતે આવે.
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૮
વ્યવહાર-દસુગ-૩ તેનાથી ઉપરાંત માયાસહિત કે માયારહિત આલોચના કરતા તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૧] જે સાધુ માસિક યાવતું પત્રમાસિક પરિહારસ્થાનોમાંથી કોઈ પરિહારસ્થાનની એક્વાર પ્રતિસેવના ક્રીને આલોચના ક્રે તો – તેને માયારહિત આલોચના કરે તો એ સેવિત પરિહારસ્થાન મુજબ માસિક યાવત પંચમાસિક પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિત આલોચના ક્રવાથી આસેવિત પરિહારસ્થાન અનુસાર બેમાસી યાવત્ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
તેનાથી ઉપરાંત માયા સહિત કે માયા હિત આલોચના ક્રતા તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૨] જે સાધુ માસિક ચાવત પંચમાસિક આ પરિહારસ્થાનમાંથી કોઈ એક પરિહારસ્થાનની અનેક્વાર પ્રતિસેવના સ્ક્રીને આલોચના રે તો શેષ આલાવો સૂત્ર-૧૧ મુજબ જાણવો.
[૧૩] જે સાધુ ચાતુર્માસિક કે સાધિક, ચાતુર્માસિક, પંચમાસિક કે સાધિક પંચમાસિક આ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની એક વખત પ્રતિસેવના ક્રીને આલોચના ક્રે તો, તેને માયારહિત આલોચના ક્રતાં આરોપિત પરિહારસ્થાન મુજબ ચાતુર્માસિક કે સાધિક ચાતુમાસિક આદિ પ્રાયશ્ચિત્ત આવે અને માયાસહિત આલોચના ક્રતા આસેવિત પરિહારસ્થાન મુજબ પંચમાસિક કે સાધિક પંચમાસિક અથવા છમાસી પ્રાયશ્ચિત્ત આવે.
તેનાથી આગળ માયા સહિત કે માયારહિત આલોચના કરે તો પણ તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૪] જે સાધુ અનેક્વાર ચાતુર્માસિક કે સાધિક ચાતુર્માસિક ઈત્યાદિ શેષ આલાવો સૂત્ર-૧૩-મુજબ જાણવો.
[૧૫ થી ૧૮] જે સાધુ ચાતુમાસિક કે સાધિક ચાતુર્માસિક, પંચમાસી કે સાધિક પંચમાસી આ પરિહારસ્થાનોમાંથી બેઈ એક પરિહારસ્થાનની [૧] એકવાર કે [૨] અનેક્વાર પ્રતિસેવના કરીને આલોચના ક્રે તો તેને
[3] માયારહિત કે [૪] માયા સહિત આલોચના કરતી, એસેવિત પ્રતિસેવના અનુસાર પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતપમાં સ્થાપિત ક્રીને તેની યોગ્ય વૈયાવચ્ચ ક્રવી જોઈએ.
જો તે પરિહારતપમાં સ્થાપિત હોવા છતાં પણ કોઈ પ્રકારે પ્રતિસેવના ક્યું તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં ઉમેરી દેવું જોઈએ.
(૧) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના કરી હોય. (૨) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પછી આલોચના કરી હોય. (3) પછી પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના ક્રી હોય. (૪) પછી પ્રતિસેવિત દોષની પછી આલોચના ક્રી હોય.
Page #110
--------------------------------------------------------------------------
________________
૧/૧૮
૧૦૯ (૧) માયારહિત આલોચના સં૫, માયારહિત આલોચના. (૨) માયારહિત આલોચના સં૫, માયાસહિત આલોચના. (૩) માયા સહિત આલોચના સં૫, માયારહિત આલોચના. (૪) માયા સહિત આલોચના સં૫, માયાસહિત આલોચના.
આમાંના કોઈપણ પ્રકારના ભંગથી આલોચના ક્રતા, તેના સર્વ વક્ત અપરાધના ને સંયુક્ત ક્રીને પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં સંમિલિત ક્રી દેવું જોઈએ.
જે આ પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતપમાં સ્થાપિત થઈને વહન ક્રતાં પણ ફરી કોઈ પ્રારની પ્રતિસેવના રે તો તેને સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વપ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં આરોપિત કરી દેવું જોઈએ.
[અહીં ચાર સૂત્રો છે. તે માટે ઉપર [૧], [૨], [3], [૪] લખ્યું છે.] [૧૯] અનેક પારિવારિક સાધુ અને અનેક અપારિવારિક સાધુ જે એક સાથે રહેવા કે બેસવા ઇરછે તો તેમને સ્થવિરોને પૂછ્યા વિના એક સાથે રહેવું કે બેસવું ન સ્પે. સ્થવિરને પૂછીને જ બેસી કે રહી શકે. જો સ્થવિર આજ્ઞા આપે તો એક સાથે રહી કે બેસી શકે, આજ્ઞા ન આપે તો નહીં. સ્થવિરની આજ્ઞા વિના જ સાથે રહે કે બેસે તો તેમને મર્યાદાના ઉલ્લઘંન માટે છેદ કે કપરૂપ પ્રાયશ્ચિત્ત આવે.
રિ૦] પરિહાર ૫ સ્થિત સાધુ કોઈ બિમાર સ્થવિરની વૈયાવચ્ચ માટે જાય, તે સમયે સ્થવિર તેને પરિહારતપ છોડવાની અનુમતિ આપે તો તેને માર્ગના પ્રામાદિમાં એએક રાત્રિ વિશ્રામ કરતાં જે દિશામાં સાધર્મિક બિમાર સાધુ હોય, તે જ દિશામાં જાવું ભે છે.
માર્ગમાં વિચરણના લક્ષ્યથી રોકાવું ન ક્યું. પણ રોગાદિના કારણે રહેવું સ્પે. ઝરણ સમાપ્ત થતાં જો કોઈ હે કે – હે આર્ય ! તમે અહીં એબે સત્રિ વધુ રોકાઓ તો તેને રહેવું જે, પણ એક્રબે રાત્રિથી અધિક રહેવું તેને ક્લતું નથી. છતાં જો રહે તો તેને મર્યાદા ઉલ્લંઘનનું છેદ કે તપ પ્રાયશ્ચિત્ત આવે.
રિ૧] પરિહાર ૫સ્થિત સાધુ કોઈ બિમાર સ્થવિરની વૈયાવચ્ચ માટે જાય. તે સમયે સ્થવિર પરિહારતપ છોડવાની અનુમતિ ન આપે તો પરિહારતપ વહન ક્રતાં માર્ગમાં પ્રામાદિમાં – શેષ આલાવો – ઉપરોક્ત સૂત્ર-૨૦-મુજબ જાણવો.
રિ] ઉપરોક્ત ભિક્ષ કોઈ બિમાર સ્થવિરની વૈયાવચ્ચ માટે જાય, ત્યારે સ્થવિર તેને પરિહારતપ છોડવાની સ્વીકૃતિ આપે કે ન આપે ત્યારે ૦ – - બાકી ઉપરોક્ત સૂત્ર મુજબ સમગ્ર આલાવો જાણવો.
૩િ] જો કોઈ સાધુ ગણથી નીકળી એક્લવિહારચર્યા ધારણ ક્રીને વિચરણ રે, ફરી તે એ જ ગણમાં સામેલ થઈ રહેવા ઇચ્છે તો પૂર્વાવસ્થાની પૂર્ણ આલોચના અને પ્રતિક્રમણ ક્રવું તથા આચાર્ય તેમની આલોચના સાંભળી, જે કંઈ છેદ કે તારૂપ પ્રાયશ્ચિત્ત આપે તેનો સ્વીકાર ક્રે.
[૨૪] જો કોઈ ગણાવચ્છેદક ગણથી નીકળી એક્લવિહારચર્યા ધારણ કરવા
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ઇચ્છે૦ બાકી આલાવો સૂત્ર-૨૩ સમાન.
[૨૫] જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય, ગણથી નીક્ળી એક્તવિહારચર્યા ધારણ કરવા ઇચ્છે બાકી આલાવો સૂત્ર-૨૪ સમાન.
[૨૬ થી ૩૦] જો કોઈ સાધુ ગચ્છથી નીક્ળીને (૧) પાર્શ્વસ્થ વિહારચર્ચા કે (૨) યથાછંદ વિહારચર્યા કે (૩) કુશીલ વિહારચર્યા કે (૪) અવસન્ત વિહારચર્યા કે (૫) સંસક્ત વિહારચર્યા–
અંગીકાર કરીને વિચરે પછી તે આ પાર્શ્વસ્થ વિહાર કે યાવત્ સંસક્ત વિહારચર્યા છોડીને તે જ ગણમાં સામેલ થઈ રહેવા ઇચ્છે ત્યારે—
જો તેનું ચારિત્ર કંઈક શેષ હોય તો પૂર્વવસ્થાની પૂર્ણ આલોચના અને પ્રતિક્રમણ રે તથા આચાર્ય તેમની આલોચના સાંભળી, જે કંઈ છેદ કે તપ પ્રાયશ્ચિત્ત આપે, તેને સ્વીકારે.
વ્યવહાર-છેદસૂત્ર-૩
[૩૧] જો કોઈ સાધુ ગણથી નીકળીને કોઈ વિશેષ પરિસ્થિતિ થકી બીજા લિંગવેશને ધારણ કરીને વિહાર કરે અને કારણ સમાપ્ત થતાં ફરી સ્વલિંગને ધારણ કરીને ગણમાં સામેલ થઈને રહેવા ઇચ્છે તો તેને લિંગ-વેશ પરિવર્તનની આલોચના ઉપરાંત છેદ કે તપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત ન આવે.
[૩૨] જો કોઈ સાધુ ગણથી નીક્ળી, સંયમનો ત્યાગ કરી દે પછી તે એ જ ગણનો સ્વીકાર કરી રહેવા ઇચ્છે તો તેના માટે કેવળ છેદોપસ્થાપના પ્રાયશ્ચિત્ત છે, તે સિવાય તેને કોઈ છેદ કે તપ પ્રાયશ્ચિત્ત અપાતું નથી.
[૩૩] સાધુ કોઈ અત્યસ્થાનનું પ્રતિસેવન કરીને તેની આલોચના કરવા ઇચ્છે તો જ્યાં પોતાના આચાર્ય કે ઉપાધ્યાયને જુએ, ત્યાં તેમની પાસે આલોચના રે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપર્મનો સ્વીકાર કરે.
[૩૪] જો તેમના આચાર્ય કે ઉપાધ્યાય ન મળે તો જ્યાં કોઈ સાંભોગિક [એક માંડલીવાળા] સાધર્મિક સાધુ મળે કે જે બહુશ્રુત અને બહ આગમજ્ઞ હોય, તેની પાસે આલોચના કરે યાવત્ તપ સ્વીકારે.
જો સાંભોગિક સાધર્મિક બહુશ્રુત આલોચના રે યાવત્ પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે.
બહુઆગમજ્ઞ હોય તેની પાસે જઈને
જો અન્ય સાંભોગિક સાધર્મિક બહુશ્રુત બહુઆગમજ્ઞ સાધુ ન મળે તો જ્યાં સારૂપ્ય સાધુ મળે, જે બહુશ્રુત અને બહુઆગમનજ્ઞ હોય તો તેની સમીપે આલોચના રે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપકર્મ સ્વીકાર કરે.
-
જો સારૂપ્ય બહુશ્રુત, બહુઆગમજ્ઞ સાધુ ન મળે તો જ્યાં પશ્ચાત્ [સંયમત્યાગી] શ્રમણોપાસક મળે, જે બહુશ્રુત અને બહુઆગમજ્ઞ હોય ત્યાં તેની સમીપે આલોચના રે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપર્મ સ્વીકારે.
જો પશ્ચાત્ [સંચમત્યાગી] બહુશ્રુત અને બહુઆગમજ્ઞ શ્રાવક ન મળે તો જ્યાં સમ્યક્ ભાવિત જ્ઞાની પુરુષ મળે તો ત્યાં તેની સમીપે આલોચના રે યાવત્
Page #112
--------------------------------------------------------------------------
________________
૧
૧/૪ પ્રાયશ્ચિત્ત તપ સ્વીમરે.
[૩૫] જો સમ્યક ભાવિત જ્ઞાનીપુરષ ન મળે તો ગામ યાવત રાજધાનીની બહાર પૂર્વ કે ઉત્તર દિશા તરફ અભિમુખ થઈ બે હાથ જોડી, મસ્તક કે આવર્તન કરી, મસ્તકે અંજલી ક્રી આમ બોલે
આટલા મારા દોષ છે અને આટલીવાર મેં આ દોષોનું સેવન કરેલ છે” – એમ બોલી અરિહંત અને સિદ્ધો સમક્ષ આલોચના ક્રે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપ સ્વીકારે.
વ્યવહારસૂત્રના ઉદેશા-૧ નો મુનિ દીપરત્નસાગરે રેલો સુગાનુવાદ પૂર્ણ
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૨
વ્યવહાર-છેદસૂર-૩ ગો ઉદેશો-૨ માં • વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર-૩૬ થી ૬૫ એટલે કે કુલ ૩૦-સૂત્રો છે. આ ૩૦ સૂત્રોનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે
[૩૬] બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય, તેમાંથી જો એક સાધુ કોઈ અકૃત્યસ્થાનનું સેવન કરીને આલોચના ક્રે તો તેને પ્રાયશ્ચિત્ત તપમાં સ્થાપિત કરીને સાધર્મિક ભિક્ષએ તેની વૈયાવચ્ચ ક્રવી જોઈએ.
[૩૭] બે સાધર્મિક સાધુ સાથે વિચરતા હોય, બંને કોઈ અત્યસ્થાન સેવીને આલોચના ક્યું તો તેમાં એક્ત ક્યાક - અગ્રણીરૂપે સ્થાપે અને બીજા પરિહારતપમાં સ્થાપવો. તેનું પ્રાયશ્ચિત્ત પૂર્ણ થાય ત્યારે અગ્રણી પણ પ્રાયશ્ચિત્ત વહન કરે.
[૮] ઘણાં સાધર્મિક સાધુ સાથે વિચરતા હોય. તેમાં કોઈ અત્યસ્થાન સેવી આલોચના કરે તો પ્રમુખ સ્થવિર, પ્રાયશ્ચિત્ત વહન ક્રાવે, બીજા સાધુ વૈયાવચ્ચ રે.
[૩૯] ઘણાં સાધર્મિક સાધુ સાથે વિચરતા હોય, બધાં જ કોઈ અત્યસ્થાન સેવી આલોચના કરે, કોઈ એક્સે અગ્રણી સ્થાપી, બાકી બધાં પ્રાયશ્ચિત્ત વહન કરે, પછી અગ્રણી પણ પ્રાયશ્ચિત્ત વહે.
[૪૦] પરિહારતપ સેવી સાધુ જો બિમાર થઈ કોઈ અત્યસ્થાન સેવીને આલોચના ક્રે તો (૧) જો તે સમર્થ હોય તો આચાર્યાદિ તેને પરિહારતપરૂપ પ્રાયશ્ચિત્ત આપી તેની સેવા કરાવે. (૨) જે તે સમર્થ ન હોય તો તેને માટે અનુપારિહાદ્ધિ સાધુ નિયુક્ત રે. જો તે પારિવારિક સાધુ સબલ થયા પછી પણ અનુપારિવારિક સાધુ પાસે વૈયાવચ્ચ ક્રાવે તો તેના પ્રાયશ્ચિત્તને પણ પૂર્વ પ્રાયશ્ચિત્તની સાથે આરોપિત કરે.
૪િ૧ થી પ) અહીં કહેવાયેલ બાર પ્રકારના સાધુ જો રોગાદિ વડે પીડિત થઈ જાય તો ગણાવચ્છેદક્ત તેને ગણથી બહાર #વા ૫તા નથી, પરંતુ જ્યાં સુધી તે રોગાતંલ્થી મુક્ત ન થઈ જાય ત્યાં સુધી તેની અગ્લાનભાવથી વૈયાવચ્ચ ક્રવી જોઈએ. પછી ગણાવચ્છેદક તે પારિહારિક સાધુને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત રે. તિ બાર પ્રકારના સાધુ બાર સૂત્રોથી ક્યાં છે–]
(૧) પારિહારિક પ્રાયશ્ચિત્ત સેવી, (૨) અનવસ્થાપ્ય સાધુ, (૩) પારંચિતત્ત સાધુ, (૪) વિક્ષિપ્ત ચિત્ત સાધુ, (૫) દિમચિત્ત સાધુ, (૬) યક્ષાવિષ્ટ સાધુ, (૭) ઉન્માદપ્રાપ્ત સાધુ, (૮) ઉપસર્ગપ્રાપ્ત સાધુ, (૯) ક્લયુક્ત સાધુ, (૧૦) પ્રાયશ્ચિત્તપ્રાપ્ત સાધુ, (૧૧) ભક્ત પ્રત્યાખ્યાંની સાધુ અને (૧૨) પ્રયોજનાવિષ્ટ સાધુ.
પિ૩, ૫૪] અનવસ્થાપ્ય સાધુને ગૃહસ્થરૂપ ર્યા વિના ફરી સંયમમાં સ્થાપવો ગણાવચ્છેદન્ને ન , પણ ગૃહસ્થરૂપ ાવીને ફરી સ્થાપવો ગણાવચ્છેદન્ને સ્પે.
પિપ, ૫૬ પારસંચિતપાત્ર સાધુને ગૃહસ્થરૂપ કર્યા વિના ફરી સંયમમાં સ્થાપવો ન ભે, ગૃહસ્થરૂપ ક્રીને સ્પે. પિ, પ૮] અનવસ્થાપ્ય તથા પારાંચિત પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત સાધુને કારણે ગૃહસ્થ
Page #114
--------------------------------------------------------------------------
________________
/૮
૧૧૩
વેશ ધારણ ાવીને કે ક્રાવ્યા વિના પણ ગણાવચ્છેદક તેને ફરી સંયમમાં સ્થાપે. જો ગણનું હિત થયું હોય તો. - પિલ) બે સાધર્મિક સાથે વિચારતા હોય, તેમાં કોઈ એક સાધુ કોઈ અત્યસ્થાનને સેવીને આલોચના રે – “ભગવાન ! મેં અમુક સાધુ સાથે અમુક કરણે દોષનું સેવન રેલ છે.” ત્યારે બીજા સાધુને પૂછ્યું કે – “શું તમે પ્રતિસેવી છો કે અપતિસેવી ? જો તે હે કે, “હું પ્રતિસેવી છું” તો તે પ્રાયશ્ચિત્ત પાત્ર થાય છે. જો એમ હે કે, “હું પ્રતિસવી નથી.” તો પ્રાયશ્ચિત્ત પાત્ર ન થાય. તે જ પ્રમાણ આપે, તેનાથી નિર્ણય ક્રવો જોઈએ.
ભગવાન ! એમ કહો છો? સત્યપ્રતિજ્ઞા સાધુઓના સત્યક્શન ઉપર વ્યવહાર નિર્ભય હોય છે.
દિo] સંયમ છોડવાની ઇચ્છાથી કોઈ સાધુ ગણથી નીકળી જાય, અને પછી અસંયમ સેવ્યા વિના જ તે આવી, ફરી પોતાના ગણમાં સામેલ થવા ઇચ્છે ત્યારે વિરોમાં જે વિવાદ થાય અને તેઓ પરસ્પર કહેવા લાગે કે
શું તમે જાણો છો – આ પ્રતિસવી છે કે અપ્રતિસવી?” ત્યારે સાધુને જ પૂછવું જોઈએ – તું પ્રતિસેવી છો કે અપ્રતિસવી? જો તે હે કે – “હું પ્રતિસેવી છું” તો તે પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. જો તે હે – “હું પ્રતિસવી નથી.” તો તે પ્રાયશ્ચિત્ત પાત્ર થતાં નથી. અને તે જે પ્રમાણ આપે, તેનાથી નિર્ણય રવો જોઈએ. - ૪- કેમ કે સત્યપ્રતિજ્ઞ સાધુના સત્યક્શન પર વ્યવહાર ચાલે છે. | દિલ એક્ઝક્ષીય – એક જ આચાર્ય પાસે દીક્ષા અને શ્રુત ગ્રહણ ક્રનારા સાધુને અલ્પકાળ કે ચાવજીવનને માટે આચાર્ય કે ઉપાધ્યાય પદ ઉપર સ્થાપિત ક્રવા કે તેને ધારણ જવા ક્ષે છે. અથવા પરિસ્થિતિવશ ક્યારેક જેમાં ગણનું હિત હોય તેમ પણ કરી શકાય છે.
રિ] અનેક પારિહારિક અને અનેક અપારિહારિક સાધુ જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ માસ સુધી એક સાથે રહેવા ઇચ્છે તો પારિવારિક સાધુ પારિવારિક સાધુની સાથે અને અપારિવારિક સાધુ અપારિવારિક સાધુની સાથે બેસીને આહાર ક્રી શકે છે. પરંતુ પારિહારિક સાધુ આપારિહારિક્તી સાથે બેસીને આહાર ન કરી શકે. તે બધાં સાધુ છ માસ તપના અને એક માસ પારણાનો વીત્યા પછી એક્સાથે બેસીને આહાર કરી શકે.
]િ પારિહારિક સાધુને માટે અશન યાવત સ્વાદિમ આહાર આપવો કે નિમંત્રણા કરીને દેવું ન સ્પે.
જે સ્થવિર કહે – હે આર્ય ! તમે આ પારિહારિક સાધુઓને આ આહાર આપો કે નિમંત્રણા ક્રો. એમ કહ્યા પછી તેમને આહાર આપવો કે નિમંત્રણા કવી ક્યું છે.
પરિહારસ્પસ્થિત જે ઘી આદિ વિગઈ લેવા ઇચ્છે તો સ્થવિરની આજ્ઞાથી લેવી કહ્યું. “મને ઘી આદિ વિગઈ લેવાની આજ્ઞા પ્રદાન ક્યો.” એ રીતે સ્થવિર પાસેથી આજ્ઞા લઈ વિગઈ વાપરે. 2િ9|2|
Page #115
--------------------------------------------------------------------------
________________
૪
વ્યવહાર-છેદસૂત્ર-૩
[૬૪] પરિહારક્લ્પમાં સ્થિત સાધુ પોતાના પાત્રાને ગ્રહણ કરી, પોતાના માટે આહાર લેવા જાય, તેને જાતા જોઈને જો સ્થવિર કહે કે “હે આર્ય ! માટે યોગ્ય આહાર-પાણી લઈ આવજો, હું પણ ખાઈશ-પીશ.' એવું કહે ત્યારે તે સ્થવિરને માટે આહાર લેવો ક્શે છે. ત્યાં અપારિહારિક સ્થવિરને પારિહારિક સાધુના પાત્રમાં અશન યાવત્ સ્વાદિમ ખાવા-પીવા ન ૫ે. પરંતુ તેને પોતાના જ પાત્રમાં, પલાસમાં, જળપાત્રમાં, બંને હાથમાં કે એક હાથમાં લઈ-લઈને ખાવું-પીવું Ò છે. આ અપારિહારિક સાધુનો, પારિહારિક સાધુની અપેક્ષાએ આચાર હેલો છે.
[૬૫] પરિહાર ક્લ્પસ્થિત સાધુ સ્થવિરના પાત્રો લઈને તેમના માટે આહાર-પાણી લેવા જાય, ત્યારે સ્થવિર તેમને કહે – “હે આર્ય ! તમે તમારા માટે પણ સાથે લઈ આવજો, પછી ખાઈ-પી લેજો.'' એમ ક્યા પછી, તે સ્થવિરના પાત્રોમાં પોતાના માટે પણ આહાર-પાણી લાવવા ક્યે છે.
ત્યાં અપારિહારિક સ્થવિના પાત્રમાં સાધુને અશન યાવત્ સ્વાદિમ ખાવાપીવા કલ્પતા નથી. પરંતુ તેને પોતાના જ પાત્રમાં, પલાશક્માં, મંડલુમાં બંને હાથમાં કે એક હાથમાં લઈને ખાવું-પીવું ૫ે છે.
આ પારિહારિક સાધુનો અપારિહારિક સાધુની અપેક્ષાથી આચાર હેવાયેલો છે.
વ્યવહારસૂત્રના-ઉદ્દેશા-૨ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
Page #116
--------------------------------------------------------------------------
________________
૩૬૬
૧૧૫ કાય ઉદેશો- • વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂબ-૬૬ થી ૯૪ એ પ્રમાણે કુલ-૩૧-સૂત્રો છે. તેનો ક્રમશઅનુવાદ આ પ્રમાણે
દિઈ જો કોઈ સાધુ ગણને ધારણ ક્રવા ઇચ્છે અને તે સૂત્રજ્ઞાન આદિ યોગ્યતા રહિત હોય તો તેને ગણ ધારણ કરવો ૫તો નથી. જો તે સાધુ સૂત્રજ્ઞાનાદિ યોગ્યતા યુક્ત હોય તો તેને ગણ ધારણ ક્રવો ક્યું છે. - 9િ] જે જોઈ સાધુ ગણ ધારણ ક્રવા ઇચ્છે તો તેમને સ્થવિરોને પૂછયા વિના ગણ ધારણ ક્રવો ન સ્પે. જો સ્થવિર અનુજ્ઞા પ્રદાન કરે તો ગણ ધારણ ક્રવો ન કલ્પે. જો સ્થવિર આજ્ઞા ન આપે તો ગણ ધારણ કરવો કાતો નથી.
જો કોઈ સ્થવિરોની અનુજ્ઞા પ્રાપ્ત કર્યા વિના જ ગણ ધારણ ક્રે છે, તો તે સાધુ તે મર્યાદાના ઉલ્લંઘનને કારણે છેદ કે તપ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. પણ જે સાધર્મિક સાધુ તેમની મુખ્યતામાં વિચરે છે, તે છેદ-તપ પ્રાયશ્ચિત્ત પત્ર ન થાય.
૬િ૮] ત્રણ વર્ષના દીક્ષાપર્યાય.વાળા સાધુ જો આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ અને ઉપગ્રહ કરવામાં કુશળ હોય તથા અક્ષત, અભિન્ન, અશબલ અને અસંક્ષિપ્ત આચારવાળા હોય, બહુશ્રુત અને બહુઆગમજ્ઞ હોય, ઓછામાં ઓછું આચારપ્રWધર હોય તો તેને ઉપાધ્યાય પદ દેવું કહ્યું.
દિલ] જો ત્રણ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુ ઉક્ત આચારાદિમાં કુશળ ન હોય, ક્ષત-ભિન્નાદિ આચારવાળા હોય, અભદ્ભુત અને અભાગમજ્ઞ હોય તો ઉપાધ્યાય પદ દેવું ન સ્પે.
હિo] પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ જ ઉક્ત આચાર-સંયમાદિમાં કુશળ હોય, અક્ષતાદિ આચારવાળઆ હોય, બહુશ્રુત અને બહુ આગમજ્ઞ હોય તથા ઓછામાં ઓછા દશાશ્રુતસ્કંધ, બૃહ૫ અને વ્યવહારસૂત્રના ધારક હોય તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવું ભે છે.
]િ સૂઝ-૭૦ મુજબ પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુ જો આછાર, સંચમાદિમાં કુશળ ન હોય, ક્ષત-ભિન્ન-શબલ અને સંક્લિષ્ટ આચારવાળા હોય. આભમૃત અને અભ્યાગમજ્ઞ હોય તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવું ન .
]િ આઠ વર્ષના દીક્ષાપર્યાય.વાળા સાધુ જો આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ, ઉપગ્રહમાં કુશળ હોય તથા અક્ષત, અભિન્ન, અશબલ અને અસંક્ષિણ આસારી હોય, બહુશ્રુત અને બહુઆગમજ્ઞ હોય અને ઓછામાં ઓછું સ્થાનાંગસમવાયાંગ સૂત્રના ધારક હોય તો તેને આચાર્ય, ઉપાધ્યાય, ગણવચ્છેદક પદ દેવું ધે છે.
[3] તે જ આઠ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુ જો આચાર આદિ ઉપગ્રહમાં કુશળ ન હોય, ક્ષત-ભિન્નાદિ આચારવાળા હોય, અભ્યશ્રત અને અલ્પ આગમજ્ઞ હોય તો તેને આચાર્ય, ઉપાધ્યાય કે ગણાવચ્છેદક પદ દેવું ન સ્પે.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૬
વ્યવહાર-દસ જિ) નિરુદ્ધ – અલ્પ પર્યાયવાળા સાધુ જે દિવસે દિક્ષા લે, તે જ દિવસે આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું કહ્યું છે.
ભગવન ! એમ કેમ જ્હો છો ?
સ્થવિરો દ્વારા તથારૂપથી ભાવિત પ્રીતિયુક્ત, વિશ્વસ્ત, સ્થિર, સંમત, પ્રમુદિત, અનુમત અને બહુમત અનેક કુલ હોય છે. તે ભાવિત પ્રીતિયુક્તાદિ કુળથી દીક્ષિત જે નિરુદ્ધ પર્યાયવાળા સાધુ હોય તો તેને તે જ દિવસે આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું સ્પે.
[૫] આચાર્ય કે ઉપાધ્યાય મળધર્મ પામે, ત્યાર પછી નિરુદ્ધ – અલ્પવર્ષના પર્યાયવાળા સાધુને આચાર્ય અથવા ઉપાધ્યાય પદ દેવાનું કહ્યું છે.
તેમને આચારપ્રકલ્પનો કંઈક અંશ અધ્યયન ક્રવાનું બાકી હોય અને તે અધ્યયન પૂર્ણ ક્રવાનો સંલ્પ કરીને પૂર્ણ કરી લે તો તેમને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવાનું ક્યું છે.
પરંતુ જો તે શેષ અધ્યયન પૂર્ણ ક્રવાનો સંકલ્પ ક્રીને પણ તેને પૂર્ણ ન રે તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવું ન સ્પે.
]િ નવદીક્ષિત બાળક કે તરણ સાધુને આચાર્ય કે ઉપાધ્યાય જો કાળધર્મમરણ પામે તો તેમને આચાર્ય કે ઉપાધ્યાય વિના રહેવું ૫તું નથી.
તેને પહેલા આચાર્યની અને પછી ઉપાધ્યાયની નિશ્રાનો સ્વીકાર ક્રીને જ રહેવું જોઈએ.
ભગવાન ! એમ શા માટે હ્યું? સાધુ બેની નિશ્રામાં જ રહે છે. જેમ કે – (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય.
0િ નવદીક્ષિતા, બાલિક કે તરૂણી સાળીએ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની જે મળધર્મ પામે તો તેણીએ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની વિના રહેવું લ્પતું નથી.
તેણીએ પહેલાં આચાર્યની, પછી ઉપાધ્યાયની અને પછી પ્રવર્તિનીની નિશ્રા સ્વીકારીને રહેવું જોઈએ.
ભગવન! એમ કેમ ક્વો છો ? શ્રમણીઓ ત્રણના નેતૃત્વમાં રહે છે – આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની.
[૮] જો કોઈ સાધુ ગણને છોડીને મૈથુનનું સેવન કરે તો તેને તે કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવતુ ગણાયછેદક પદ આપવું કે ધારણ ક્રવું ન સ્પે.
[૯] જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડ્યા વિના મૈથુનનું સેવન કરે તો ઉક્ત કારણોથી ચાવજીવન, આચાર્ય ચાવતુ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કર્યું ન કહ્યું.
[ko] જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડીને મૈથુનનું સેવન ક્લે તો તેને ઉક્ત કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ ક્રવું ન કલ્પે.
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧૭ ત્રણ વર્ષ વીત્યા પછી ચોથા વર્ષમાં પ્રવેશ ક્રે ત્યારે જો તે ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ જાય તો તેને આચાર્ય ચાવતુ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કર્યું ક્ષે છે.
[૧] જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાનું પદ છોડ્યા વિના મૈથુનનું સેવન રે તો તેને ઉક્ત કારણથી ચાવજીવન આચાર્ય યાવત ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ ક્રવું ન . [૮] જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાનું પદ છોડીને મથુન
સેવન ક્રે તો તેને ઉક્ત કારણે ત્રણ વર્ષ આચાર્ય ચાવતુ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ ક્રવું ક્યું છે.
શેષ ક્યન સૂત્ર-૮૦ મુજબ જાણવું. [૩] જો કોઈ સાધુ ગણ અને સંયમનો પરિત્યાગ કરીને અને વંશ છોડીને ચાલ્યા જાય અને પછી ફરી દિક્ષિત થઈ જાય, તો તેને ઉક્ત કારણે ત્રણ વર્ષ પર્યની આચાર્ય ચાવત ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ ક્રવું ન સ્પે.
શેષ ક્યન સૂત્ર-૮૦ મુજબ જાણવું. [૪] જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડ્યા વિના સંયમનો પરિત્યાગ ક્રીને અને વેશ છોડીને ચાલ્યો જાય. પછી તે ફરી દિક્ષિત થઈ જાય તો તેને ઉક્ત કરણે ચાવજીવન આચાર્ય ચાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ જવું ન કલ્પે.
[૮૫] જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડીને સંયમ પરિત્યાગ કરીને અને વેશ છોડીને ચાલ્યો જાય. અને પછી પુનઃદીક્ષિત થઈ જાય તો તેને ઉક્ત કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય પાવત ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ ક્રવું ન સ્પે.
- શેષ ક્યન સૂત્ર-૮૦ મુજબ જાણવું. ૮િજો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાનું પદ છોડ્યા વિના સંયમનો ત્યાગ ક્રીને અને વેશ છોડીને ચાલ્યો જાય, પછી તે ફરી દિક્ષિત થાય, તો તેને ઉક્ત કરણે માવજીવન આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદે દેવું કે ધારણ કરવું ન ક્યું.
[૮] જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પદ છોડીને સંયમ અને વેશનો ત્યાગ ક્રીને જાય, પછી ફરી દીક્ષિત થઈ જાય, તો તેને ઉક્ત કારણે ત્રણ વર્ષ સુધી આચાર્ય ચાવતું ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ ક્રવું ન સ્પે.
શેષ ક્યના સૂત્ર-૮૦ મુજબ જાણવું | [૮] બહુશ્રુત, બહુ આગમજ્ઞ સાધુ અનેક પ્રગાઢ ારણોથી જો અનેક વાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપા ચરણોથી જીવન વીતાવે તો તેને ઉક્ત કરણોથી યાજજીવન આચાર્ય ચાવતું ગણાવચ્છેદકપદ દેવું કે ધારણ ક્રવું ન કલ્પે.
[૯] બહુશ્રુત, બહુ આગમજ્ઞ ગણાવચ્છેદક અનેક પ્રગાઢ કારણે અનેક્વાર માયા પૂર્વક મૃત બોલે કે અપવિત્ર પાપ આચરણથી જીવન વીતાવે તો તેને ઉક્ત કરણોથી ચાવજીવન આચાર્ય ચાવતુ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કર્યું ન ધે. [૧ થી ૯૩] આ સૂત્રના આલાવો સૂત્ર-૮૯ થી ૯૧ મુજબ જ છે. વિશેષ એ કે
Page #119
--------------------------------------------------------------------------
________________
વ્યવહાર-દશક સૂત્ર-૮૯ થી ૯૧માં (૧) એક સાધુ (૨) એક ગણાવચ્છેદક (૩) એક આચાર્ય ઉપાધ્યાય હેલ છે.
જ્યારે અહીં સૂત્ર ૯૧ થી ૯૩માં (૧) અનેક સાધુ (૨) અનેક ગણાવચ્છેદક (૩) અને આચાર્ય ઉપાધ્યાય કરેલ છે.
બાકી આખો આલાવો સૂત્ર ૮૯ થી ૯૧ મુજબ ફ્લેવો. [૪] બહુશ્રુત, બહુ આગમજ્ઞ અનેક સાધુ અને ગણાવચ્છલ અનેક આચાર્ય કે ઉપાધ્યાય અનેક પ્રગાઢ કારણો હોવાથી જો અનેક્વાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપાચરણોથી જીવન વીતાવે તો તેઓને ઉક્ત તરણોથી યાવાજજીવન આચાર્ય ઉપાધ્યાય ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ ક્રવું નહીં જે.
વ્યવહારસૂત્રના ઉદેશાજનો મુનિ દીપરત્નસાગરે કરેલ સુણાનુવાદ પૂર્ણ
Page #120
--------------------------------------------------------------------------
________________
૪/લ્પ
G
ઉદેશો-૪ • વ્યવહારસૂત્રના આ ઉદ્દેશા-૪માં સૂત્ર-૫ થી ૧૨૬ છે એટલે કે ૩૨ સૂત્રો છે, તેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે.
૫િ] આચાર્ય અને ઉપાધ્યાયને શીયાળામાં અને ઉનાળામાં એક્લા વિહાર રવો-વિચરવું ન ક્યું.
[૬] આચાર્ય અને ઉપાધ્યાયને શીયાળામાં અને ઉનાળામાં એક સાધુને સાથે લઈને વિહાર કવો ભે છે.
[૯૭, ૯૮] શીયાળા અને ઉનાળામાં ગણાવચ્છેદને એક સાધુ સાથે વિચરવું ન સ્પે.. બે સાધુ સાથે વિચારવું જે. [૯૯, ૧૦૦] વર્ષાળમાં આચાર્ય કે ઉપાધ્યાયને એક સાધુ સાથે રહેવાનું ન સ્પે. બીજા બે સાધુ સાથે રહેવું સ્પે.
[૧૦૧, ૧૦૨] વર્ષાકાળમાં ગણાવચ્છેદક્ત બે સાધુ સાથે રહેવું ન ભે.. બીજા ત્રણ સાધુ સાથે રહેવું સ્પે.
[૧૦] શીયાળા અને ઉનાળામાં અનેક આયાય-ઉપાધ્યાયોને ગ્રામ યાવતું રાજધાનીમાં પોત-પોતાની નિશ્રામાં રહેલાં એક સાધુને અને અનેક ગણાવચ્છાદોને બન્ને સાધુઓને સાથે રાખીને વિહાર દ્રવો – વિયર કલ્પે છે.
[૧૪ વષuતમાં અનેક આચાર્યો કે ઉપાધ્યાયોને ગામ ચાવત રાજધાનીમાં પોત-પોતાના નિશ્રાવત બન્ને સાધુઓને અને અનેક ગણાવચ્છેદકોને ત્રણ-ત્રણ સાધુ સાથે રહેવું જે.
[૧૦૫ ગ્રામનુગ્રામ વિચરતા સાધુ જેને અગ્રણી માનીને વિહાર રતાં હોય તે જો મળધર્મ પામે તો બાકીના સાધુઓમાં જે સાધુ યોગ્ય હોય તેને અગ્રણી બનાવવો જોઈએ.
જો બીજા કોઈ સાધુ અગ્રણી થવાને યોગ્ય ન હોય અને સ્વયં રત્નાધિકે પણ આચારપ્રકલ્પ અધ્યયન પૂર્ણ ન રેલ હોય તો તેને માર્ગમાં વિશ્રામને માટે એક રાત્રિ રોકતા જે દિશામાં અન્ય સ્વધર્મીં વિચરતા હોય તે દિશામાં જવું ક્યું છે.
માર્ગમાં તેને વિચરવાના લક્ષ્યથી રોકવું કલ્પતું નથી. જો રોગાદિ કારણ હોય તો અધિક રહેવું સ્પે.
રોગાદિ સમાપ્ત થતાં જો કોઈ કહે કે હે આર્ય “એક બે રાત્રિ રોકાઓ' તો તેને એક કે બે રાત્રિ રહેવું ક્યું છે. પરંતુ તેથી અધિક રહેવું ન ક્યું. જે સાધુ ત્યાં વધારે રોકાય તો તે મર્યાદા ઉલ્લંઘનાને કારણે છેદ કે તપ પ્રાયશ્ચિત્ત આવે.
[૧] વર્ષાવાસમાં રહેલ સાધુ, જેને અગ્રણીમાનીને રહેલા હોય અને જે તે કાળધર્મ પ્રાપ્ત થઈ જાય તો બાદ્ધ સાધુમાં જે સાધુ યોગ્ય હોય તેને પદવી ઉપર સ્થાપવા જોઈએ.
શેષ સર્વ ક્શન -૧૦૫ના શેષ આલાવા મુજબ જાણવું.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧ર૦
વ્યવહાર-જીંદસુત્ર-૩ [૧૦] રોગગ્રસ્ત આચાર્ય કે ઉપાધ્યાય કોઈ મુખ્ય સાધુને હે કે “હે આર્ય ! મારા કાળધર્મ પછી અમુક સાધુને મારા પદ ઉપર સ્થાપિત કરો, જો આચાર્ય દ્વારા નિર્દિષ્ટ તે સાધુને પદ ઉપર સ્થાપન ક્રવાને યોગ્ય હોય તો તેને સ્થાપિત ક્રવો જોઈએ.
- જો તે એક પદ ઉપર સ્થાપન કરવાને યોગ્ય ન હોય તો તેને સ્થાપિત કરવા ન જોઈએ. જો સંઘમાં અન્ય કોઈ સાધુને પદ માટે યોગ્ય હોય તો તેમને સ્થાપિત ક્રવા જોઈએ.
જો સંઘમાં બીજા કોઈ સાધુને પદને યોગ્ય ન હોય તો આચાર્યો વ્હેલ સાધુને જ તે પદ ઉપર સ્થાપવા જોઈએ. તેમને તે પદ ઉપર સ્થાપિત ક્ય પછી કોઈ ગીતાર્થ સાધુ હે કે હે આર્ય ! તમે આ પદ માટે અયોગ્ય છો, તેથી આ પદને છોડી દો. એમ કહેતા જો તે ઉક્ત પદને છોડી દે તો છેદ કે તપ પ્રાયશ્ચિત્ત ન આવે.
જો સાધર્મિક સાધુ ૫ અનુસાર તેને આચાર્યાદિ પદ છોડવાને માટે ન કહે તો તે બધાં સાધર્મિક સાધુ ઉક્ત કારણથી છેદ કે તપ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે.
૧૮] સંયમનો પરિત્યાગ ક્રી જનારા આચાર્ય કે ઉપાધ્યાય કોઈ મુખ્ય સાધુને કહે હા આર્ય ! મારા ચાલ્યા ગયા પછી અમુક સાધુને મારા પદ ઉપર સ્થાપિત ક્રો - શેષ ક્યન સૂત્ર-૧૦૭ મુજબ છે. - ૧૦૯] આચાર્ય કે ઉપાધ્યાય સ્મરણ હોવા છતાં પણ વડી દીક્ષાને યોગ્ય સાધુને ચાર-પાંચ સત્રિ પછી પણ વડી દીક્ષામાં ઉપસ્થાપિત ન કરે અને તે સમયે જો તે નવદીક્ષિતના કોઈ પૂજ્ય પુરુષની વડીદિક્ષા થવામાં પણ વાર હોયતો તેને છેદ કે તપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી.
જો તે નવદીક્ષિત કે વડી દીક્ષા લેવા યોગ્ય કોઈ પૂજ્ય પુરુષ ન હોય તો તેમને ચાર-પાંચ સત્રિ ઉલ્લંઘન ક્રવાનું છેદ કે કપરૂપ પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૦] આચાર્ય કે ઉપાધ્યાય, સ્મૃતિમાં ન રહેવાથી વડી દીક્ષાને યોગ્ય સાધુને શેષ આલાવો સૂત્ર-૧૦૯ મુજબ જણાવો.
[૧૧૧] આચાર્ય કે ઉપાધ્યાયને સ્મૃતિમાં રહેલ હોય કે સ્મૃતિમાં રહેલ ન હોય તો પણ વડી દીક્ષાને યોગ્ય સાધુને દશ દિવસ બાદ વડી દીક્ષામાં ઉપસ્થાપિત ન કરે. તે વખતે જો તે નવદીક્ષિતના કોઈ પૂજ્ય પુરૂષની વડી દીક્ષા થયામાં વાર હોય તો તેમને છેદ કે કપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત ન આવે.
જો તે નવદીક્ષિતને વડી દીક્ષાને યોગ્ય કોઈ પૂજ્યપુરુષ ન હોય તો તેમને દશ રાત્રિ ઉલ્લંઘન ક્રવાના કારણે એક વર્ષ સુધી આચાર્ય ચાવત્ ગણાવચ્છેદક પદ ઉપર નિયુક્ત કવા ન સ્પે.
[૧૧] વિશિષ્ટ જ્ઞાનપ્રાપ્તિને માટે જો કોઈ સાધુ પોતાનો ગણ છોડીને બીજા ગણને સ્વીકાર કરી વિયરતો હોય તે સમયે તેને જો કોઈ સ્વધર્મી સાધુ મળે અને પૂછે હે આર્ય ! “તમે કોની નિશ્રામાં વિચરો છો ?' ત્યારે તે એ ગણમાં જે દીક્ષામાં સૌથી મોટા હોય તેનું નામ હે.
Page #122
--------------------------------------------------------------------------
________________
૪/૧૧૨
૨૧
જો તે ફરી પૂછે કે હે ભદંત; ક્યા બહુશ્રુતની મુખ્યતામાં રહેલા છો ? ત્યારે તે ગણમાં જે સૌથી વધુ બહુશ્રુત હોય તેનું નામ હે તથા તેઓ જેની આજ્ઞામાં રહેવા માટે હે તેમની આજ્ઞા તથા તેમની સમીપમાં રહીને તેમના જ વચન નિર્દેશાનુસાર ‘હું રહીશ' એ પ્રમાણે કહે.
[૧૧૩] ઘણાં સાધર્મિક સાધુ એક સાથે ‘અભિનિચારિકા' કરવા ઈચ્છે તો સ્થવિર સાધુને પૂછ્યા વિના તેમ કરવું ન ૫ે. પરંતુ સ્થવિર સાધુને પૂછીને તેમ કરવું Ò. જો સ્થવિર સાધુ આજ્ઞા આપે તો તેમને ‘અભિનિયારિકા' કરવી ક્શે. જો સ્થવિર આજ્ઞા ન આપે તો ન ક્શે. જો સ્થવિરોની આજ્ઞા પ્રાપ્ત ર્યા વિના 'અભિનિચારિકા' કરે તો તે છેદ કે તપ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે.
[૧૧૪] ચર્ચામાં પ્રવિષ્ટ સાધુ જો ચાર-પાંચ રાત્રિની અવધિમાં સ્થવિરોને જુએ તો તે સાધુઓને તે જ આલોચના તે જ પ્રતિફમલ અને ક્લ્પ પર્યન્ત રહેવાને માટે તે અવગ્રહની જ પૂર્વાનુજ્ઞા રહેતી હોય છે.
[૧૧૫] ચર્ચામાં પ્રવિષ્ટ સાધુ જો ચાર-પાંચ રાત્રિ પછી સ્થવિરોને મળે તો તે પુનઃ આલોચના પ્રતિક્રમણ કરે અને આવશ્યક છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્તમાં ઉપસ્થિત થાય. ભિક્ષુભાવને માટે તેને બીજી વખત અવગ્રહની અનુમતિ લેવી જોઈએ. તે આ પ્રકારે પ્રાર્થના કરે કે હે ભદંત; મિતાવગ્રહમાં વિચરવાને માટે ક્લ્પ અનુસાર કરવાને માટે ધ્રુવ નિયમોને માટે દૈનિક ક્રિયા કરવાને માટે આજ્ઞા આપો. તથા ફરી આવવાની અનુજ્ઞા આપો. એમ કહીને તે તેમની કાય સ્પર્શના રે.
[૧૧૬] ચર્ચાથી નિવૃત્ત કોઈ સાધુ જો ચાર-પાંચ રાત્રિની અવધિમાં સ્થવિરોને મળે તો તેમને તે જ આલોચના, તે પ્રતિક્રમણ અને ક્લ્પ પર્યન્ત રહેવાને માટે તે અવગ્રહની પૂર્વાનુજ્ઞા રહે છે.
[૧૧૭] ચર્ચાથી નિવૃત્ત સાધુ જો ચાર-પાંચ રાત્રિ પછી સ્થવિરોને મળે તો તે પુનઃ આલોચના પ્રતિક્રમણ કરે. આવશ્યક છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્તમાં ઉપસ્થિત થાય. ભિક્ષુભાવને માટે તેણે બીજીવાર અવગ્રહની અનુમતિ લેવી જોઈએ. તે આ પ્રમાણે પ્રાર્થના કરે કે ‘મને મિતાવગ્રહની યથાલંદક્લ્પની ધ્રુવ, નિત્ય, ક્રિયા કરવાની અને ફરી આવવાની અનુમતિ આપો આમ ક્હીને તે તેમના ચરણને સ્પર્શે.
[૧૧૮] બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય જેમ કે અલ્પ દીક્ષા પર્યાયવાળા અને અધિક દીક્ષા પર્યાયવાળા તેમાં જો અલ્પ દીક્ષા પર્યાયી શ્રુત સંપન્ન અને શિષ્ય સંપન્ન હોય અને અધિક દીક્ષા પર્યાયી શ્રુત સંપન્ન તથા શિષ્ય સંપન્ન ન હોય તો પણ અલ્પ દીક્ષા પર્યાતીએ અધિક દીક્ષા પર્યાયીની વિનય-વૈયાવચ્ચ કરવી, આહાર લાવીને આપવો, સમીપ રહેવું. અલગ વિચરવાને શિષ્ય દેવો-વગેરે ક્તવ્યોનું પાલન કરવું જોઈએ.
[૧૧૯] બે સાધર્મિક સાધુ સાથે વિચરતા હોય જેમ કે અલ્પદીક્ષા પર્યાયી, અધિક દીક્ષા પર્યાયી જો અધિક પર્યાયી શ્રુત અને શિષ્યોથી સંપન્ન હોય, અલ્પ દીક્ષા પર્યાયી તેમ ન હોય. તો અધિક દીક્ષા પર્યાયી તેમ ન હોય, તો અધિક દીક્ષા પર્યાયવાળા
Page #123
--------------------------------------------------------------------------
________________
૨૨
વ્યવહાર-છેદસૂત્ર-૩
ઈચ્છેતો અલ્પ દીક્ષા પર્યાયીની વૈયાવચ્ચ રે ઈચ્છા ન હોય તો ન કરે. એ પ્રમાણે આહાર દાનાદિમાં પણ જાણવું.
[૧૨૦ થી ૧૨૨] એક સાથે વિચરતાં (૧) બે સાધુ હોય (૨) બે ગણાવચ્છેદક હોય (૩) બે આચાર્ય કે ઉપાધ્યાય હોય. તો તેઓને પરસ્પર એક્બીજાને સમાન સ્વીકારી સાથે વિચરવું નક્શે. પરંતુ તે બંનેમાં જે રત્નાધિક હોય તેને (૧) સાધુને (૨) ગણાવચ્છેદનેે (3) આચાર્ય-ઉપાધ્યાયને પોત-પોતાના અગ્રણી રૂપે સ્વીકારીને સાથે વિચરવું ક્લ્પ છે.
[૧૨૩ થી ૧૨૫] એક સાથે ઘણાંજ (૧) સાધુ (૨) ગણાવચ્છેદકો (3) આચાર્યઉપાધ્યાયો વિચરતા હોય તો તેઓને પરસ્પર સમાન સ્વીકારી વિચરવું ન ૫ે, પરંતુ જે રત્નાધિક હોય તેમને અગ્રણી સ્વીકારી સાથે વિચરવું Ò.
[૧૨૬] ઘણાં ભિક્ષુ, ઘણાં ગણાવચ્છેદક અને ઘણાં આચાર્ય અથવા ઉપાધ્યાયો એક સાથે વિચરતાં હોય. તેમને પરસ્પર એક બીજાને સમાન માની વિચરવું ન Ò. કોઈ રત્નાધિને અગ્રણી સ્વીકારીને વિચરવું Ò.
વ્યવહારસૂત્ર-ઉદ્દેશા-૪ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
Page #124
--------------------------------------------------------------------------
________________
પ/૧૦
Aજ ઉદેશો-૫ થી • વ્યવહાર સૂત્રના આ ઉદ્દેશામાં સૂબ-૧૨૭ થી ૧૪૭ એટલે કુલ-૨૧ સુત્ર છે. જેનો ક્રમશઃ સૂબાનુવાદ આ પ્રમાણે છે.
[૧] શીયાળા અને ઉનાળામાં પ્રવર્તિની સાધ્વીને એક બીજી સાધ્વી સાથે લઈને વિહાર દ્રવો ન સ્પે.
[૧૮] શીયાળા અને ઉનાળામાં પ્રવર્તિની સાધ્વીને બીજા બે સાધ્વી સાથે લઈને વિહાર #વો કલ્પે છે.
[૧૨૯, ૧૩૦] શીયાળા અને ઉનાળામાં ગણાવચ્છેદિનીને બીજા બે સાધ્વી સાથે લઈને વિહાર કરવો ન સ્પે. પરંતુ બીજા ગણ સાધ્વી સાથે લઈને વિહાર જવાનું ભે છે.
[૧૩૧, ૧૩૨] વર્ષાવાસ-ચોમાસામાં પ્રવર્તિનીને બીજા બે સાધ્વી સાથે રહીને રહેવું ન જે. પરંતુ બીજા ત્રણ સાધ્વીઓ સાથે ચોમાસામાં રહેવું ક્યું છે.
[૧૩૩, ૧૩૪] વર્ષાવાસ-ચોમાસામાં ગણાવચ્છેદિનીને બીજા ત્રણ સાધ્વીઓ સાથે રહેવાનું કાતું નથી. પરંતુ બીજા ચાર સાધ્વીઓ સાથે રહેવાનું કહ્યું છે.
[૧૫] શીયાળા અને ઉનાળાની ઋતુમાં અનેક પ્રવતિનીઓને ગામ યાવતું રાજધાનીમાં પોત-પોતાની નિશ્રામાં બબે સાધ્વીઓને સાથે લઈને અને અનેક ગણાવચ્છેદિનીઓને ત્રણ ત્રણ બીજા સાધ્વીઓ સાથે લઈને વિહાર કરવો ક્યું છે.
જિ) વર્ષાવાસ-ચોમાસામાં અનેક પ્રવર્તિતીઓને ચાવતું રાજધાનીમાં પોતપોતાની નિશ્રામાં ત્રણ-ત્રણ બીજા સાધ્વીઓ સાથે લઈને અને અનેક ગણાવચ્છેદિનીઓને બીજાં ચાર-ચાર અન્ય સાળી સાથે લઈને રહેવાનું કહ્યું છે.
[૧૩] ગ્રામાનુગ્રામ વિચરતા સાધ્વીઓ જેને અગ્રણીમાનીને વિહાર કરતા હોય તે કાળધર્મ પામે ત્યારે બાકી સાધ્વીઓમાં જે સાધ્વી યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. જો કોઈ અન્ય સાધ્વી અગ્રણી થવા યોગ્ય ન હોય અને સ્વયં પણ નિશીથ આદિ અધ્યયન પૂર્ણ કરેલ ન હોય તો તેણે માર્ગમાં એએક રાત્રિ રોકતા જે દિશામાં બીજા સાધર્મિણી સાધ્વીએ વિચરતા હોય તે દિશામાં જવું જોઈએ.
માર્ગમાં તેમને વિચરવાના લક્ષ્યથી રોકાવું ન કલ્પે. જે રોગાદિ કારણ હોય તો રોકવું કહ્યું છે. રોગાદિ સમાપ્ત થતાં જો કોઈ હે કે હે આર્યા એક કે બે રાત્રિ રોકઓ તો તેમને એક કે બે રાત્રિ રહેવું કહ્યું. પરંતુ તેનાથી અધિક રહેવું ન સ્પે.
જે સાળી તેનાથી અધિક રોકાય, તો મર્યાદા ઉલ્લંઘનને કારણે છેદ કે તપ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે.
૩િ૮] વર્ષાવાસમાં રહેલ સાધ્વી જેને અગ્રણી માનીને રહેલ હોય તે કાળધર્મ પામે તો બાકીના સાળીમાં જે સાધ્વી યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. શેષ આલાવો સૂઝ-૧૩૭ મુજબ છે.
[૩૯] બિમાર પ્રવર્તિની કોઈ પ્રમુખ સાધ્વીને ધે હે આર્ય મારા કાળધર્મ બાદ
Page #125
--------------------------------------------------------------------------
________________
-
૧ર૪.
વ્યવહારદક્ષા-૩ અમુક સાધ્વીને મારા પદ ઉપર સ્થાપિત કરવી. જે પ્રવર્તિનીએ ધેલ તે સાધ્વી તે પદે સ્થાપના માટે યોગ્ય હોય તો તેને સ્થાપિત ક્રવી જોઈએ. જો તે એ પદે સ્થાપન ક્રવાને યોગ્ય ન હોય તો તેને સ્થાપિત ન કરવી.
જો સમુદાયમાં બીજા કોઈ સાધ્વી તે પદને યોગ્ય હોય તો સ્થાપિત ક્રવા જોઈએ. જો સમુદાયમાં બીજા કોઈપણ સાધ્વી તે પદને યોગ્ય ન હોય તો પ્રવર્તિનીએ હેલ સાધીને જ ત્યાં સ્થાપવા.
તેણીને તે પદે સ્થાપિત ક્યાં પછી કોઈ ગીતા સાધ્વી હે કે હે આર્ય ! તમે આ પદને.અયોગ્ય છો, તેથી આ પદ છોડી દો જો તેણી તે પદને છોડી દે તો તે છેદ કે તપ પ્રાયશ્ચિત્ત પાત્ર ન થાય. જો સાધર્મિણી સાધ્વીઓ કલ્પ અનુસાર તેને પ્રવર્તિની પદ છોડવા ન કહે તો તે બધા સાધ્વીઓ છેદ કે તપ પ્રાયશ્ચિત્ત પાત્ર થાય.
[૧૪] સંયમનો ત્યાગ ક્રીને જનારી પ્રવર્તિની કોઈ મુખ્ય સાધ્વીને ધે કે હે આર્ય ! હું ચાલી જાઉં પછી અમુક સાધ્વીને મારા પદ ઉપર સ્થાપિત જી. શેષ આલાયો સૂત્ર-૧૩૯ મુજબ છે.
[૧૪૧] નવદીક્ષિત, બાલ અને તરુણ સાધ્વીને જો આચારપ્રલ્પ અધ્યયન ભૂલાઈ જાય તો તેણીને પૂછવું કે હે આર્ય ! તું ક્યા કારણે આચારપ્રલ્પ અધ્યયન ભૂલી ગઈ છો, કોઈ કારણથી ભૂલી છો કે પ્રમાદથી? જો તેણી કહે કે કોઈ કારણથી નહીં પણ પ્રમાદથી ભૂલી ગયેલી છું. તો તેણીને તે કારણે જીવન પર્યન્ત પ્રવર્તિની કે ગણાવચ્છેદણી પદ આપવું કે ધારણ કરવું ન સ્પે.
જો તેણી કહે કે અમુક મરણે વિમૃત થયેલ છે. હવે હું આચારપ્ર૫ ફરી ઠસ્થ ક્રી લઈશ એમ કહીને કંઠસ્થ કરી લે તો તેને પ્રવર્તિની કે ગણાવજીંદણી પદ દેવું કે ધારણ ક્રવું ક્યું પરંતુ જો તે આચારપ્રલ્પ પુનઃ કંઠસ્થ ન ધે તો તેણીને પ્રવર્તિની કે ગણાવચ્છેદણી પદ દેવું કે ધારણ ક્રવું ન સ્પે.
[૧૪] નવદીક્ષિત, બાલ, તરુણ સાધુ જો આચાર પ્રકલ્પ અધ્યયન ભૂલી જાય તો આખો આલાવો સૂત્ર-૧૪૧ મુજબ જાણવો.
વિશેષ એ કે પદવીમાં આચાર્ય યાવત્ ગણાવચ્છેદક ફ્લેવું. [૧૩] સ્થવિરત્વ પ્રાપ્ત સ્થવિર જો આયારપ્રલ્પ અધ્યયન ભૂલી જાય તો પણ તેમને આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ ક્રવું ક્યું છે. જો તે ફરી યાદ Wી લે તો.
[૧૪] સ્થવિરત્વ પ્રાપ્ત સ્થવિર તે વિસ્તૃત અધ્યયનને બેઠા, સુતા, ઉત્તાનાસને કે પડખે સૂઈને પણ તે બે-ત્રણ વખત પૂછીને મરણ જવું કે પુનરાવૃત્તિ ક્રવી ભેં.
[૧૫] જો સાધુ-સાધ્વી સાંભોગિક એક માંડલીવાળા) છે, તેમને પરસ્પર એક બીજાની પાસે આલોચના ક્રવી ન ધે. જો સ્વપક્ષમાં કૌઈ આલોચના સાંભળવાને યોગ્ય હોય તો તેમની પાસે આલોચના ક્રવી જે. જો સ્વપક્ષમાં સાંભળવા યોગ્ય ન હોય તો સાધુ-સાધ્વીને પરસ્પર આલોચના ક્રવી સ્પે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૫/૧૪૬
૧રપ
[૧૪૬] સાંભોગિક સાધુ-સાધ્વીને પરસ્પર વૈયાવચ્ચ વી ન હ્તે. શેષ આલાવો સૂત્ર-૧૪૫ મુજબ જ જાણવો.
[૧૪] જો કોઈ સાધુ કે સાધ્વીને રાત્રે કે વિકાલે સર્પ ડસે અને તે સમયે સ્ત્રી સાધુની અને પુરુષ સાધ્વીની સર્પદંશ ચિત્સિા કરે તો તેમ ઉપચાર કરાવવો તેમને પે છે. ત્યારે પણ તેમનું સાધુપણું રહે છે. તથા તેઓ પ્રાયશ્ચિત્તને પાત્ર થતાં નથી. આ સ્થાવિક્લ્પી સાધુઓનો આચાર છે.
જિન ક્લ્પીને એ રીતે ઉપચાર કરાવવો ન ક્શે કેમ કે તો જિન ક્સ્પ ન રહે અને તેઓ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. તે જિનલ્પી નો આચાર છે.
વ્યવહારસૂત્ર-ઉદ્દેશા-૫ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
Page #127
--------------------------------------------------------------------------
________________
વ્યવહાર-દસ-૩
-
--
શી ઉશો-૬ : • વ્યવહાસૂમના આ ઉદ્દેશોમાં સૂત્ર-૧૪૮ થી ૧૫૯ એટલે કે કુલ-૧ર સૂત્રો છે જેનો ક્રમશઃ સૂત્રાનુવાદ આ પ્રમાણે છે. -
[૧૪] જો કોઈ સાધુ સ્વજનોને ઘેર ગૌચરી જવા ઈચ્છતો સ્થવિરોને પૂછળ્યા વિના જવું ન સ્પે. સ્થાવિરોને પૂછીને જવું . સ્થવિર આજ્ઞા આપે તો સ્વજનોને ઘેર જવું ક્યું છે અને જો આજ્ઞા ન આપે તો કલ્પતું નથી. સ્થિરોની આજ્ઞા વિના જો સ્વજનોના ઘેર જાય તો છેદ કે પરૂપ પ્રાયશ્ચિત્તના પાત્ર થાય છે.
અપકૃત અને આ૫ આગમજ્ઞ એક્લા સાધુ અને એકલી સાળીને સ્વજનોને ઘેર જવાનું ૫તું નથી. પરંતુ સમુદાયમાં જે બહુશ્રુત અને બહુ આગમજ્ઞ સાધુ હોય, તેમની સાથે સ્વજનોને ઘેર જવાનું કલ્પે છે.
એ પ્રમાણે સ્વજનોના ઘેર સાધુના આગમન પૂર્વે જે આહાર અગ્નિ આદિથી દૂર હોય તે લેવો ક્યું પછી અગ્નિ આદિ થી દૂર રખાય તે લેવો ન કલ્પે.
૧૪] આચાર્ય અને ઉપાધ્યાયને ગણમાં પાંચ અતિશય કહેવાયેલા છે. જેમ કે આચાર્ય અને ઉપાધ્યાય -
(૧) ઉપાશ્રયમાં ધૂળવાળા પગે આવે પછી પોતાના પગોને કપડાંથી પોંછે કે પ્રમાર્જે તો મર્યાદા ભંગ ન થાય.
(૨) ઉપાશ્રયમાં મળમૂત્ર ત્યાગે કે શુદ્ધિ કરે
(૩) ઈચ્છા હોય તો વૈયાવચ્ચ ક્રે, ન ઈચ્છા હોયતો ન કરે તો પણ સશક્ત એવા તેમને મર્યાદા ભંગ ન થાય.
(૪) કારણ વિશેષથી જો એક-બે રાત્રિ એક્લા રહે
(૫) કરણ વિશેષથી ઉપાશ્રય બહાર પણ એક-બે રાત્રિ એક્લા રહે તો મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી.
[૫૦] ગણમાં ગણાવચ્છેદક્ના બે અતિશય કહેલા છે. જેમકે (૧) ઉપાશ્રયમાં કે (૨) ઉપાશ્રય બહાર કરણ વિશેષથી જો એક કે બે રાત્રિ એક્લા રહેતો મર્યાદા ઉલ્લંઘન ન થાય.
[૧પ૧] ગામ યાવત રાજધાનીમાં એક પ્રાક્રરવાળા એક દ્વારા વાળા એક નિમણ પ્રવેશવાળા ઉપાશ્રયમાં અનેક અક્તશ્રુત સાધુને એક સાથે રહેવાનું કલ્પતું નથી.
[૧પર) ગામ યાવત સજધાનીમાં અનેક પ્રાકરવાળા અનેક દ્વારવાળા અનેક નિષ્ક્રમણ-પ્રવેશ વાળા ઉપાશ્રયમાં અનેક અલ્પજ્ઞ સાધુને સાથે રહેવું ૫તું નથી.
જો કોઈ આચાર પ્રWછર ત્રીજે દિવસે પણ તેમની સાથે રહેતો તે છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્તાના પાત્ર ન થાય.
જો તેનામાં કોઈ આયાર પ્રશ્યધર ન આવે તો તે મર્યાદા ઉલ્લંઘનને કારણે છેદ કે તપ પ્રાયશ્ચિત્ત પાત્ર બને.
Page #128
--------------------------------------------------------------------------
________________
૬/૧પ૩
૧
૧૫૩] ગામ યાવત્ રજદાનીમાં અનેક વાડવાળા અનેક નિર્માણ પ્રવેશવાળા ઉપાશ્રયમાં એક્લા રહેવું બહુશ્રુત અને બહું આગમજ્ઞ સાધુને ન સ્પે.
[૧૫] ગામ યાવત્ રાજધાનીમાં એક વાડવાળા એક હારવાળા, એક નિષ્ક્રમણ પ્રવેશવાળા, ઉપાશ્રયમાં બહુશ્રુત અને બહુ આગમજ્ઞ સાધુને એક્યું રહેવું, બંને સમય સંયમ ભાવની જાગૃતિ રાખવા પૂર્વક્ન ક્ષે છે.
[૧૫૫] જ્યાં અનેક સ્ત્રી પુરુષો મોહોદયથી મૈથુન સેવન ક્રતા હોય, ત્યાં (તે જોઈને) જોઈ સાધુ હસ્તકર્મના સં૫થી કોઈ અચિત્ત સ્રોતમાં શુક્રપુગલ માટે તો તેમને અનદ્યાતિક માસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
જ્યાં અનેક સ્ત્રી-પુરૂષો મૈથુન સેવન કરે છે, ત્યાં જ સાધુ મૈથુન સેવનના સંકલ્પથી કોઈ સચિત્ત સ્રોતમાં શુક્ર પગલ કાઢે તો તેને અનુઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે.
[૧૫] ખંડિત, શબલ, ભિન્ન અને સંકલિષ્ટ આચારવાળી બીજા ગણથી આવેલી સાધ્વીને સેવિત દોષની આલોચના પ્રતિક્રમણ નિંદા, ગહ, વ્યુત્સર્ગ અને આત્મ શુદ્ધિ ન ક્રાવી લે અને ભવિષ્યમાં પુનઃ પાપ સ્થાન સેવન ન ક્રવાની પ્રતિજ્ઞા Wાવીને દોષાનુરૂપ પ્રયશ્ચિત્ત સ્વીકાર ન રાવી લે ત્યાં સુધી સાધુ અને સાધ્વીઓને તેણીને ફરી
(૧) ચાસ્ત્રિમાં ઉપસ્થાપિત ક્રવાનું. (૨) તેની સાથે સાંભોગિક (માંડલી) વ્યવહાર દ્રવો. (૩) તેણીને સાથે રાખવી. આ ત્રણેમાંથી કશું ક્યું નહીં.
તેણીને અત્યકાલ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ ક્રવો કે ધારણ ક્રવાનું પણ ક્લતું નથી.
. [૧૫] જો અન્ય ગણથી આવેલ સાધ્વી હોય તો યાવતુ સ્થાનની આલોચના, પ્રતિકમણ, નિંદા, ગહ, વ્યુત્સર્ગ, નિશદ્ધિ રે, ફરી પાપ કર્મ ન ક્રવામાટે ઉધત થાય. તો તેમને યથાયોગ્ય પ્રયશ્ચિત્ત તપોર્મનો સ્વીકાર ક્રાવીને ઉપસ્થાપિત ક્રવા કે ધારણ-સ્વીકાર ક્રવાનું ક્યું છે
[૫૮] ખંડિત યાવત સંલિષ્ટ આચારવાળા હોય અને અન્ય ગણથી આવેલા હોય એવા સાધુને
સેવિત દોષની આલોચના યાવત દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વાજ ન ક્રાવી લે ત્યાં સુધી સાધુ અને સાધ્વીઓએ તેને ફરી
(૧) ચાસ્ત્રિમાં ઉપસ્થાપિત ક્રવો. (૨) તેની સાથે સાંભોગિક માંડલી વ્યવહાર કરવો (3) તેને સાથે રાખવો. આ ત્રણમાંથી કશું કર્ભે નહીં. તેણીને અલ્પકાળ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ ક્રવો કે ધારણ ક્રવાનું
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦
વ્યવહાર-છેદસૂર-૩ પણ કલ્પતું નથી.
[૫૯] પરંતુ જો કોઈ સાધુ અન્યગણથી આવેલ હોય તે ભલે ખંડિત આચારાદિ વાળો પણ હોય
તો પણ સાધુ-સાધ્વીઓ તે સાધુને જો (૧) તે દોષ સ્થાનની આલોચના, પ્રતિક્રમણ ક્રાવે– (૨) યથા યોગ્ય પ્રાયશ્ચિત્તનો સ્વી ક્રાવે(૩) ફરી તે પાપ ન જવા માટે ઉધન પણ થાય
તો તે સાધુને ઉપસ્થાપિત કરવાનું સાંભોગિક કરવાનું થતું તેની સાથે માંડલી વ્યવહાર ક્રવાનું કે તેની સાથે વસવાનું ક્યું છે.
તેને અલ્પકાલિક દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ ક્રવાનું પણ ભે છે.
વ્યવહારુના ઉદ્દેશા-૬ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂાનુવાદ પૂર્ણ
Page #130
--------------------------------------------------------------------------
________________
૭/૧૬૦
* ઉદ્દેશો-૭
• વ્યવહારસૂત્રના આ ઉદ્દેશોમાં સૂત્ર-૧૬૦ થી ૧૮૬ એટલે કે કુલ-૨૮ સૂત્રો છે, તેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે
૧૨૯
[૧૬૦] જે સાધુ-સાધ્વી સાંભોગિક એક માંડલીવાવા છે. તેમાં કોઈ સાધુ પાસે, કોઈ બીજી ગણથી ખંડિત યાવત્ સંક્લિષ્ટ આચારવાળી સાધ્વી આવે તો સાધુને પૂછ્યા સિવાય અને તેના પૂર્વ સેવિત દોષોની આલોચના યાવત્ દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરાવ્યા વિના તેને પ્રશ્ન પૂછવા, વાંચવા દેવી, ચાસ્ત્રિમાં ફરી ઉપસ્થાપિત કરવા, તેની સાથે બેસીને ભોજન કરવું અને સાથે રાખવાનું ક્લ્પતું નથી તથા તેને અલ્પકાળ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવા પણ ન Ò.
[૧૬૧, ૧૬૨] નિગ્રન્થની પાસે જો કોઈ અન્યગણથી ખંડિત યાવત્ સંક્લિષ્ટ આચારવાળી સાધ્વી આવે તો સાધુને પૂછીને કે પૂછ્યા વિના સેવિત દોષની આલોચના યાવત્ દોષ અનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારવી તેને પ્રશ્ન પૂછવા યાવત્ સાથે રાખવાનું ૫ે છે. પરંતુ જો સાધ્વીઓ તેને રાખવા ન ઈચ્છે તો તેણીને તેના ગણમાં ફરી ચાલ્યા જવું પડે.
[૧૯૬૩] જે સાધુ-સાધ્વી સાંભોગિક છે. તેમાં નિર્પ્રન્થને પરોશ્રમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેમને વિસંભોગી કરવા ૫ે છે. તેમને પ્રત્યક્ષ હે કે હે આર્ય ! ‘હું અમુક કારણથી તમારી સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરીને તને વિસંભોગી છું.' એમ કહેવાથી જો તે પશ્ચાત્તાપ કરે તો પ્રત્યક્ષમાં પણ તેને વિસંભોગી કરવો ન ક્શે. પણ જો તે પશ્ચાત્તાપન કરે તો પ્રત્યક્ષમાં તેની સાથે વ્યવહાર બંધ કરી વિસંભોગી વો ક્યે છે.
[૧૬૪] જે સાધુ-સાધ્વી સાંભોગિક છે. તેમાં સાધ્વીને પ્રત્યક્ષમાં માંડલી વ્યવહાર બંધ કરી વિસંભોગી વી ન Ò. પરંતુ પરોક્ષમાં વિસંભોગી કરવી ક્ચે છે.
જ્યારે તે પોતાના આચાર્ય કે ઉપાધ્યાય પાસે જાય ત્યારે તેમને એમ કહે કે ‘હું અમુક સાધ્વી સાથે અમુક કારણે પરોક્ષ રૂપમાં સાંભોગિક વ્યવહાર બંધ કરી તેને વિસંભોગી કરવા ઈચ્છું છું. ત્યારે તે સાધ્વી જો પશ્ચાતાપ કરે તો તેની સાથે પરોક્ષમાં પણ સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને વિસંભોગી કરવી ન પે. પશ્ચત્તાપ ન રે તો ક્યે.
[૧૬૫] સાધ્વીને પોતાની શિષ્યા બનાવવા માટે દીક્ષાદેવી, મુંડિત કરવી. શિક્ષિત વી, ચારિત્રમાં પુનઃ ઉપસ્થાપિત કરવી, તેની સાથે રહેવું, સાથે બેસીને ભોજન કરવા માટે નિર્દેશ કરવો નિગ્રન્થ ન ક્યે તથા અલ્પકાળને માટે તેને દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો અને તેને ધારણ કરવાનું ન ૫ે.
[૧૬૬] બીજા સાધ્વીની શિષ્યા બનાવવાને માટે કોઈ સાધ્વીને દીક્ષા દેવુ યાવત્ ધારણ કરવાનું સાધુને ક્શે.
[૧૬૭] સાધુને પોતાનો શિષ્ય બનાવવામાટે દીક્ષાદેવી યાવત્ સાથે બેસીને
29 9
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૩૦
વ્યવહાર-ડેદરા-૩ ભોજન ક્રવાને માટે નિર્દેશ ક્રવો, સાળીને ધૂતો નથી તથા અલ્પકાલને માટે તેની દિશા કે અનુદિશાનો નિર્દેશ ક્રવો તથા ધારણ ક્રવું ન ભે. ( [૧૬૮] સાધુને બીજા સાધુનો શિષ્ય બનાવવા માટે દીક્ષાદેવી સાથે બેસી ભોજન ક્રવાને માટે નિર્દેશ રવો સાધ્વીને ક્યું છે. તથા અપકાયને માટે તેની દિશા કે અનદિશાનો નિર્દેશાદિ કલ્પે છે. [૧૬] સાધ્વીને દૂર રહેલ પ્રવર્તિની કે ગુણીને ઉદ્દેશ વો કે ધારણ ક્રવું ન ·. [૧૦] સાધુને દૂર રહેલ આચાર્ય કે ગુરુ આદિનો ઉદ્દેશ વો ને ધારણ કરવું
છે. " [૧૧] સાધુઓમાં જો પરસ્પર ક્લત થઈ જાય તો તેને દૂર ક્ષેત્રમાં રહીને જ ઉપશાંત થવું કે ક્ષમાયાચના ક્રવી ન હ્યાં.
[૧૨] સાધ્વીઓમાં જો પરસ્પર ક્લત થઈ જાય તો તેને દૂરવર્તી ક્ષેત્રમાં રહીને પણ ઉપશાંત થવું કે ક્ષમાયાચના ક્રવી ક્ષે છે.
[૧૩] સાધુને વ્યતિકૃષ્ટ કાળમાં [ઉત્કલિક આગમના સ્વાધ્યાય કાળમાં ક્રલિક આગમનો] સ્વાધ્યાય ક્રવો ન સ્પે. [૧૭૪] સાધુની નિક્ષામાં સાધ્વીને વ્યતિકૃષ્ટ કાળમાં પણ સ્વાધ્યાય ક્રવો સ્પે. [૧૫] સાધુ અને સાધ્વીને અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય ક્રવો ૫તો નથી.
[૧૬] સાધુ અને સાધ્વીને સ્વાધ્યાયાળમાં સ્વાધ્યાય ક્રવાનું ક્યું છે સ્વિાધ્યાય કાળ અન્યત્રથી જણાવો.]
[૧૭૭] સાધુ અને સાધ્વીને સ્વશરીર સંબંધી અસ્વાધ્યાય હોય તો સ્વાધ્યાય કરવો ન કલ્પે.
પરંતુ પરસ્પર એક્બીજાને વાચના આપવી ક્યું છે. [૧૭૮] ત્રીશ વર્ષના શ્રમણપર્યાયવાળા આધ્વીને ઉપાધ્યાયનાં રૂપમાં ત્રણ વર્ષના શ્રમણપર્યાય વાળા સાધુને સ્વીકારવા કલ્પે.
[૧૯] સાઈઠ વર્ષના શ્રમણ પર્યાયવાળા સાધ્વીને આચાર્ય અથવા ઉપાધ્યાય રૂપે પાંચ વર્ષના શ્રમણ પર્યાયવાળા સાધુનો સ્વીકાર #વો ધે છે.
[૧૮૦] ગ્રામાનુગ્રામ વિહાર જતા સાધુ જો અસ્માત માર્ગમાં મૃત્યુને પ્રાપ્ત થઈ જાય અને તેના શરીરને કોઈ સાધુ જુએ અને એમ જાણે કે અહીં કોઈ ગૃહસ્થ નથી તો તે મૃત સાધુના શરીરને એનંત નિર્જીવ ભૂમિમાં પ્રતિલેખન અને પ્રમાર્જના કરીને પરઠવવાનું કહ્યું છે – જો તે મૃત શ્રવણના બ્રેઈ ઉપણ ઉપયોગમાં લેવા યોગ્ય હોય તો તેને સાગરક્ત ગ્રહણ કરી ફરી આચાર્યદિની આજ્ઞા લઈને ઉપયોગમાં લેવાનું ક્યું છે.
[૧૮૧] શય્યાદાતા જો ઉપાશ્રયને ભાડે આપે અને ભાડે લેનાર વ્યક્તિનું એમ હે કે “આટલા આટલાં સ્થાનમાં' સાધુ રહે છે. આ પ્રમાણે હેનાર ગૃહસ્વામી સાગરિક છે. તેથી તેના ઘેર આહારદિ લેવા
Page #132
--------------------------------------------------------------------------
________________
૭/૧૮૧
૧૧
ક્યતા નથી.
જે શય્યાતર કંઈ ન ધે, પણ ભાડે લેનાર હે તો તે શય્યાતર છે, તેથી પરિહાર્ય છે.
જો ભાડે લેનાર અને દેનાર બંને કહે તો બંને શય્યાતર છે તેથી બંને પરિહાર્ય છે.
[૧૮] શ્યયાતર જ ઉપાશ્રયવેચે અને ખરીદનારને એમ ન્હે કે “આટલા-આટલા સ્થાનમાં શ્રમણ નિગ્રન્થ રહે છે તો તે શય્યાતર પરિહાર્ય છે.
વેચનાર ન ધે અને ખરીદનાર કહે તો તે શય્યાતર છે.
વેચનાર-ખરીદનાર બંને હે તો બંને શય્યાતર છે. [૧૮૩] પિતાના ઘેર જીવન વિતાવતી વિધવાની પણ આજ્ઞા લઈ શકાય છે. તો પછી પુત્ર, ભાઈ કે પિતાની આજ્ઞા લઈ શકાય તેમાંતો વિચારવાનું જ શું હોય ?
[૧૮૪] જો માર્ગમાં રોકાવાનું હોય તો તે સ્થાનની પણ આજ્ઞા ગ્રહણ ક્રવી જોઈએ.
[૧૮૫] રાજાના મૃત્યુ પછી નવા રાજાનો અભિષેક હોય પરંતુ અવિભક્ત અને શત્રુઓ દ્વારા અનાકાંત રહે, રાજવંશ અવિચ્છિન્ન રહે અને રાજ્ય વ્યવસ્થા પૂર્વવત રહે તો સાધુ-સાધ્વીઓને માટે પૂર્વગ્રહીત આજ્ઞા જ અવસ્થિત રહે છે.
[૧૮] રાજાના મૃત્યુ પછી નવા રાજાનો અભિષેક હોય અને તે સમયે રાજ્ય વિભક્ત થઈ જાય, કે શત્રુ દ્વારા આક્રાંત થઈ જાય રાજવંશ વિચ્છિન્ન થઈ જાય કે રાજ્ય વ્યવસ્થા પરિવર્તિત થઈ જાય તો સાધુ-સાધ્વીને સંયમ મર્યાદાની રક્ષા માટે ફરીવાર આજ્ઞા લેવી જોઈએ.
વ્યવહારસુરાના ઉદેરાનો મુનિ દીપરત્નસાગરે ક્રેલ સુણાનુવાદ પૂર્ણ
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧
વ્યવહાર-ચ્છેદ-૩
ની ઉશો-૮ • વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર-૧૮૭ થી ૨૦૨ છે. એટલે કે ક્લ-૧૬ સુત્રો છે. જેના ક્રમશઃ સૂત્રાનુવાદ આ પ્રમાણે
[૧૮] શીયાળા કે ઉનાળામાં કોઈને ઘેર રોકાવા માટે રહેલ સાધુ તે ઘરના કોઈ વિભાગના સ્થાનમાં જે-જે અનુળ સ્થાન કે સંથારો મળે છે તે હું ગ્રહણ ક્યું ” આવો સંકલ્પ હોય તો પણ જો સ્થવિર તે સ્થાન માટે આજ્ઞા આપે તો ત્યાં શાસંથારો ગ્રહણ રવો ને કહ્યું. સ્થવિર આજ્ઞા ન આપે રત્નાધિના ક્રમે શય્યા-સંથારો ગ્રહણ ક્રવો ક્યું છે.
૧૮૮] શ્રમણ યથાસંભવ હલકા વજનના શય્યા-સંથારાને શોધે. તે એક હાથે લાવી શકાય તેટલો હલો હોવો જોઈએ. તેવો સંથારો એક-બે-ત્રણ દિવસ સુધી તે વસતીથી ગળેષણા કરીને લાવી શકાય છે, એવા પ્રયોજનથી કે મને આ સંથારો શીયાળા કે ઉનાળામાં કામ આવશે.
[૧૮૯] શ્રમણ યથાસંભવ હલકા વજનના શય્યા-સંથારાને શોધે યાવત તે વસતીથી કે નિફ્ટની બીજી વસતીથી શોધીને લાવી શકે યાવત્ તે ચોમાસામાં કામ આવશે.
[૧૯] શ્રમણ યથાસંભવ હલક્ષ વજનના શય્યા-સંથારાને શોધે યાવત તે વસતાથી કે બીજી ફરતી વસતીથી ગવેષણા ક્રીને લાવી શકે જે સંથારો વૃદ્ધાવાસમાં કામ આવે. -
[૧૯૧] સ્વવિરત્વ પ્રાપ્ત સ્થવિરોને દંડ, ભાંડ, છત્ર, માત્રક, લાઠી, ઠાસન, વસ્ત્ર, વસ્ત્રની ચિલિમિલિક ચર્મ, ચર્મકોષ, ચર્મ પરિચ્છદનક અવિરહિત સ્થાને રાખીને ગૃહસ્થના ઘેર આહાર માટે જવું આવવું કહ્યું છે. ગોચરી લઈ પણ પાછા કરતા જેની દેખરેખમાં દંડાદિ રાખેલા હોય તેની ફરીવાર આજ્ઞા લઈ ગ્રહણ કરવા સ્પે.
[૧૯૨] સાધુ-સાધ્વીઓને બહારથી લાવેલ પ્રતિહારિક શય્યા-સંથારો કે શય્યાતરના શય્યા-સંસ્કારક બીજી વખત આજ્ઞા લીધા વિના બીજે લઈ જવું ન સ્પે.
[૧૯૩] સાધુ-સાધ્વીને બહારથી લાવેલ પ્રતિહાસિક કે શય્યાતરના શય્યાસંસ્તારક બીજી વખત આજ્ઞા લઈને જ બહાર બીજે સ્થાને લઈ જવા ક્યું છે.
[૧૯૪] સાધુ-સાધ્વીને બહારથી લાવેલ પ્રતિહારિક કે શય્યાતરના શસ્ત્ર સંસ્તારક સર્વથા સોંપ્યા પછી બીજી વખત આજ્ઞા લીધા વિના કામમાં લેવા ન સ્પે.
[૧૯૫] સાધુ-સાધ્વીને બહારથી લાવેલ પ્રતિહારિક કે શય્યાતરતા શય્યાસંસ્તારક સર્વથા સોંપ્યા પછી બીજી વખત આજ્ઞા લઈને કામમાં લેવા ધે છે.
[૧૯૬] સાધુ-સાધ્વીને પહેલા શય્યા સસ્તારક ગ્રહણ ક્રવા અને પછી તેની આજ્ઞા લેવી ન સ્પે.
[૧૯૭] સાધુ-સાધ્વીને પહેલા આજ્ઞા લેવી અને પછી શય્યા સંથારો ગ્રહણ જવો કહ્યું છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
૮/૧૯૦
૧૪
જો એમ જાણે કે સાધુ-સાધ્વીને અહીં પ્રાતિહારિક શય્યા સંથારો સુલભ નથી તો પહેલાં સ્થાન કે શય્યા સંથારો ગ્રહણ કરી પછી તેની આજ્ઞા લેવી ક્યું છે, પણ તેમ ક્રતા સંતો અને શય્યાદિના સ્વામી મધ્યે કોઈ ક્લત થઈ જાયતો આચાર્ય અનુકૂળ વચનો બોલીને તે વસતિના સ્વામીને અનુકૂળ ક્રે.
[૧૯૮] સાધુ, ગ્રહસ્થના ઘેર આહારને માટે પ્રવેશ કરે અને ક્યાંક તેનું કોઈ લઘુ ઉપક્રણ પડી જાય, તે ઉપક્રણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ તો જેનું આ ઉપક્રણ છે તેને આપીશ” એ ભાવનાથી લઈને જાય અને જ્યાં કોઈ સાધુને જુએ ત્યાં કહે કે- હે આર્ય ! આ ઉપક્રણને ઓળખો છો ?
જો તે હે “હાં ઓળખું છું” તો તે ઉપક્રણ આપી દે પણ જો તે એમ હે કે “હું જાણતો નથી.' તો તે ઉપક્રણનો સ્વયં ઉપયોગ ન ક્રે. ન કોઈને આપે પણ એનંતમાં પાસુક ભૂમિમાં પરઠવે.
[૧૯૯] સ્વાધ્યાયભૂમિમાં કે ઉચ્ચાર-પ્રસવણ ભૂમિમાં આવતા જતાં સાધુનું કોઈ લધુ ઉપક્રણ પડી જાય તે ઉપક્રણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ તો જેનું ઉપક્રણ છે. તેને આપીશ' એ ભાવનાથી લઈલે. ઈત્યાદિ બધું સૂત્ર-૧૯૮ મુજબ.
[૨૦૦ ગ્રામાનુગ્રામ વિહાર #તાં સાધુનું કોઈ ઉપક્રણ પડી જાય તે ઉપક્રણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ “આ જેનું ઉપક્રણ છે તેને આપી દઈશ' એવી ભાવનાથી તેને ગ્રહણ રે. ઈત્યાદિ આખો આલાવો સૂત્ર-૧૮૮ મુજબ જાણવો.
[૨૦૧] સાધુ-સાધ્વીને એક્ર બીજાને માટે વધારાના પાત્રા ઘણે દૂર સુધી લઈ જવાનું ક્યું છે.
તે ધારણ કરી લેશે, હું રાખી લઈશ અથવા બીજા કોઈને આવશ્યક્તા હશે તો તેને આપી દઈશ'
આ પ્રમાણે જેના નિમિત્તે પાત્ર લીધું હોય તેને લેવાને માટે પૂછળ્યા સિવાય, નિયંત્રણા કર્યા વિના, બીજાને આપવું કે નિમંત્રણા ક્રવી કલ્પની નથી. તેમને પૂછીને અને નિમંત્રણા કરીને પછી બીજા કોઈને દેવું કે નિમંત્રણા કરવી ક્યું છે.
[૨૦૨] પોતાના મુખ પ્રમાણ આઠ ક્વલ આહાર #વાથી અલ્પાહાર કહેવાય છે. પોતાના મુળ પ્રમાણ બાર કવલ આહાર ક્લવાથી કંઈક અધિક અર્ધ ઉણોદરિકા કહેવાય છે.
પોતાના મુખ પ્રમાણ સોળ કવલ આહાર જવાથી બેભાન પ્રાપ્ત આહાર અને અર્ધ ઉણોદરી કહેવાય છે. ચોવીશ કવલ આહાર કરવાથી એક ભાગ ઉણોદરી કહેવાય છે. ૩૧ ક્વલ આહારથી કંઈક ઉણોદરી કહેવાય છે. બત્રીશ ક્વલથી પ્રમાણ પ્રાપ્ત આહાર કહેવાય છે.
વ્યવહારસૂસના ઉકેરા-૮ નો મુનિ દીપરત્નસાગરે લ સુરાનુવાદ પૂર્ણ
Page #135
--------------------------------------------------------------------------
________________
વ્યવહાર-દરા-૩ ઉશો-૯ ના • વ્યવહારસૂમના આ ઉદ્દેશામાં સૂઝ-૨૦૩ થી ૨૪૮ એ રીતે કુલ-૪૬ સૂત્રો છે. આ સૂત્રોનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે–
[૨૦૩ થી ૨૦૬] શય્યાતરને ત્યાં કોઈ આગંતુક્ત માટે આહાર બનાવાયેલ હોય તે આહારને
(૧) પ્રાતિહારિક દેવાયેલ હોય
તે ઘરની અંદરના ભાગે જમતો હોય તે આહારમાંથી તે આગંતુક આપે તો સાધુને લેવું ભે નહીં.
(૨) અપ્રાતિહારિક દેવાયેલ હોયઅને ઉપર મુજબ આપે તો સાધુને લેવો ધે છે. (૩) ખાવાને માટે પ્રાતિહારિક દેવાયેલ હોય
તે ઘરના બહાર ભાગમાં જમતો હોય તે આહારમાંથી તે આગંતુક દે તો સાધુને લેવો ન સ્પે.
(૪) ખાવાને માટે અપ્રાતિહારિક દેવાયેલ હોય
અને ઉપર મુજબ આપે તો સાધુને લેવો ધે છે. [૨૦૭, ૨૦૮] શય્યાતરના દાસ, પ્રેષ્ય, ભૂતક અને નોક્રને માટે આહાર બનાવાયેલ હોય તે (૧) પ્રતિહારિક દેવાયેલ હોય – ઘરમાં બેસી જમતો હોય તે આહારમાંથી સાધુને આપે તો લેવું ન સ્પે. (૨) અપ્રતિહારિક અપાયેલ હોય, ઘરમાં બેસી જમતો હોય તે આહારમાંથી તે સાધુને આપે તો લેવું સ્પે.
[૨૦૯, ૨૧૦] શય્યાતરના દાસ, પ્રેષ્ય, ભૂતક, નોક્રને માટે આહાર બનાવાયેલ હોય તેને (૧) પ્રતિહારિક અપાયેલ હોય, તે ઘરની બહાર જમતો હોય તેમાંથી સાધુ આપે તો લેવું ન ·. (૨) અપ્રાતિહારિક દેવાયેલ હોય, ઘરના બહારના ભાગમાં જમતો હોય તે આહારમાંથી તે સાધુને આપે તો લેવું ક્યું છે.
[૨૧૧, ૨૧૨ શય્યાતરના સ્વજન, શય્યાતરના ઘરમાં, શય્યાતરના (૧) એક જ ચુલ્લા ઉપર સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવીને જીવન નિર્વાહ જતો હોય જે તે આહારમાંથી સાધુ-સાધ્વીને આપે તો લેવો ન સ્પે. (૨) જુદા ચુલા ઉપર સાગરિકની જ સામગ્રી થી આહારાદિ બનાવીને જમતો હોય અને તે આહાર આપે તો પણ લેવો ન ધે.
રિ૧૩, ૨૧૪] સાગારીન્દ્રો સ્વજન સાગારિકના ઘરના બાહ્ય ભાગમાં (૧) સાગારીશ્ના ચુલ્લા ઉપર, (૨) સાગારીના ચુલ્લાથી જુદા ચુલા ઉપર સાગારીન્ની જ સામગ્રીથી આહાર બનાવી જીવનનિર્વાહ કરતો હોય, જો તે આહારમાંતી તે સાધુ-સાધ્વીને આપે તો તેઓને લેવું ન ·.
રિ૧૫, ૨૧૬] સાગારીનો સ્વજન સાગારીશ્ના ઘરના જુદા ગૃહવિભાગમાં તથા એક નિષ્ક્રમણ – પ્રવેશદ્વારવાળા ગૃહના બાહ્ય ભાગમાં (૧) સાગારીશ્ના ચુલ્લા
Page #136
--------------------------------------------------------------------------
________________
૯/૨૧૬
૧૩પ ઉપર સાગારીની જ સામગ્રીથી આહાર બનાવીને જીવનનિર્વાહ ક્રતો હોય (૨) સાગારીના ચુલાથી ભિન ચુલ્લા ઉપર સાગારીન્ની જ સામગ્રીથી આહાર બનાવીને જીવનનિર્વાહ ક્રતો હોય. જો તે એ આહારમાંથી સાધુ-સાધ્વીને આપે તો તેને લેવો ન .
[૨૧૭-૨૧૮] સાગારીન્દ્રો સ્વજન સાગારીના ઘરના જુદા ગૃહવિભાગમાં તથા એક નિષ્ક્રમણ-પ્રવેશદ્વારવાળા ગૃહના બાહ્ય ભાગમાં (૧) સાગારીશ્ના ચુલા ઉપર સાગારીની જ સામગ્રીથી આહાર બનાવીને જીવનનિર્વાહ કરતો હોય. (૨) સાગારીશ્ના ચુલાથી ભિન્ન ચુલા ઉપર સાગારીકની જ સામગ્રીથી આહાર બનાવીને જીવનનિર્વાહ ક્રતો હોય. તેમાંથી સાધુ-સાધ્વીને આપે તો લેવું ન જ્હ.
રિ૧૯, ૨૨૦] સાગારીન્ની ભાગીદારીવાળી તેલની દુકાનમાંથી (૧) સાગારીશ્નો ભાગીદાર સાધુ-સાધ્વીને તેલ આપે તો તેને લેવું ન ધે. (૨) સાગારીન્ના હિસ્સા સિવાયનું તેલ તે ભાગીદાર સાધુ-સાધ્વીને આપે તો લેવું સ્પે.
[૨૨૧, ૨૨૨] સાગારીન્ની ભાગીદારીવાળી ગોળની દુક્કનમાંથી સાગારીશ્નો ભાગીદાર ગોળ આપે તો ન ફ્લે.... ભાગીદારીના હિસ્સા સિવાયનો ગોળ આપે તો સાધુ-સાધ્વીને સ્પે.
રિર૩, ૨૨૪] સાગારીન્ની ભાગીદારીવાળી ક્રીયાણાની દુક્કનમાંથી સાગારીશ્નો ભાગીદાર રીયાણું આપે તો ન જ્હ.. ભાગીદારીના હિસ્સા સિવાયનું કરિયાણું આપે તો સાધુ-સાધ્વીને સ્પે.
રિર૫, ૨૨૬] સાગારીન્ની ભાગીદારીવાળી સ્પડાની દુકાનમાંથી સાગારીશ્નો ભાગીદાર ક્વડું આપે તો ન ફ્લે... ભાગીદારીના હિસ્સા સિવાયનું ૫ડું આપે તો સાધુ-સાધ્વીને ભે.
રિર૭, ૨૨૮] સાગારીન્ની ભાગીદારીવાળી દોરાની દુકાનમાંથી સાગારીશ્નો ભાગીદાર દોરા આપે તો લેવા ન ધે. સાગારીન્ના ભાગ સિવાયના દોરા આપે તો લેવા કહ્યું.
રિર૯ ૨૩૦] સાગારીની ભાગીદારીવાળી રૂની દુકાનમાંથી સાગારીશ્નો ભાગીદાર રૂ આપે તો લેવું ન કલ્પે. સાગારીશ્ના ભાગ સિવાયનું રૂ આપે તો સાધુસાધ્વીને લેવું કહ્યું.
રિ૩૧, ૨૩] સાગારીની ભાગીદારીવાળી અંધશાળામાંથી સાગારીશ્નો ભાગીદાર સુગંધી પદાર્થ આપે તો લેવા ન ક્યું. સાગારીળા ભાગ સિવાયના સુગંધી પદાર્થ આપે તો સાધુ-સાધ્વીને લેવા કહ્યું.
રિ૩૩, ર૩] સાગારીની ભાગીદારીવાળી ભોજનશાળામાંથી સાગારીન્દ્રો ભાગીદાર આહાર આપે તો લેવો ન સ્પેસાગારીના ભાગ સિવાયનો આહાર આપે તો સાધુ-સાધ્વીને લેવો ધે.
૩િ૫, ૨૩ી સાગારીન્ની ભાગીદારીવાળી ફળોની દુકાનમાંથી સાગારીશ્નો ભાગીદાર ફળ આપે તો લેવા ન .... સાગારીશ્ના ભાગ કાઢી નંખાયા પછી
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૩૬
વ્યવહાર-દસૂર-૩ પોતાના હિસ્સાના ફળ આપે તો સાધુ-સાધ્વીને કહ્યું.
[૨૩] સાત સાત દિવસીય ભિક્ષાપ્રતિમા ૪૯ આહોરાગમાં ૧૯૬ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવન જિનાજ્ઞાનુસાર પાલિત થાય.
[૩૮] આઠ આઠ દિવસીય ભિક્ષાપ્રતિમા ૬૪-અહોરાગમાં ૨૮૮ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવતુ આજ્ઞાનુસાર પાલિત થાય.
[૩૯] નવ નવ દિવસીય ભિક્ષાપ્રતિમા ૮૧-અહોરાગમાં ૪૦૫ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવતુ આજ્ઞાનુસાર પાલિત થાય.
રિ૪૦] દશ દશ દિવસીય ભિક્ષાપ્રતિમા ૧૦૦-અહોરાગમાં ૫૫૦ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવતુ આજ્ઞાનુસાર પાલિત થાય.
[૨૪૧] બે પ્રતિમા દ્દી છે – (૧) લઘુમોક (૨) બૃહમોક પ્રતિમા. [૨૪] લઘુમોક – નાની પ્રસવણ પ્રતિમા શરતકાળના પ્રારંભે અથવા ગ્રીખકાળના અંતમાં ગામ યાવત્ રાજધાની બહાર વનમાં કે વનાળમાં, પર્વન – પર્વતર્ગમાં સાધુએ ધારણ કરવી સ્પે.
જો તે ભોજન ક્રી તે દિવસે આ પ્રતિમાને ધારણ કરે, તો છ ઉપક્રણથી પૂર્ણ ક્ટ, ભોજન ક્યાં વિના પ્રતિમા સ્વીકારે તો સાત ઉપવાસથી પૂર્ણ ક્રે છે. આ પ્રતિમામાં સાધુને જેટલી વાર મૂત્ર આવે એટલી વાર પી લેવું જોઈએ. પણ રાત્રિના પીવાનું હોતું નથી.
કૃમિયક્ત મૂત્ર આવે તો પીવું નહીં, પણ કૃમિરહિત આવે તે મત્ર પીવું જોઈએ. વીર્યસહિત આવે તો નહીં પીવું, વીર્યરહિત આવે તો મૂત્ર પીવું જોઈએ. ચીણાશયુક્ત હોય તો ન પીવું, ચીકણાશરહિત આવે તો મૂત્ર પીવું જોઈએ. રક્તકણ સહિત આવે તો ન પીવું, પણ રક્તષ્ણ રહિત હોય તો પીવું જોઈએ. જેટલું જેટલું મૂત્ર આવે તે થોડું હોય કે વધુ તે પીવું જોઈએ.
[૨૪] મોટી પ્રસવણ પ્રતિમા શરતકાળના પ્રારંભે કે ગ્રીષ્મકળના અંતમાં ગામ ચાવતુ રાજધાની બહાર વન યાવત પર્વતદુર્ગમાં સાધુએ ધારણ Wવી સ્પે. ભોજન દિને પ્રતિમા ધારણ રે તો સાત ઉપવાસથી અને ઉપવાસને દિવસે ધારણ ક્રે તો આઠ ઉપવાસથી આ પ્રતિમા પૂર્ણ કરવી જોઈએ. શેષ સર્વ કથન નાની મોક પ્રતિમા અનુસાર સમજી લેવું.
રિ૪૪] દત્તીઓની સંખ્યાનો અભિગ્રહ નારો પાત્રધારી સાધુ ગૃહસ્થના ઘેર આહાર માટે પ્રવેશ ક્રે ત્યારે (૧) આહાર દેનાર ગૃહસ્થ પાત્રમાં જેટલી વાર ઝુકાવીને આહાર આપે, તેટલી જ દત્તીઓ ફ્લેવી જોઈએ, (૨) આહાર દેનારો જો છાબડી, પાત્ર, ચાલણીથી રોકયા વિના પાત્રમાં ઝુકાવીને આપે, તે બધી એક્ટની કહેવાય છે. (૩) આહાર દેનાર ગૃહરી જ્યાં અનેક હોય અને બધાં પોત-પોતાનો આહાર સામેલ ક્રી રોકયા વિના પાત્રમાં ઝાવીને આપે તો તે બધી દત્તીને એકદત્તિ હેવી જોઈએ.
[૨૪૫] દત્તી સંખ્યા અભિગ્રહધારી કરપાત્રભોજી નિગ્રન્થ ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશે ત્યારે – (૧) આહાર દેનાર ગૃહસ્થ જેટલી વાર ઝુકવીને સાધુના
Page #138
--------------------------------------------------------------------------
________________
30
૯૪૫ હાથમાં આહાર આપે, તેટલી દત્તીઓ હેવાય. ૦ ઇત્યાદિ બધું સૂત્ર-૨૪૪ મુજબ જાણવું [૨૪૬] ખાધ પદાર્થ ત્રણ પ્રાસ્તા માનેલા છે–
(૧) ફલિતોપહત – અનેક પ્રકારના વ્યંજનોથી મિશ્રિત ખાદ્યપદાર્થ (૨) શુદ્ધોપહત – વ્યંજનરહિત શુદ્ધ આલેપ્ય ખાધ પદાર્થ
(3) સંસૃષ્ટોહિત – વ્યંજનરહિત સલેપ્ય ખાદ્યપદાર્થ [૨૪] અવગૃહીત આહાર ત્રણ પ્રકારનો કહેલ છે–
(૧) પીરસવા માટે ગ્રહણ કરાયેલ. (૨) પીરસવા માટે લઈ જવાતો. (૩) વાસણમાં પીરસાતો એવો.
એ પ્રમાણે કેટલાંક આચાર્યો આ ત્રણ ભેદ કહે છે. રિ૪૮] પરંતુ કેટલાંક આચાર્યો એમ ક્યું છે કે
અવગૃહીત આહાર બે પ્રકારે વાયેલ છે. જેમ કે(૧) પીરસવા માટે ગ્રહણ કરાતો એવો. (૨) વાસણમાં પીરસાયેલો એવો,. - એ પ્રમાણે હું તમને હું છું.
વ્યવહારસુત્રા-ઉદેશા-૯ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂટાનુવાદ પૂર્ણ
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૮
વ્યવહાર-દરા-૩
કો ઉશો-૧૦ • વ્યવહાસૂમના આ ઉદ્દેશામાં સૂત્ર-૨૪૯ થી ૨૮૫ એ પ્રમાણે કુલ-૩૭ સૂત્રો છે. જેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે– રિ૪૯] બે પ્રતિમાઓ Èવાયેલ છે–
(૧) વવચંદ્ર મધ્ય-પ્રતિમા સ્વીકાર કનાર સાધુ એક માસ સુધી શરીરના પરિકર્મથી તથા શરીરના મમત્વ રહિત થઈને રહે. તે સમયે કોઈપણ દેવ, મનુષ્ય, તિર્યચક્ત અનુકૂળ કે પ્રતિકૂળ પરીષહ અને ઉપસર્ગ ઉત્પન્ન થાય, જેમ કે
વંદન, નમસ્કાર, સાર, સન્માન, કલાયણ-મંગલ-દેવ અને ચૈત્યરૂપ માની કોઈ પર્યાપાસના રે તે અનુકૂળ.
પ્રતિકૂળ ઉપસર્ગ - કોઈ દંડ, દહી, જોત, બેંતાદિથી શરીર ઉપર પ્રહાર રે, તે આ બધાં અનુકૂળ-પ્રતિકૂળ પરીષહ-ઉપસર્ગી પ્રસન્ન કે ખિન ન થઈને સમભાવથી સહન રે, તે ક્રનાર પ્રતિ ક્ષમાભાવ ધારણ ક્રસ વીરતાપૂર્વક સહે, શાંતિથી સહે.
યવ મધ્ય ચંદ્રપ્રતિમા આરાધક સાધુને શુક્લપક્ષની એમે આહાર અને પાણીની એકએક દત્તિ ગ્રહણ કરવી બ્લ્યુ. આહારની આતંક્ષાવાળા બધાં .. ચતુષ્પદાદિ પ્રાણી આહાર લઈ ચાલ્યા ગયા હોય ત્યારે તેને અજ્ઞાત સ્થાનેથી શુદ્ધ આભલેપવાળો આહાર લેવો ક્યું છે. અનેક શ્રમણ ચાવતું ભિક્ષક આહાર લઈ ગયા હોય. એક જ વ્યક્તિના ભોજનમાંથી આહાર લેવાનો હોય તો સ્પે.
શુક્લપક્ષની બીજે પ્રતિમાધારી સાધુને ભોજન અને પાણીની બન્ને દત્તી લેવી કહ્યું. ત્રીજે ભોજન-પાણીની ત્રણ-ત્રણ દત્તી, ચોથે ચાર-ચાર દત્તી યાવત એ પ્રમાણે પૂર્ણિમાના દિવસે ભોજન અને પાણીની ૧૫-૧૫ દત્તીઓ ગ્રહણ કરવી ક્યું છે.
કૃષ્ણપક્ષની એક્સે ભોજન અને પાણીની ૧૪-૧૪ દત્તીઓ ગ્રહણ ક્રવી ક્યું છે, બીજને દિવસે ૧૩-૧૩ દત્તીઓ ક્યું. એ રીતે ઘટતાં-ઘટતાં યાવત્ ચૌદશે ભોજન-પાણીની એક એક દત્તી લે. અમાસે ઉપવાસ રે છે.
આ પ્રમાણે આ યવમ દશ ચંદ્ર પ્રતિમા સૂબાનુસાર યાવત જિનાજ્ઞા અનુસાર પાલન ક્રાય છે.
રિ૫o] વજમધ્ય ચંદ્ર પ્રતિમા સ્વીક્રનાર સાધુ એક માસ સુધી શરીરના પરિકર્મથી તથા શરીરના મમત્વથી રહિત થઈને રહે યાવત્ સૂત્ર-૨૪૯ મુજબ બધું ફ્લેવું વિશેષ એ કે
કૃષ્ણપક્ષની એમે ૧૫-૧૫ દત્તી ભોજન અને પાણીની લેવી છે યાવતું ડેલીને પગની વચ્ચે રાખીને આપે તો તેનાથી આહાર લેવો ધે છે.
બીજને દિવસે ભોજન-પાણીની ૧૪-૧૪ દત્તી લેવી ક્મ. ત્રીજને દિવસે ૧૩-૧૩ દત્તીઓ લેવી કહ્યું. એ રીતે ઘટતાં-ઘટતાં અમાસના દિવસે ભોજન-પાણીની ૧-૧- દત્તી લેવી સ્પે.
Page #140
--------------------------------------------------------------------------
________________
-
૧૦/૫૦
૧૩૯ શુક્લપક્ષની એમે ભોજન-પાણીની બળે દત્તી લેવી સ્પે. બીજને દિવસે ત્રણ-ત્રણ દત્તી લેવી સ્પે. એ રીતે વધતાં-વધતાં ચૌદસને દિવસે ભોજન-પાણીની ૧૫-૧૫ દત્તી લેવી ધે છે.
પૂર્ણિમાને દિવસે તે ઉપવાસ ક્રે છે.
આ પ્રમાણે વજમધ્ય ચંદ્ર પ્રતિમા સૂબાનુસાર ચાવતુ આજ્ઞા અનુસાર પાલન #ાય છે. [૫૧] વ્યવહારમાં પાંચ પ્રકારે કહેલ છે જેમ કે
(૧) આગમ, (૨) શ્રુત, (૩) આજ્ઞા, (૪) ધારણા, (૫) જીત.
(૧) જ્યાં આગમજ્ઞાની હોય, ત્યાં તેમના નિર્દેશાનુસાર વ્યવહાર રે, (૨) જ્યાં આગમજ્ઞાની ન હોય ત્યાં શ્રુતજ્ઞાનીના નિર્દેશાનુસાર વ્યવહાર દ્રવો, (૩) જ્યાં શ્રુતજ્ઞાની ન હોય ત્યાં ગીતાર્થની આજ્ઞા અનુસાર વ્યવહાર ક્રવો, (૪) જ્યાં ગીતાર્થની આજ્ઞા ન હોય, ત્યાં સ્થવિરોની ધારણાનુસાર વ્યવહાર કરવો, (૫) જ્યાં સ્થવિરોની ધારણા જ્ઞાન ન હોય ત્યાં સર્વાનુમત પરંપરા અનુસાર વ્યવહાર ક્રવો અર્થાત આ પાંચ વ્યવહારાનુસાર વ્યવહાર દ્રવો.
આગમજ્ઞાની, શ્રુતજ્ઞાની, ગીતાર્થઆજ્ઞા, વીરોની ધારણા અને પરંપરા, તેમાંથી જે સમયે જે ઉપલબ્ધ હોય, તે સમયે તેનાથી ક્રમશઃ વ્યવહાર દ્રવો.
ભગવન ! એમ કેમ કહો છો ? સાધુઓ આગમવ્યવહારની પ્રમુખતાવાળા હોય છે. આ પાંચ પ્રકારના વ્યવહારમાંથી જ્યારે જે-જે વિષયમાં જે-જે વ્યવહાર ઉપલબ્ધ હોય ત્યારે-ત્યારે તે-તે વિષયમાં તે-તે વ્યવહાર મધ્યસ્થ ભાગે રે તે સાધુ જિનાજ્ઞાનો આરાધક થાય છે. રિપર ચાર પ્રક્વરે પુરુષો કહ્યા છે તે આ પ્રમાણે
(૧) કોઈ સાધુ કાર્ય ક્રે પણ માન ન રે. (૨) કોઈ સાધુ માન રે પણ કાર્ય ન કરે. (૩) કોઈ સાધુ કાર્ય પણ રે અને માન પણ કરે.
(૪) કોઈ કાર્ય પણ ન રે અને માન પણ ન રે. [૫૩] વળી ચાર પ્રકારે પુરુષો કહ્યા, તે આ પ્રમાણે
(૧) કોઈ ગણનું કામ રે, માન ન રે. (૨) કોઈ માન રે, પણ ગણનું કામ ન રે. (૩) કોઈ ગણનું કામ કરે અને માન પણ રે.
(૪) કોઈ ગણનું કામ ન રે, માન પણ ન રે. [૫૪] વળી ચાર પ્રકારે પુરુષો ક્યા છે–
(૧) ગણને માટે સંગ્રહ ક્રે પણ માન ન રે, (૨) કોઈ માન ક્રે પણ ગણ સંગ્રહ ન રે, (૩) કોઈ માન પણ રે – ગણ સંગ્રહણ પણ રે, (૪) કોઈ માન ન રે, ગણ સંગ્રહ પણ ન રે. રિપ૫] ચાર પ્રકારના પુરુષો હ્યા છે–
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૪૦
વ્યવહાર-દરા-૩ (૧) કોઈ ગણની શોભા વધારે પણ માન ન રે, (૨) કોઈ માન ક્ટ, ગણશોભા ન વધારે, (૩) કોઈ માન રે, ગણની શોભા પણ વધારે, (૪) કોઈ બેમાંથી ક્યું ન રે. રિપ૬] ચાર પ્રકારના પુરુષો હ્યા છે.
(૧) બ્રેઈ ગણની શુદ્ધિ ક્ટ, માન ન રે, (૨) કોઈ માન ક્રે પણ ગણની શુદ્ધિ ન રે, (૩) કોઈ ગણશદ્ધિ પણ કરે, માન પણ ક્ટ, (૪) કોઈ આ બંનેમાંથી ક્શ ન રે. [૨૫] ચાર પ્રકારે પુરુષ હેલ છે–
(૧) કોઈ સાધુવેશ છોડે, ધર્મ ન છોડે, (૨) કોઈ ધર્મ છોડી દે પણ સાધુવેશ ન છોડે, (૩) કોઈ ધર્મ પણ છોડે અને સાધુવેશ પણ છોડી દે, (૪) કોઈ ધર્મ પણ ન છોડે, સાધુવેશ પણ ન છોડે. [૫૮] વળી ચાર પ્રકારના પુરુષો ધેલ છે–
(૧) કોઈ ધર્મ છોડે છે પણ ગણમર્યાદા છોડતા નથી. (૨) કોઈ ગણમર્યાદા છોડી દે છે, પણ ધર્મ નથી છોડતા. (૩) કોઈ બંનેને છોડી દે છે. (૪) કોઈ બેમાંથી એન્ને છોડતાં નથી. [૫૯] પુરુષો ચાર પ્રકારે હેલ છે, જેમ કે
(૧) કોઈ પ્રિય હોય, દેઢધમ ન હોય, (૨) કોઈ દેટધર્મી હોય પણ પ્રિયધર્મી ન હોય, (૩) કોઈ પ્રિયધર્મી હોય, ઢધર્મી પણ હોય, (૪) કોઈ પ્રિયધર્મી ન હોય, દેટધર્મી પણ ન હોય. [૬૦] ચાર પ્રક્ટરે આચાર્યો ધેલા છે. જેમ –
(૧) પ્રવજ્યા દેનાર હોય પણ ઉપસ્થાપના ન રે. (૨) ઉપસ્થાપના રે પણ પ્રવજ્યા પ્રદાન ન રે. (૩) ઉપવસ્થાપના પણ કરે અને પ્રવજ્યા પણ આપે.
(૪) પ્રવ્રજ્યા પણ ન આપે, ઉપસ્થાપના પણ ન રે. [૨૬૧] ચાર પ્રકારે આચાર્યો વ્હેલા છે. જેમ કે
(૧) સૂત્રની વાંચના આપે, અર્થની નહીં, (૨) અર્થની વાંચના આપે પણ સૂત્રની નહીં, (૩) સૂત્રની વાંચના પણ આપે અને અર્થની વાંચના પણ આપે. (૪) સૂત્રની વાંચન ન આપે અને અર્થની વાંચના પણ ન આપે. રિ૬૨] શિષ્યો ચાર પ્રકારના ધેલા છે. જેમ કે
(૧) કોઈ પ્રવજ્યા શિષ્ય હોય, પણ ઉપસ્થાપના શિષ્ય ન હોય.' (૨) નેઈ ઉપસ્થાપના શિષ્ય હોય, પણ પ્રવજ્યા શિષ્ય ન હોય. (3) કોઈ પ્રવજ્યા શિષ્ય પણ હોય, ઉપસ્થાપના શિષ્ય પણ હોય.
(૪) કોઈ પ્રવજયા શિષ્ય ન હોય, ઉપસ્થાપના શિષ્ય પણ ન હોય. [૨૬]] વળી શિષ્ય ચાર પ્રકારે હેલા છે. જેમ કે
(૧) કોઈ ઉદ્દેશન શિષ્ય હોય, વાંચના શિષ્ય ન હોય, (૨) કોઈ વાંચના
Page #142
--------------------------------------------------------------------------
________________
૧/ ૪
૧૧ શિષ્ય હોય, ઉદ્દેશન શિષ્ય ન હોય, (૩) કોઈ ઉદ્દેશન અને વાંચના બંનેથી શિષ્ય હોય, (૪) કોઈ ઉદ્દેશના કે વાંચના એથી શિષ્ય ન હોય. છેલ્લા બંને સૂત્રમાં ચોથામાં માત્ર ધર્મોપદેશ પ્રતિબોધિત હોય.
૨૬] સ્થવિર ત્રણ પ્રકારના ધેલા છે. જેમ કે – (૧) વય સ્થવિર, (૨) શ્રત સ્થવિર, (૩) પર્યાય વિર.
[૨૬૫] ત્રણ શૈક્ષ ભૂમિઓ હેલી છે. તે આ પ્રમાણે – (૧) સસરાત્રિી, ચાતુમસિટી, (૬) છમાસિકી.
ઉત્કૃષ્ટ છ માસમાં મહાવત આરોપણ ક્રવા, મધ્યમ ચાર માસમાં અને જધન્ય સાત આહોરાગ પછી મહાવતારોપણ જવું.
[૨૬૬] સાધુ-સાધ્વીને આઠ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકબાલિકને વડી દીક્ષા જેવી કે તેની સાથે આહાર દ્રવો ન સ્પે.
[૨૬] સાધુ-સાધ્વીને આઠ વર્ષથી અધિક ઉંમરવાળા બાળબાલિકાને વડી દીક્ષા જેવી કે સાથે આહાર #વો ભે છે.
[૬૮] અપ્રાપ્ત યૌવનવાળા બાળક સાધુ કે સાધ્વીને આયાર પલ્પ ભણાવવું સાધું કે સાધ્વીને ન સ્પે.
[૨૬૯] યૌવનપ્રાપ્ત સાધુ કે સાધ્વીને આચારપ્રલ્પ નામક અધ્યયન ભણાવવું સાધુ કે સાધ્વીને ધે છે.
[૨૭૦ થી ૨૮૪] અહીં ૧૫ સૂત્રો છે. જેમાં દીક્ષાપર્યાયની સાથે આગમોના અધ્યયનનો ક્રમ જણાય છે. તે આ રીતે
[૧] ત્રણ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને આચારપ્રકલ્પ નામે અધ્યયન ભણાવવું સ્પે.
[૨] ચાર વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને સૂયગડાંગ નામે બીજું અંગસૂત્ર ભણાવવું કલ્પે.
[3] પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને દશાશ્રુતસ્કંધ, કલ્પ બૃિહતકલ્પ અને વ્યવહાર નામે છેદસૂત્રો ભણાવવા કહ્યું.
[૪] આઠ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને સ્થાનાંગ અને સમવાયાંગ નામે ત્રીજુ-ચોથું અંગસૂત્ર ભણાવવું જે.
પિદશ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને ભગવતી-વ્યાખ્યા પ્રાપ્તિ નામે પાંચમું અંગસૂત્ર ભણાવવું .
૬િ] ૧૧-વર્ષવાળાને બે લઘુવિમાન પ્રવિભક્તિ, મહાવિમાન પ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગચૂલિક, વ્યાખ્યાચૂલિક ભણાવવા કહ્યું.
[] ૧૨-વર્ષના બાળાને ૦ અરુણોપપાત, વરુણોપપા, ગુરુણોપરાત, ધરણોપપાત, વૈક્ષમણોપપા, વેલંધરોપપાત ભણાવવા સ્પે.
૮િ૧૩-વર્ષવાળાને ૦ ઉત્થાનથુત, સમુત્થાનથુત, દેવેન્દ્ર પારિયાધનિક, નાગપરિયાપનિક ભણાવવા ક્યું.
Page #143
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
વ્યવહાર-દરા- [૯] ૧૪-વર્ષવાળાને ૦ સ્વપ્રભાવના ભણાવવું સ્પે. [૧૦] ૧૪-વર્ષવાળાને ૦ ચારણભાવના ભણાવવું કહ્યું. [૧૧] ૧૬-વર્ષવાળાને ૦ તેજોનિસર્ગ ભણાવવું સ્પે. [૧૨] ૧૭-વર્ષવાળાને ૦ આસીવિષભાવના ભણાવવું સ્પે. [૧૩] ૧૮-વર્ષવાળાને ૦ દષ્ટિવિષ ભાવના ભણાવવું ક્યું.
[૧૪] ૧૯ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને દૃષ્ટિવાદ નામક બારમુ સૂત્ર ભણાવવું સ્પે.
[૧૫] ૨૦-વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુ સર્વશ્રત ધારણ ક્રનારો થઈ જાય છે. તેિમ જાણ.]
[૮૫] વૈયાવચ્ચના દશ પ્રારો કહેલા છે. તે આ રીતે
(૧) આચાર્ય વૈયાવચ્ચ, (૨) ઉપાધ્યાય વૈયાવચ્ચ, (૩) સ્થવિર વૈયાવચ્ચ, (૪) તપસ્વી વૈયાવચ્ચ, (૫) શૈક્ષ વૈયાવચ્ચ, (૬) ગ્લાન વૈયાવચ્ચ, (૭) સાધર્મિક વૈયાવચ્ચ, (૮) # વૈયાવચ્ચ, (૯) ગણ વૈયાવચ્ચ અને (૧૦) સંઘ વૈયાવચ્ચ.
આચાર્ય ચાવતુ સંઘ, તે પ્રત્યેક્ની વૈયાવચ્ચ ક્રનાર શ્રમણ નિગ્રન્થને મહાનિર્જરા અને મહાપર્યવસાન થાય છે.
થતહાસુસના ઉકેશા-૧૦ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂરાનુવાદ પૂર્ણ
વ્યવહાર-દસૂત્ર-૩-આગમ-૩૬ નો
સૂણાનુવાદ પૂર્ણ થયો.
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૪
૩૭ દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૪
મૂળ સૂત્ર આનુવાદ
દસાગ્રુતસ્કંધને હાલ ચોથા છેદ સૂત્ર રૂપે સ્વીકારાયેલ છે જેના ઉપરની ચૂર્ણિ સુપાય છે. અમે અમારા માગસુત્તજિ-સન્ન માં આ સૂત્રને નિયુક્તિ અને શૂર્ણિ સહિત પ્રકાશિત રેલ છે. સૂત્રના રહસ્યને સમજવા આ ચૂર્ણિ અત્યંત ઉપયોગી પણ છે. વળી છેદસૂત્રોની કહેવાતી ગોપનીયતા અહીં લાગુ પણ પડતી નથી. છતાં ગતાનુગતિક્તાથી થતાં વિરોધને કારણે અમે અહીં માત્ર મૂળ સૂત્રનો અનુવાદ રજૂ રેલ છે.
મી દશા-૧ “અસમાધિસ્થાન” સંયમના સામાન્ય દોષ કે અતિચારને અહીં “અસમાધિસ્થાન” કહેલ છે. જેમ શરીરની સમાધિ-શાંતિ પૂર્ણ અવસ્થામાં સામાન્ય રોગ કે પીડા બાધક બનતા હોય છે. ક્રાંટો લાગ્યો હોય કે દાંત-કાન-ગળામાં કોઈ દુખાવો હોય કે શરદી જેવો સામાન્ય વ્યાધિ હોય તો શરીરની સમાધિ-સ્વસથતા રહેતી નથી. તેમ સંયમમાં નાના કે અલ્પ દોષોથી પણ સ્વસ્થતા રહેતો નથી. તેથી આ સ્થાનોને અસમાધિસ્થાનો ક્યા છે. જે આ પ્રથમા દશામાં વર્ણવેલા છે.
[9] અરિહંતોને મારા નમસ્કાર થાઓ, સિદ્ધોને મારા નમસ્કાર થાઓ, આચાર્યોને મારા નમસ્કાર થાઓ, ઉપાધ્યાયોને મારા નમસ્કાર થાઓ. લોમાં રહેલા સર્વે સાધુને મારા નમસ્કાર થાઓ.
- આ પાંચને રેલો નમસ્કાર – સર્વ પાપનો નાશક છે. સર્વે મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે.
હે આયુષ્યમાન છે તે નિર્વાણધામ ભગવંતના સ્વમુખેથી મેં એવું સાંભળેલ
રિ) આ જિન પ્રવચનમાં) નિશ્ચિયથી સ્થવિર ભગવંતોએ વીસ અસમાધિસ્થાન કહેલાં છે. એ સ્થાનો ક્યા છે ?
૧. અતિ શીધ્ર ચાલવાવાળા હોવું.
૨. અપમાજિંતાચારી હોવું – રજોહરણ આદિથી પ્રમાર્જના ક્યા સિવાયના સ્થાને ચાલવું ઇત્યાદિ.
૩. દુઝમાર્જિતાચારી હોવું – ઉપયોગરહિતપણે કે આમતેમ જોતાં જોતાં પ્રમાર્જના ક્રવી.
૪. વધારાના શય્યા-આસન રાખવા. શ – શરીર પ્રમાણ લંબાઈવાળી હોય. માન સ્વાધ્યાયાદિ જેના ઉપર જાય છે.
૫. દીક્ષા પર્યાયમાં મોટા હોય તેની સામે બોલવું ૬. સ્થવિરો અને ઉપલક્ષણથી મુનિ માત્રના ઘાતને ચિંતવવાં. ૭. પૃથ્વીાય આદિ જીવોનો ઘાત રે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૪૪
૮. આક્રોશ રવા, બળ્યા કરવું તે. ૯. ક્રોધ કરવો, સ્વ-પર સંતાપ વો. ૧૦. પીઠ પાછ નિંદા કરવાવાળા થવું.
૧૧. વારંવાર નિશ્ચયારી ભાષા બોલવી.
૧૨. અનુત્પન્ન એવા નવા ક્જયા ઉત્પન કરવા,
૧૩. ક્ષમાપનાથી ઉપશાંત કરાયેલા જીયા ફરી ઉભા કરવા. ૧૪. અાત સ્વાધ્યાય વર્જિન કાળે સ્વાધ્યાય કરવો.
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-3
૧૫. સચિત્ત રયુક્ત હાથ-પગવાળા પાસેથી ભિક્ષાદિ લેવા. ૧૬. અનાવશ્યક મોટે-મોટેથી બોલવું.
૧૭. સંઘ કે ગણમાં ભેદોત્પાદક વચનો બોલાવ.
૧૮. નન્હેં વાયુદ્ધ કે જીયા કરવા.
૧૯. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કંઈ કંઈ ખાતા રહેવું. ૨૦. નિર્દોષ ભિક્ષાદિ ગવેષણામાં સાવધાન ન રહેવું.
સ્થવિર ભગવંતોએ આ વીસ અસમાધિસ્થાન ક્થા. તે પ્રમાણે હું હું છું. (જો કે આ વીસની સંખ્યા તો આધાર તરીકે મૂકાઈ છે. આવા અન્ય અનેક અસમાધિસ્થાનો હોઈ શકે છે. તેનો સમાવેશ વીસની અંદર જાણવો. જેમ કે વધારાના શય્યા-આસન ક્યા, તેમાં વધારાના વસ્ત્ર, પાત્ર, ઉપણ એ સર્વે દોષનો સમાવેશ સમજી લેવો.)
ચિત્ત સમાધિને માટે આ સર્વે સ્થાનોનો ત્યાગ કરવો.
દશાશ્રુતસ્કંધની દસા-૧ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૫
ઝોક દશા-એ-તબલા શાક • સબલનો સામાન્ય અર્થ વિશેષ બળવાન કે ભારે થાય. સંયમના સામાન્ય દોષો, પહેલી દસામાં સ્થા, તેની તુલનાએ મોટા કે વિશેષ દોષોનું વર્ણન આ દશામાં છે. | [] હે આયુષ્યમાન ! તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વમુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે કે – આ અતિ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ ખરેખર ૨૧-સબલ દોષો પ્રરૂપેલા છે. તે ક્યા છે ? સ્થવિર ભગવંતે નિશ્ચિયથી હેલાં ૨૧-સબલ દોષો આ પ્રમાણે છે–
૧. હસ્ત મૈ ક્રવું – મૈથુન સંબંધી વિષયેચ્છાને પોષવા માટે હાથ વડે શરીરના કોઈ અંગોપાંગનું સંચાલન ક્રવું.
૨. મૈથુન પ્રતિસેવન ક્રવું. 3. સત્રિ ભોજન ક્રવું – રાત્રિના અશનાદિ આહાર વાપરવો. ૪. આધાર્મિક – સાધુ નિમિત્તે થયેલ આહારાદિ વાપરવો. ૫. રાજા નિમિત્તે બનેલ અશનાદિ આહાર ખાવો.
૬. જિત-ખરીદેલ, ઉધાર લાવેલ, છિનવી લીધેલ, આજ્ઞા વિના અપાયેલ કે સાધુને માટે સામેથી લાવીને આપેલ આહાર ખાવો.
9. વારંવાર પ્રત્યાખ્યાન કરીને, તે જ અશનાદિ લેવા. ૮. છ માસમાં એક ગણમાંથી બીજા ગણમાં ગમન ક્રવું.
૯. એક માસમાં ત્રણ વખત જળાશય આદિ એ કરીને સચિત્ત પાણીનો સંસ્પર્શ -ઉદક્લપ ક્રવો.
૧૦. એક માસમાં ત્રણ વખત માયાસ્થાનો સ્પર્શવા. ૧૧. શય્યાતર કે સ્થાનદાતાના અંશનાદિ આહાર ખાવા. ૧૨. જાણી બૂઝીને પ્રાણાતિપાત – જીવઘાત ક્રવો. ૧૩. જાણી બૂઝીને મૃષાવાદ – અસત્ય બોલવું. ૧૪. જાણી બૂઝીને અદત્તાદાન – અણ દીધેલું લેવું.
૧૫. સચિત્ત પૃથ્વી કે સચિત્ત રજ ઉપર કાયોત્સર્ગ ક્રવો, બેસવું, સુવું, સ્વાધ્યાયાદિ ક્રવા.
૧૬. જાણી બૂઝીને સ્નિગ્ધ – ભીની, સચિત્ત જયુક્ત પૃથ્વી ઉપર કાયોત્સર્ગ, સ્વાધ્યાયાદિ ક્રવા.
૧૭. જાણી બૂઝીને સચિત્ત શીલા, પત્થર, ધુણાવાળા કે સચિત્ત લાક્કા ઉપર, અંડ-બેઇંદ્રિયાદિ જીવો સચિત્ત બીજ, વ્રણાદિ, ઝાળ આદિ સ્થાનો ક્રોળીયાના મળાયુક્ત સ્થાનો ઉપર કાયોત્સર્ગ, બેસવું, સુવું, સ્વાધ્યાયાદિ ક્રિયાઓ ક્રવી.
૧૮. મૂળ, કંદ, સ્કંધ, છાલ, કુંપણ, પાંદડા, બીજ અને હરિત વનસ્પતિ આદિનું ભોજન ક્રવું.
૧૯. એક વર્ષમાં દશ વખત ઉદક લેપ વો.
29 to
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૪૬
દશાશ્રુતસ્કંધ-છેદસૂરા-૩ ૨૦. એક વર્ષમાં દશ વખત માયાસ્થાનોને સ્પર્શવા.
૨૧. જાણી બૂઝીને સચિત્ત પાણીયુક્ત હાથ, પોષ, ડછી કે વાસણથી કોઈ અશન, પાન, આદિમ, સ્વાદિમ આપે તો લેવા.
સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી આ ૨૧-સબલ દોષ હ્યા છે. તે પ્રમાણે
અહીં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર એ ત્રણે ભેદ સબલ દોષની વિચારણા ક્રવી. કેમ કે દોષનું સેવન એ તો સ્પષ્ટ અનાચાર છે જ. આ સબલ દોષનું સેવન ક્રનાર સબલ આચારી કહેવાય.
કે સબલ દોષની આ સંખ્યા પણ ફક્ત ૨૧- નથી. તે તો આધાર માત્ર છે. તે કે તેના જેવા અન્ય દોષોને સમજી લેવા.]
| દશાશ્રુતસ્કંધની દશા-૨ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂપનુવાદ પૂર્ણ
Page #148
--------------------------------------------------------------------------
________________
0
ગ દશા-૩ “આશાતના ગાલ • આશાતના એટલે વિપરીત વતન, અપમાન કે તિરસ્કાર જે જ્ઞાન, દર્શનનું ખંડન રે, તેની લઘુતા કે તિરસ્કાર રે તેને આશાતના કહેવાય. આવી આશાતનાના અનેક ભેદ છે. તેમાંથી અહીં ફક્ત ૩૩. આશાતના જ કહેવાયેલી છે. જ્ઞાન – દર્શન – ચારિત્ર આદિ ગુણોમાં અધિક્તાવાળા કે દીક્ષા-પદવી આદિમાં મોટા હોય તેમના પ્રત્યે થયેલ અધિક અવજ્ઞા કે તિરક્કર રૂ૫ આશાતના અહીં વર્ણવાયેલી છે.
[૪] હે આયુષ્યમાન ! તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે. આ આહત પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ ખરેખર ૩૩-આશાતના પ્રરૂપેલી છે તે સ્થવિરોએ ખરેખર કઈ 33-આશાતનાઓ કહેલી છે ? તે આ પ્રમાણે છે.
૧. શૈક્ષ નિવ દીક્ષિત] સાધુ સક્નિક સાધુની આગળ ચાલે. ૨. શૌક્ષ સાધુ સનિક સાધુની જોડાજોડ ચાલે. ૩. શેક્ષ સાધુ રાનિક સાધુની અતિ નીક્ટ ચાલે. ૪. ક્ષ સનિક સાધુની આગળ ઊભો રહે. ૫. શૈક્ષ સનિક સાધુની જોડાજોડ ઊભો રહે. ૬. શેક્ષ, સનિક સાધુની અતિ નિક્ટ ઊભો રહે. ૭. શેક્ષ, સનિક સાધુની આગળ બેસે. ૮. શેક્ષ, રાત્મિક સાધુની જોડાજોડ બેસે. ૯. શૈક્ષ, રસનિક સાધુની અતિ નીક્ટ બેસે. આ નવે શોમાં સાથે “તો શૈક્ષને આશાતના દોષ લાગે” તેમ જોડવું.
૧૦. શૈક્ષ, સનિક સાધુની સાથે બહાર મલોત્સર્ગ સ્થાને ગયા હોય, ત્યાં શેક્ષ, સનિની પહેલાં શોચ-શુદ્ધિ રે.
૧૧. શૈક્ષ, સનિક સાધુની સાથે બહાર વિચારભૂમિ કે વિહારભૂમિ જાય, ત્યારે શેક્ષ, રાત્નિની પહેલાં ગમનાગમન આલોચે.
૧૨. કોઈ વ્યક્તિ રાત્વિક પાસે વાર્તાલાપ માટે આવે ત્યારે રીક્ષ તેની પહેલાં જ વાર્તાલાપ રવા લાગે.
૧૩. રાત્રે કે વિલે જો સનિક, શૈક્ષને સંબોધન કરીને પૂછે કે હે આર્ય ! કોણ-કૅણ સુતા છે. કોણ-કોણ જાગે છે ? ત્યારે શૈક્ષ રાત્નિનું વચન સાંભળ્યું ન સાંભળ્યું કરી દે, પ્રત્યુત્તર ન આપે.
૧૪. શૈક્ષ, જો અશન, પાન, આદિમાં સ્વાદિમ આહાર લાવીને પહેલાં તેની આલોચના કોઈ અન્ય શૈક્ષ પાસે ક્રી પછી સનિક પાસે રે.
૧૫. શૈક્ષ, જે અશનાદિ લાવીને પહેલા કોઈ અન્ય શૈક્ષને દેખાડે, પછી શનિન્ને દેખાડે.
૧૬. શૈક્ષ, જો અશનાદિ લાવીને પહેલાં બીજા કોઈ શૈક્ષને નિમંત્રણા રે, પછી રાત્નિને નિમંત્રણા કરે.
૧૭. શૈક્ષ, જો સાધુની સાથે અશનાદિ લાવી, રાત્નિન્ને પૂછ્યા વિના જે જે
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૮
દશાશ્રુતસ્કંધ-છેદસૂર-૩, સાધુને દેવા ઇચ્છતો હોય, તેને જલદી જદી અધિક-અધિક માત્રામાં આપી દે,
૧૮. શેક્ષ, અશનાદિમાં વિવિધ પ્રકારના શાક, શ્રેષ્ઠ, તાજા, રસદાર, મનોજ્ઞ, મનોભિલષિત સ્નિગ્ધ અને રૂક્ષ આહાર જલ્દી-જલ્દી ક્રી લે.
ઉક્ત પાંચે સૂત્રમાં “તેને આશાતના લાગે’ તેમ જોડવું. ૧૯. સત્વિક બોલાવે ત્યારે શૈક્ષ તેને ન સાંભળ્યું ક્રી ચુપ બેસી રહે.
૨૦. સાત્વિક બોલાવે ત્યારે શૈક્ષ પોતાના સ્થાને જ બેઠો બેઠો તેમની વાત સાંભળે પણ ઊભો ન થાય.
૨૧. સનિક બોલાવે ત્યારે શૈક્ષ “શું કહો છો ?" એમ ધે. – તો આ ત્રણેમાં શેક્ષને આશાતના દોષ લાગે.
૨૨. શૈક્ષ શનિન્ને “તું” એમ એક વચન ધે. ૨૩. શૈક્ષ સત્નિની સામે નામો બકવાદ રે.
૨૪. શૈક્ષ, રાત્વિક દ્વારા કહેવાયેલ શબ્દો જ તેમને જ્હી સંભળાવે, જેમકે“તમે તો આવું કહેતા હતાં."
૨૫. શૈક્ષ, સનિક્તા ક્યા હેવાના સમયે હે કે - “આ આમ કહેવું જોઈએ.”
૨૬. શેક્ષ, સનિક ક્યા ધેતા હોય ત્યારે “તમે ભૂલો છો” એમ દ્દીને ભૂલો કાઢે.
ર૭. રાત્વિક ક્યા કહેતા હોય ત્યારે શૈક્ષ પ્રસન્ન રહે અર્થાત દુભવ પ્રગટ કરે.
૨૮. શનિક ધર્મક્યા કહેતા હોય ત્યારે શેક્ષ જો કોઈ બહાનું કાઢી પરિપડ્યું વિસર્જન ક્ર દે.
૨૯. સનિક ધર્મક્યા હેતા હોય ત્યારે શોક્ષ જો ક્યામાં બાધા-વિજ્ઞ ઉપસ્થિત કરે.
૩૦. પર્ષદાના ઉઠવાના, છિન્ન-ભિન્ન થવાના, વિખેરવાની પૂર્વે શેક્ષ, રાત્નિકે ધેલી ક્યારે બીજી, ત્રીજી વખત પણ કહેતો હોય.
૩૧. સાનિક સાધુના શય્યા-સંથારાને પગથી સ્પર્શ થઈ જાય ત્યારે શૈક્ષ હાથ જોડી ક્ષમાયાચના ક્યાં વિના ચાલ્યો જાય.
૩૨. શનિના શયા-સંથારે ઉભે, બેસે, સુવે. 33. રાત્નિક્શી ઉંચા કે સમાન આસને શૈક્ષ ઊભો રહે, બેસે કે સુવે. તે સ્થવિર ભગવંતોએ ખરેખર આ ૩૩-આશાતના કહેલી છે, તે હું તમને કહું છું.
દશાશ્રુતસ્કંધની દશા-૩નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂાનુવાદ પૂર્ણ
Page #150
--------------------------------------------------------------------------
________________
૪૫
૧૪૯
મજ દશા-૪ “ગણિસંપદા” • પહેલી, બીજી, ત્રીજી દશામાં ધેવાયેલા દોષો શૈક્ષને ત્યાગ ક્રવા યોગ્ય છે, એ બધાંનો ત્યાગ ક્રવાથી તે શૌક્ષ ગણિ સંપદાને યોગ્ય થાય છે. તેથી હવે આ “દશા”માં આઠ પ્રારની ગણિ-સંપદાનું વર્ણન કરે છે.
[૫] હે આયુષ્યમાન્ ! તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે કે – આ આહત પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ ખરેખર આઠ પ્રકારની ગણિ સંપદા ધેલી છે. તે સ્થવિર ભગવંતોએ કઈ આઠ ગણિ સંપદા દ્દી છે ?
તે સ્થવિર ભગવંતોએ જે આઠ પ્રકારની સંપદા નિશ્ચ કહી છે, તે આ પ્રમાણે છે – (૧) આચાર, (૨) સૂત્ર, (૩) શરીર, (૪) વચન, (૫) વાચના, (૬) મતિ, (૭) પ્રયોગ, (૮) સંગ્રહપરિજ્ઞા.
]િ તે આચાર સંપદા ઈ છે ? (આચાર એટલે ભગવંતે પ્રરૂપેલ આચરણા કે મર્યાદા, બીજી રીતે જ્હીએ તો જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, તપ, વીર્ય એ પાંચની આચરણા અને સંપદા એટલે સંપત્તિ.]
આ આચાર સંપત્તિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે – સંયમ ક્રિયામાં સદા જોડાયેલા રહેવું. અહંકાર રહિત થવું. અનિયત વિહારી થવું અર્થાત એક સ્થાને સ્થાયી થઈને ન રહેવું. શ્રુત સ્થવિર તથા દીક્ષા પર્યાય જયેષ્ઠની માફક ગંભીર થવું.
[9] તે શ્રુતસંપત્તિ કઈ છે? શ્રિત એટલે આગમ અથવા શાસ્ત્રજ્ઞાન] આ શ્રુત સંપત્તિ ચાર પ્રકારે હી છે–
(૧) બહુશ્રુતતા - અનેક શાસ્ત્રોના જ્ઞાતા થવું. (૨) પરિચિત પણું – સૂત્રાર્થથી સારી રીતે પરિચિત થવું. (૩) વિચિત્રશ્રુતતા સ્વસમય અને પરસમયના તથા ઉત્સર્ગ અને અપવાદના જ્ઞાતા થવું. (૪) ઘોષ વિશુદ્ધિ કારક્તા – શુદ્ધ ઉચ્ચારણવાળા થવું. [૮] તે શરીર સંપત્તિ શું છે ? શરીર સંપત્તિ ચાર પ્રકારે કહી છે, તે આ –
(૧) શરીરની લંબાઈ-પહોળાઈનું યોગ્ય પ્રમાણ હોવું. (૨) કુરૂપ કે લજ્જા ઉપજાવે તેવા શરીરવાળા ન હોવું. (૩) શરીરનું સંહનન સુદૃઢ હોવું (૪) પાંચે ઇંદ્રિયોનું પરિપૂર્ણ હોવું.
[૯] તે વચન સંપત્તિ કઈ છે? [વચન એટલે વાણી વચન સંપત્તિ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે
(૧) આદેયતા – જેનું વચન સર્વજન આદરણીય હોય, (૨) મધુરવયનવાળા હોવું. (૩) અનિશ્રિતતા – રાગદ્વેષ રહિત એટલે કે નિષ્પક્ષપાતી વયનવાળા હોવું. (૪) અસંદિગ્ધતા – સંદેહ રહિત વચનાવાળા હોવું.
[૧૦] શિષ્યની યોગ્યતાનો નિશ્ચય ક્રવાવાળી હોવી. (૨) વિચાપૂર્વક અધ્યાપન ાવનારી હોવી. (૩) યોગ્યતા અનુસાર ઉપયુક્ત શિક્ષણ દેનારી હોવી. (૪) અર્થસંગતિપૂર્વક નય-પ્રમાણ થી અધ્યાપન કાવવાળી હોવી.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૫૦
દશાશ્રુતસ્કંધ-છંદસુત્ર-૩ [૧૧] તે મતિ સંપત્તિ કઈ છે? મિતિ એટલે જલ્દીથી પદાર્થને ગ્રહણ કરવો તે મતિ સંપત્તિ ચાર પ્રકારે છે. તે આ
(૧) અવગ્રહ – સામાન્ય રૂપે અર્થને જાણવો તે, (૨) ઇહા વિશેષ રૂપે અર્થને જાણવો તે, (૩) અપાય - ઇહિત વસ્તુનો વિશેષ રૂપે નિશ્ચિય ક્રવો, (૪) ધારણા – જાણેલી વસ્તુનું કાલાંતરે પણ સ્મરણ રાખવું, તે રૂપ સંપત્તિ.
તે અવગ્રહણ સંપતિ કઈ છે ? અવગ્રહમતિ સંપત્તિ છ પ્રકારે છે. તે આ
પ્રમાણે
(૧) શીધ્ર ગ્રહણ કરવું (૨) એક સાથે ઘણાં અર્થોને ગ્રહણ ક્રવા, (૩) અનેક પ્રકારે ઘણાં અથોને ગ્રહણ ક્રવા. (૪) નિશ્ચિત રૂપે અર્થને ગ્રહણ કવો, (૫) અનિશ્ચિત અર્થને અનુમાનથી ગ્રહણ કરવો, (૬) સંદેહ રહિત થઈને અર્થને ગ્રહણ ક્રવો.
એ જ પ્રમાણે ઇહામતિ સંપતિ અને અપાયમતિ સંપત્તિ બંનેને છ-છ પ્રકારે જાણવી.
તે ધારણા મતિ સંપત્તિ કઈ છે ? ધારણા મતિ સંપત્તિ છ પ્રારે જ્હી છે. તે આ પ્રમાણે -
(૧) બહંધર, (૨) બહુવિધંધર, (૩) પોરાણધર, (૪) દુધરને ધરનાર (૫) અનિશ્રિલંધર (૬) અસંદિગ્ધધર.
એ પ્રમાણે ધારણામતિ કહી, મતિ સંપદા કહી. [૧૨] તે પ્રયોગ સંપત્તિ કઈ છે? પ્રયોગ સંપત્તિ ચાર પ્રક્વરે છે. તે આ પ્રમાણે–
(૧) પોતાની શક્તિ જાણીને વાદ-વિવાદ ક્રવો, (૨) સભાના ભાવો જાણીને વાદ ક્રવો, (૩) ક્ષેત્રની જાણકારી મેળવીને વાદ ક્રવો (૪) વસ્તુ વિષયને જાણીને પુરુષવિશેષ સાથે વાદ-વિવાદ #વો. તે પ્રયોગ સંપત્તિ.
[૧૩] તે સંગ્રહ પરિજ્ઞા સંપત્તિ કઈ છે ? સંગ્રહ પરિતા સંપત્તિ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે -
(૧) વર્ષાવાસ માટે અનેક મુનિજનોને રહેવા યોગ્ય ઉચિત સ્થાન જોવું. (૨) અનેક મુનિજનોને માટે પાછા દેવાનું કહીને પીઠફલક, શય્યા, સંથારો ગ્રહણ
ક્રવા. (૩) કાળને આશ્રિને ઉચિતાર્ય ક્રવું-ક્રાવવું. (૪) ગુરુજનોનો યથાયોગ્ય પૂજા-સત્કાર #વો. તે સંગ્રહ પરિજ્ઞા સંપત્તિ છે.
[૧૪] આઠ પ્રકારે સંપદાના વર્ણન પછી હવે ગણિનું ક્તવ્ય કહે છે – આચાર્ય પોતાના શિષ્યોને આ ચાર પ્રકારની વિનયપ્રતિ પતિપત્તિ શીખવીને પોતાના બાણથી મુક્ત થાય.
(૧) આચાર વિનય, (૨) શ્રત વિનય, (૩) વિક્ષેપણા – મિથ્યાત્વમાંથી સખ્યત્વમાં સ્થાપના ક્રવા રૂપ વિનય, (૪) દોષ નિર્ધાતના વિનય – દોષનો નાશ કરવા રૂપ વિનય.
Page #152
--------------------------------------------------------------------------
________________
૪/૧૪
૧૫૧ • તે આચારવિનય શું છે? તે આચારવિનય ચાર પ્રકારનો હેવાયેલ છે, આ પ્રમાણે છે
(૧) સંયમના ભેદ પ્રભેદોનો જ્ઞાન ક્રાવી, આચરણ ક્રાવવું. (૨) ગ્લાન અને વૃદ્ધને સાચવવા વ્યવસ્થા વી. (૩) તપની સામાચારી શીખવવી (૪) એકી વિહારની સામાચારી શીખવવી. • ભગવદ્ ! તે શ્રુત વિનય શું છે શ્રુત વિનય ચાર પ્રકારે કહેવાયેલ છે, તે આ રીતે(૧) મૂત્ર સૂત્રોને ભણાવવા. (૨) સૂત્રોના અર્થોને ભણાવવા. (૩) શિષ્યને હિતનો ઉપદેશ આપવો. (૪) સ્વાર્થનું યથાવિધિ સમગ્ર અધ્યાપન રાવવું.
• ભગવન્! વિક્ષેપણા વિનય શું છે ? વિક્ષેપણા વિનય ચાર પ્રારે ધેવાયેલ છે. તે આ પ્રમાણે -
(૧) જેણે સંયમધર્મને પૂર્ણ રૂપે સમજેલ નથી, તેને સમજાવવો. (૨) સંયમધર્મના જ્ઞાતાને જ્ઞાનાદિ ગુણોથી પોતા જેવો બનાવવો. (૩) ધર્મથી ચુત થનાર શિષ્યને ફરી ધર્મમાં સ્થિર ક્રવો.
(૪) સંયમ ધર્મમાં સ્થિત શિષ્યના હિતને માટે, સુખને માટે, સામર્થ્યને માટે, મોક્ષને માટે અને ભવાંતરમાં પણ ધર્મની પ્રાપ્તિ થાય, તે માટે પ્રવૃત્ત રહેવું.
• ભગવન ! તે દોષ નિઘતના વિનય શું છે ? દોષ નિર્ધાતના વિનય ચાર પ્રકરે કહેલ છે. તે આ પ્રમાણે
(૧) શુદ્ધ વ્યક્તિના ક્રોધને દૂર ક્રવો. (૨) દુષ્ટ વ્યક્તિના દ્વેષને દૂર #વો. (૩) આનંક્ષાવાળા વ્યક્તિની આઝંક્ષા નિવારવી "
(૪) પોતાના આત્માને સંયમમાં જોડી રાખવો. [૧૫] આવા ગુણવાન આચાર્યના અંતેવાસી-શિષ્યની આ ચાર પ્રકારની વિનય પ્રતિપતિ છે. જેમ કે
(૧) સંયમના ઉપયોગી વસ્ત્ર, પાત્રાદિ પ્રાપ્ત ક્રવા (૨) અશક્ત સાધુઓની સહાયતા ક્રવી. (3) ગણ અને ગણીના ગુણો પ્રગટ ક્રવા. (૪) ગણના ભારનો નિર્વાહ રવો. • ઉપક્રણ ઉત્પાદક્તા શું છે? તે ચાર પ્રકારે છે–
(૧) નવા ઉપક્રણો મેળવવા, (૨) પ્રાપ્ત ઉપક્રણનું સંરક્ષણ અને સંગોપન ક્રવું, (૩) અલ્પ ઉપાધિવાળા મુનિને તેની પૂર્તિ રવી, (૪) શિષ્યોને માટે યથાયોગ્ય ઉપક્રણોનો વિભાગ ક્રી દેવો.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૫૨
દશાશ્રુતસ્કંધ-છેદ-૩ • સહાયક્તા વિનય શું છે ? તે ચાર પ્રકારે છે–
(૧) ગુરુને અનુકૂળ વચન બોલનારા હોવું, (૨) ગુરુ ધે તેવી જ પ્રવૃત્તિ ક્રવી, (૩) ગુરુની યથોચિત સેવા પ્રવી, (૪) બધાં કાર્યોમાં ગુરુની ઇચ્છાને અનુકૂળ વ્યવહાર કરવો.
• વર્ણ સંજવલનતા વિનય શું છે ? તે ચાર પ્રકારે છે–
(૧) યથાતથ્ય ગુણોની પ્રશંસા #નાર થવું, (૨) અયથાર્થ દોષ કહેનારને નિત્તર ક્રવા, (૩) વર્ણવાદીના ગુણોનું સંવર્ધન ક્રવું, (૪) સ્વયં વૃદ્ધોની સેવા ક્રનાર થવું
• ભાર પ્રત્યારોહણતા વિનય શું છે ? તે ચાર પ્રશ્નારે- (૧) નવા શિષ્યોનો સંગ્રહ રવો, (૨) નવદીક્ષિતોને આચાર ગોચરની વિધિ શીખવવી, (૩) સાધર્મિક રોગી સાધુની યથાશક્તિ વૈયાવચ્ચ કરવી, (૪) સાધર્મિકોમાં પસ્પર ક્લત થઈ જાય તો રાગ-દ્વેષનો ત્યાગ કરતા, કોઈ પક્ષ વિશેપને ગ્રહણ ન કરીને માધ્યસ્થ ભાવ રાખવો. અને સમ્યફ વ્યવહારનું પાલન ક્રતાં તે ક્લહના ક્ષમાપન અને ઉપશમનને માટે સદા તત્પર રહેવું – તેમજ
આ વિચાર #વો કે કઈ રીતે સાધર્મિક પરસ્પર અનર્મલ પ્રલાપ ન કરે, તેમનામાં ઝંઝટ ન થાય. ક્લહ, કષાય અને તું-તા ન થાય, સાધર્મિક જન સંયમસંવર-સમાધિ બહુલ અને અપ્રમત્ત થઈ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત રતાં વિચર ફ્લશે. આ રીતે આઠ પ્રકારે ગણિ સંપદા હી છે.
દશાશ્રુતસ્કંધની દશા-૪ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂત્રાનુવાદ પૂર્ણ
Page #154
--------------------------------------------------------------------------
________________
૫/૧૬
૧૫૩
કોદશા-૫ ‘ચિતસમાધિસ્થાના • જે રીતે સાંસારિક આત્માને ધન, વૈભવ, ભૌતિક વસ્તુની પ્રાપ્તિ આદિ થવાની ચિત્ત આનંદમય બને છે. તે જ રીતે મુમુક્ષ આત્મા અથવા સાધુજન આત્મગુણોની અનુપમ ચિત્ત સમાધિ પ્રાપ્ત થાય છે. જે ચિત્ત સમાધિસ્થાનનું આ “દસા”માં વર્ણન ક્રાયેલ છે. [૧૬] હે આયુષ્યમાન તે નિર્વાણ પ્રામ ભગવંતના સ્વમુખેથી મેં એવું સાંભળેલછે કે
નિશ્ચયથી આ જિનપ્રવચનમાં સ્થવિર ભગવંતોએ દશ ચિત્ત સમાધિસ્થાન હેલા છે. તે ક્યા ચિત્ત સમાધિસ્થાન છે ? સ્થવિર ભગવંતો ધેલાં તે સમાધિસ્થાનો આ છે
તે ક્ષળે અને તે સમયે એટલે ચોથા આરામાં ભગવંત મહાવીરના વિચરણ સમયે વાણિજયગ્રામ નામે નગર હતું. અહીં નગરનું વર્ણન ઉપવાઈ સૂત્રાનુસાર ચંપા નગરી માફક જાણવું તે વાણિજયનગર બહાર તિપલાશક નામે ચેત્ય હતું. ચૈત્ય વર્ણન જાણી લેવું. ત્યાં જિતશત્રુ રાજા, ધારિણી નામે સણી હતા. એ પ્રમાણે સર્વ સમોસરણ ઉપવાઈ સૂબાનુસાર જાણવું. યાવતુ પૃથ્વીશીલા પટ્ટક ઉપર વર્ધમાન સ્વામી બિરાજમાન થયા. પર્ષદા નીકળી. ભગવંતે ધર્મનું નિરૂપણ ક્ય, પર્ષદા પોત-પોતાના સ્થાને પાછી ગઈ.
[૧] હે આર્યો ! એમ સંબોધન ક્રી શ્રમણ ભગવંત મહાવીર સાધુ અને સાધ્વીઓને Èવા લાગ્યા. તે આર્યો ! ઇર્યા-ભાષા-એષણા-આદાન ભાંડ માત્ર નિક્ષેપણા અને ઉચ્ચાર પ્રસવણ ખેલ સિંધાણક જલ પરિષ્ઠાપના એ પાંચ સમિતિ યુક્ત, ગુમેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, આત્માર્થી, આત્મહિતw, આત્મયોગી, આત્મપરાક્રમી, પાક્ષિક પૌષધમાં સમાધિ પ્રાપ્ત અને શુભ ધ્યાન ક્રવાવાળા સાધુસાધ્વીઓને પહેલાં ઉત્પન્ન ન થયેલ હોય તેવી ચિત્ત સમાધિના દસ સ્થાન ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે
પહેલાં ઉત્પન્ન ન થયેલ એવી નીચે જણાવેલ દશ વસ્તુ ઉત્પન્ન થઈ જાય તો ચિત્તને સમાધિ પ્રાપ્ત થાય છે.
(૧) ધર્મ ભાવના – જેનાથી બધાં ધર્મે જાણી શકે છે.
(૨) સંજ્ઞિ – જાતિ સ્મરણ જ્ઞાન, જેનાથી પોતાના પૂર્વ ભવો અને જાતિનું સ્મરણ થાય છે.
(૩) સ્વપ્ન દર્શનનો યથાર્થ અનુભવ. (૪) દેવ દર્શન – જેનાથી દિવ્ય અદ્ધિ, દિવ્યકાંતિ, દેવાનુભાવ જોઈ શકે. (૫) અવધિજ્ઞાન – જેનાથી લોળે જાણે છે.. (૬) અવધિ દર્શન – જેનાથી લોક્ન જોઈ શકે છે.
(૭) મનઃ પર્યવજ્ઞાન – જેનાથી અઢી દ્વીપના સંજ્ઞીપંચેન્દ્રિયના મનોગત ભાવને જાણે
(૮) કેવળ જ્ઞાન – જેનાથી સંપૂર્ણ લોકાલોકને જાણે છે (૯) કેવળ દર્શન – જેનાથી સંપૂર્ણ લોકાલોક ને જુએ છે.
(૧૦) કેવળ મરણ – જેનાથી સર્વ દુઃખનો સર્વથા અભાવ થાય. [૧૮] રાગદ્વેષ રહિત નિર્મળ ચિત્તને ધારણ ક્રવાથી એકાગ્રતા રૂ૫ ધ્યાન
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૫૪
દશાશ્રુતસ્કંધ- છેદસૂર-૩ ઉત્પન્ન થાય છે. શંક રહિત ધર્મમાં સ્થિત આત્મા નિર્વાણને પ્રાપ્ત ક્રે છે. - ૧ આ રીતે ચિત્ત સમાધિ ધારણ ક્રનાર આત્મા બીજી વખત લોમાં ઉત્પન્ન થતો નથી અને પોતાના ઉત્તમ સ્થાનને જાતિ સ્મરણ જ્ઞાનથી જાણી લે છે.
રિ૦] સંવૃત આત્મા યથાતથ્ય સ્વપ્નને જોઈને જલ્દી બધાં સંસાર સમુદ્રને તરી જાય છે. બધાં દુઃખ છુટી જાય છે.
[૧] અંતપ્રાંતભોજી, વિવિક્ત શયન-આસન સેવી, અલ્પ આહાર ક્રનારા, ઇંદ્રિયોને દમન નારા, ષકાય રક્ષક મુનિને દેવોનું દર્શન થાય છે.
]િ સર્વ ક્રમ ભોગોથી વિરક્ત, ભીમ-ભૈરવ પરિષહ-ઉપસર્ગોને સહન ક્રવાવાળા તપસ્વી સંયતને અવધિજ્ઞાન થાય છે.
રિ૩] જેણે તપ દ્વારા અશુદ્ધ લેશ્યાઓને દૂર ફ્રી છે તેનું અવધિ દર્શન અતિ વિશુદ્ધ થઈ જાય છે. અને તેના થકી સર્વ ઉર્વ અધો-તીછ-લોને જોઈ શકે છે.
[૨૪] સુસમાધિયુક્ત પ્રશસ્ત વૈશ્યાવાળા વિતર્ક રહિત ભિક્ષ અને સર્વબંધનથી મૂાયેલા આત્મા મનના પર્યાયોને જાણે છે. એટલે કે મન:પર્યવજ્ઞાની થાય છે.]
રિપ) જ્યારે જીવના સમસ્ત જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થાય ત્યારે તે કેવલી જિન સમસ્ત લોકાલોને જાણે છે.
[૨૬] જ્યારે જીવના સમસ્ત દર્શનાવરણ કર્મનો ક્ષય થાય ત્યારે તે કેવલી જિન સમસ્ત લોકોને જુએ છે.
[૭] પ્રતિમા અથત પ્રતિજ્ઞાની વિશુદ્ધ રૂપે આરાધના ક્રતા અને મોહનીય કર્મનો ક્ષય થતાં સુસમાહિત આત્મા સંપૂર્ણ લોકાલોને જુએ છે.
રિ૮ થી ૩૦] જે પ્રકારે તાલવૃક્ષ ઉપર સોય ભોંક્વાથી સમગ્ર તાલવૃક્ષ નષ્ટ થાય છે.. જે રીતે સેનાપતિના મૃત્યુ સાથે આખી સેના વિનાશ પામે છે. જે રીતે ધુમાળા વિનાનો અગ્નિ ઇંધણના અભાવે ક્ષય પામે છે. તે રીતે મોહનીય કર્મનો સર્વથા ક્ષય થતાં બાકીના સર્વ ર્મનો ક્ષય કે વિનાશ થાય છે.
[૩૧] જેમ સૂકા મૂળીયાવાળું વૃક્ષ જળસિંચવા છતાં પણ પુનઃ અંકુરિત થતું નથી તેમ મોહનીય ર્મનો સર્વથા ક્ષય થતાં બાકીના મે ઉત્પન્ન થતાં નથી. - [વર જેમ બીજ બળી ગયા પછી પુનઃ અંક્સ ઉત્પન્ન થતાં નથી, તેમ કર્મબીજ બળ્યા પછી ભવાં ઉત્પન્ન ન થાય.
[3] દારિક શરીરનો ત્યાગ ક્રી નામ, ગોત્ર, આયુ અને વેદનીય કર્મનું છેદન ફ્રી કેવલી સર્વથા કર્મજ રહિત થાય છે.
રિઝ] હે આયુષ્યમાન ! આ રીતે સમાધિને જાણીને સગદ્વેષ રહિત ચિત્ત ધારણ કરી શુદ્ધ શ્રેણીને પામી આત્મા શુદ્ધિ પ્રાપ્ત ક્રે છે. અર્થાત ક્ષપક શ્રેણી માંડી મોક્ષે જાય છે.
દશાશ્રુતસ્કંધની દશાપ નો મુનિ દીપરત્નસાગરે રેલ સુણાનુવાદ પૂર્ણ
Page #156
--------------------------------------------------------------------------
________________
૬/૩૫
* દશા-૬ ઉપાશપ્રતિમા
[જે આત્મા શ્રમણપણાના પાલન માટે અસમર્થ હોય તેવા આત્મા શ્રમણપણાનું લક્ષ્ય રાખી તેના ઉપાસક બને છે. તેને શ્રમણોપાસક કહે છે. ટુંક્માં તેઓ ઉપાસક તરીકે ઓળખાય છે. આવા ઉપાસક્તે આત્મા સાધના માટે ૧૧ પ્રતિમા અર્થાત્ વિશિષ્ટ પ્રકારની પ્રતિજ્ઞાનું આરાધન જણાવેલ છે, તેનું અહીં વર્ણન છે.]
[૩૫] હે આયુષ્યમાન ! તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં એવું સાંભળેલ છે કે “આ જિન પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી ૧૧ ઉપાસક પ્રતિમાઓ કહી છે. સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી ઈ ૧૧-ઉપાસક પ્રતિમાઓ વ્હેલી છે ? સ્થવિર ભગવંતોએ હેલી ૧૧-ઉપાસક પ્રતિમાઓ આ પ્રમાણે છે – (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પૌષધ, (૫) દિવસે બ્રહ્મચર્ય, (૬) દિવસ-રાત્રિ બ્રહ્મચર્ય, (૭) સૂચિત પરિત્યાગ, (૮) આરંભ પરિત્યાહગ, (૯) પ્રેષ્ય પરિત્યાગ [૧૦] ઉદિષ્ટભક્ત પરિત્યાગ [૧૧] શ્રમણ ભૂત.
[પ્રતિમા એટલે વિશિષ્ટ પ્રતિજ્ઞા
૧૫૫
જે અક્રિયાવાદી છે અને જીવાદિ પદાર્થોના અસ્તિત્વનો અપલાપ રે છે, તે નાસ્તિક્વાદી છે. નાસ્તિબુદ્ધિ છે, નાસ્તિક દ્રષ્ટિ છે, જે સમ્યક્વાદી નથી, નિત્યવાદી નથી – ક્ષણિક્વાદી છે. જે પરલોક્વાદી નથી. જે કહે છે કે આલોક નથી, પરલોક નથી, માતા નથી, પિતા નથી, અરિહંત નથી, ચક્રવર્તી નથી, બલદેવ નથી, વાસુદેવ નથી, નરક નથી, નારકી નથી, સુકૃત અને દુષ્કૃત ર્મોના ફળ વૃત્તિ વિશેષ નથી, સમ્યક રીતે આચરેલ ક્ર્મ શુભ ફળ દેતા નથી, કુત્સિત રીતે આયરેલા ર્મ અશુભ ફળ દેતા નથી. ક્લ્યાણ ર્મ અને પાપર્મ ફળ રહિત છે. જીવ પરલોક્માં જઈને ઉત્પન્ન થતો નથી. નરક આદિ યાર ગતિવાળો નથી. સિદ્ધિ નથી.
-
– જે આ પ્રમાણે હે છે, આવી બુદ્ધિવાળો છે, આવી દ્રષ્ટિવાળો છે, આવી ઇચ્છા અને રાગ કે ક્દાગ્રહથી યુક્ત છે, તે મિથ્યાદ્રષ્ટિ જીવ છે.
આવો મિથ્યાદ્રષ્ટિ જીવ મહાઇચ્છાવાળો, મહારંભી, મહા પરિગ્રહી છે. ધાર્મિક, અધર્માનુગામી, અધર્મસેવી, અધર્મખ્યાતિવાળો, અધર્માનુરાગી, અધર્મદ્રષ્ટા, અધર્મજીવી, અધર્માંતુક્ત, અધાર્મિક શીલવાળો, અધાર્મિક આચરણવાળો, અધર્મથીજ આજીવિકા કરતાં વિચરે છે.
તે મિથ્યાદ્રષ્ટિ નાસ્તિક આજીવિકા માટે બીજાને કહે છે. જીવોને મારો, તેના અંગોને છેદો, માથું-પેટ વગેરે ભેદો, પો, તેના પોતાના હાથ લોહીથી ખરડાયેલા છે. તે ચંડ, રૌદ્ર અને ક્ષુદ્ર હોય છે. વિના વિચાર્યે કાર્ય રકે છે, સાહસિક હોય છે, લોકોની રિશ્વત લે છે. ચેતરપિંડી, માયા, છળ, ડ, પટ અને માયાજાળ રચવામાં કુશળ હોય છે તે દુઃશીલ, દુષ્ટજનોનો પરિચિત, દુશ્વસ્ત્રિ, દારુણસ્વભાવી, દુષ્ટતતી, દુષ્ટત કરવામાં આનંદિત હોય છે. શીલરહિત, ગુણરહિત, પ્રત્યાખ્યાન પૌષધોપવાસ ન કરનારો અને અસાધુ હોય છે.
તે યાવજીવને માટે સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી અપ્રતિવિરત રહે છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૫૬
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૩
અર્થાત્ હિંસક રહે છે. એ જ પ્રમાણે સર્વ પ્રકારે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહનો પણ ત્યાગ તો નથી. સર્વ પ્રકારે ક્રોધ, માન, માય, લોભ, રાગ, દ્વેષ, ક્લહ, આળ, ચુગલી, નિંદા, રતિ-અરતિ, માયામૃષાવાદ અને મિથ્યાદર્શનશલ્યથી યાવજજીવન અવિરત રહે છે. અર્થાત્ આ અઢારે પાપસ્થાનનું સેવન કરતો રહે છે. તે મિથ્યાદ્રષ્ટિ સર્વ પ્રકારે સ્નાન, મર્દન, વિલેપન, શબ્દ-સ્પર્શ-રસ-રૂપ-ગંધ, માળા, અલંકારોથી યાવજજીવન અપ્રતિવિરત રહે છે. શક્ટ, સ્થ, યાન, યુગ્ય, ગિલ્લિ, થિલ્લિ, શિબિકા, સ્પંદમાનિકા, શયન, આસન, યાન, વાહન, ભોજન, ગૃહસંબંધી વસ્ર પાત્ર આદિથી યાવજજીવન અપ્રતિવિરત રહે છે. સર્વ અશ્વ, હાથી, ગાય, ભેંસ, બકરા, ભેડ, દારા-દાસી, નોકર પુરુષથી યાવજીવન જોડાયેલો રહે છે. સર્વપ્રકારે ચાંદી, સોનું, ધન, ધાન્ય, મણિ, મોતી, શંખ, મૂગાથી યાવજજીવન
અપ્રતિવિરત રહે છે.
ચાવજીવને માટે હિનાધિક તોલમાપ, સર્વ આરંભ-સમારંભ, સર્વ કાર્યો કરવાકરાવવા, પચન-પાચન, કૂટવું-પીસવું, તર્જન-તાડન, વધ-બંધ, પરિક્લેશ યાવત્ તેવા પ્રારના સાવધ અને મિથ્યાત્વ વર્ધક બીજા જીવોને પ્રાણોનો પરિતાપ પહોંચાડનાર કર્મ કહે છે. આ સર્વે પાપ કાર્યોથી અપ્રતિવિરત અર્થાત્ જોડાયેલો રહે છે.
જેમ કોઈ પ્રરુષ ક્લમ, મસુર, તલ, મગ, અડદ, વાલ ક્ળથી ચોળા, તુવેર, કાળા ચણા, જુવાર અને તે પ્રકારના બીજા ધાન્યોને જીવનરક્ષાના ભાવ સિવાય ક્રુરતાપૂર્વક ઉપમર્દન તો મિથ્યાદંડ પ્રયોગ કરે છે. તે જ રીતે કોઈ પુરુષ વિશેષ તીતર, વટેરા, લાવા બુતર, કપિંજલ, મૃગ, ભેંસ, સુવર, મગર, ગોધા, કાચબો અને સર્પ વગેરે નિરપરાધ જીવોને ક્રુરતાપૂર્વક મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. એટલે કે નિર્દયતાપૂર્વક ઘાત કરે છે.
વળી જે તેની બાહ્ય પર્ષદા છે. જેમ કે દાસ, ક્ડી, વેતન થકી કામ કરનાર, ભાગીદાર, ર્કાર, ભોગપુરુષ આદિ દ્વારા થયેલા નાના અપરાધનો પણ પોતે જ મોટો દંડ કરે છે. આને દંડો, આને મુંડો, આની તર્જતા કરો તાડન કરો, આને હાથમાં, પગમાં, ગળામાં બધે બેડી નાખો. એના બંને પગમાં સાંકળ બાંધી અને પગ વાળી દો, ના હાથ કાપો, પગ કાપો, નખ છેદો, હાથ છેદો, માથુ ઉડાવી દો, મોટું ભાંગી નાંખો, પુરુષ ચિહ્ન કાપી દો, હૃદય ચીરી નાખો.
એ જ પ્રમાણે આંખ-દાંત-મોઢું જીભ ઉખાડી દો, આને દોરડાથી બાંધીને ઝાડ ઉપર લટકાવો, બાંધીને જમીન ઉપર ઘસેડો, દહીંની જેમ મંથન ો, શૂળીએ ચડાવો, ત્રિશુલથી ભેદો, શસ્ત્રોથી છિન્ન ભિન્ન રો, ભેદાયેલા શરીર ઉપર ક્ષાર નાખો. તેના ધામાં ઘાસ ખોસો. તેને સિંહ, વૃષભ, સાંઢની પૂંછડીએ બાંધો, દાવાગ્નિમાં બાળી દો, ટુક્ડા કરીને કાગડાને પધરાવી દો, ખાવા-પીવાનું બંધ કરી દો. જીવજીવ બંધનમાં રાખો, અન્ય કોઈ પણ પ્રકારના ક્મોતથી તેને મારી નાખો. તે મિથ્યાદ્રષ્ટિની જે અત્યંતર પર્ષદા છે, જેમ કે માતા, પિતા, ભાઈ, બહેન, ભાર્યા, પુત્રી, પુત્રવધૂ વગેરે તેમાંના કોઈ થોડો પણ અપરાધ કરે તો પોતે જ ભારે દંડ આપે છે જેમ કે ઠંડા પાણીમાં ડૂબાડે, ગરમ પાણી શરીર ઉપર રેડે, આગથી
-
-
Page #158
--------------------------------------------------------------------------
________________
રૂપ
૧૫
તેઓના શરીરને બાળે, તન્વેત નેત્ર આદિના દોરડાથી ચાલુક્યી છિવાડાથી, જાડી વેલથી મારી મારીને બંને પડખાના ચામડાં ઉખેડી નાંખે, દંડ, મૂંડી, પત્થર, ખપરથી તેમના શરીરને ફૂટ – પીસે.
આવા પ્રકારના પુરુષવર્ગ સાથે રહેવાવાળા મનુષ્ય દુખી રહે છે. દૂર રહે તો પ્રસન્ન રહે છે. આ પ્રકારનો પુરુષ વર્ગ હંમેશાં ડંડો સાથે રાખે છે, અને કોઇનો થોડો પણ અપરાધ થાય તો અધિકાધિક દંડ દેવાનો વિચાર કરે છે. દંડને આગળ રાખીને જ વાત કે છે. આવો પુરુષ આલોક અને પરલોક બંનેમાં પોતાનું અહિત કરે છે. આવા લોકો બીજાને દુઃખી કરે છે. શોક સંતપ્ત રે છે, ઝરાવે છે, સતાવે છે, પીડા આપે છે, પીટે છે, પરિતાપ પહોંચાડે છે. એ રીતે વધ, બંધ, ફ્લેશાદિ પહોંચાડવામાં જોડાયેલા રહે છે.
આ જ પ્રકારે તે સ્ત્રી સંબંધી કામભોગોમાં મૂર્શિત, વૃદ્ધ, આસક્ત અને પંચેન્દ્રિયોના વિષયમાં ડૂબેલો રહે છે.
એ રીતે તે ચાર, પાંચ, છ યાવત દશ વર્ષ કે તેથી ઓછો વધારે કાળ કામભોગ ભોગવીને વૈર ભાવોના બધાં સ્થાનો સેવી ઘણાં અશુભ કર્મો એકઠાં રીને, જેવી રીતે લોઢા કે પત્થરનો ગોળો પાણીમાં ફેંક્તા જળતલનું અતિક્રમણ કરીને નીચે તળીયે પહોંચી જાય તે રીતે આ પ્રકારનો પુરુષવર્ગ વજ્ર જેવા ઘણાં પાપ
ક્લેશ, કાદવ, વૈર, દંભ, માયા પ્રપંચ, આશાતના, અયશ, અપ્રીતિવાળો થઇને પ્રાયઃ બસપાણીનો ઘાત તો મૃત્યુ પામી ભૂમિતળનું અતિક્રમણ કરી નીચે નરભૂમિમાં સ્થાન પામે છે.
તે નરક અંદરથી ગોળ અને બહારથી ચોરસ છે. નીચે છરા-અતરાના આકારવાળી છે. નિત્ય ઘોર અંધકારથી વ્યાપી છે. ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્રાદિ જ્યોતિષ્કની પ્રભાથી રહિત છે.
તે નરકોની ભૂમિ ચરબી, માંસ, લોહી, પરના સમૂહ જેવા કીચડથી લેપાયેલી છે. મળ મૂત્રાદિ અશુદ્ધિ પદાર્થોથી ભરેલી છે. અને પરમ દુર્ગન્ધમય છે. કાળી કે ક્યોત વર્ણવાળી, અગ્નિના વર્ણની આભાવાળી છે, ર્કશ સ્પરશવાળી હોવાથી અસહ્ય છે. અશુભ હોવાથી ત્યાં અશુભ વેદના હોય છે. નિદ્રા લઈ શક્તા નથી.
તે નારકી જીવો, તે નરકમાં અશુભ વેદનાનો પ્રતિ સમય અનુભવ તાં વિચરે છે. જેવી રીતે પર્વતના અગ્રભાગે ઉત્પન્ન થયેલ વૃક્ષ, મૂળ ભાગ ક્યારથી ઉપરનો ભાગ ભારે થતાં જ્યાં નીચું સ્થાન છે, જ્યાં દુર્ગમ પ્રવેશ છે કે વિષમ સ્થળ છે. ત્યાં જ પડે છે, તે જ રીતે ઉપર હ્યા મુજબના મિથ્યાત્વી, ઘોર પાપી પુરુષ વર્ગ એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં, એક જન્મમાંથી બીજા જન્મમાં, એક મરણમાંથી બીજા મરણમાં, એક દુઃખમાંથી બીજા દુઃખમાં પડે છે. તે દક્ષિણ દિશાવતી ઘોર નરક્યાં જાય છે.
તે કૃષ્ણપાક્ષિક નારી ભાવિમાં દુર્બલ બોધિ થાય છે. આ પ્રકારનો જીવ અક્રિયાવાદી છે. [૬] તે કિયાવાદી કોણ છે ? તે ક્રિયાવાદી આવા પ્રકારનો છે જે આસ્તિક્નાદી
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૮
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર છે, આસ્તિક બદ્ધિ છે, આસ્તિક દ્રષ્ટિ છે. સમ્યવાદી અને નિત્ય અર્થાત મોક્ષવાદી છે. પરલોક્વાદી છે. તેઓ માને છે કે – આલોક, પરલોક છે. માતા-પિતા છે. અરિહંત, ચકવત, બળદેવ, વાસુદેવ છે. સુહા-દુ કર્મોનું ફળ છે.
– તથા – સદાચરિત ર્મો શુભફળ, અસાદાચારિત ર્મો અશુભ ફળ આપે છે. પૂન્ય-પાપ ફળ સહિત છે. જીવ પરલોક્યાં જાય છે અને આવે છે. નરક આદિ ચારગતિ છે, મોક્ષ પણ છે.
આ પ્રશ્ન માનનારા આતિજ્વાદી, આસ્તિક બુદ્ધિ, આસ્તિક દ્રષ્ટિ, સ્વચ્છંદ, રાગ અભિનિવિષ્ટ યાવત મહાન ઇચ્છાવાળો પણ થાય છે. અને ઉત્તર દિશાવતી નરકોમાં ઉત્પન્ન પણ કદાચ થાય, તો પણ તે શુક્લપાક્ષિક હોય છે. ભાવિમાં સુલભબોધિ થઈ, સુગતિ પ્રાપ્ત મતો અંતે મોક્ષગામી થાય છે. તે ક્રિયાવાદી. [9] પહેલી ઉપાસક પ્રતિમા :
ક્રિયાવાદી મનુષ્ય સર્વ શ્રાવક અને શ્રમણ ધર્મરુચિ વાળો હોય છે. પણ તે સમ્યક પ્રારે અનેક શીલવત, ગુણવત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પચચખાણ, પૌષધોપવાસનો ધારક હોતો નથી. પરંતુ સમ્યક શ્રદ્ધાવાળો હોય છે.
આ પહેલી “દર્શન’ ઉપાસક પ્રતિમા જાણવી.
આ પ્રતિમા ઉત્કૃષ્ટ એક માસની હોય છે. [૩૮] બીજી ઉપાસક પ્રતિમા :
તે સર્વ ધર્મરુચિવાળો હોય છે. શુિદ્ધ સમ્યત્વ ઉપરાંત યતિ (શ્રમણ)ના દશે ધની દઢ શ્રદ્ધાવાળો હોય છે.]
તે નિયમથી ઘણાં શીલવત, ગુણવત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસનું સમ્યક પરિપાલન કરે છે. પણ સામાયિક અને દેશાવકાસિનું સમ્યક પ્રતિપાલન કરી શક્તો નથી. વ્રત પાલન કરે છે.
આ બીજી ઉપાસક પ્રતિમા – “વ્રત પ્રતિમા છે.
આ પ્રતિમાનો ઉત્કૃષ્ટ કાળ બે મહિના છે. [૯] હવે બીજી ઉપાશક પ્રતિમા ધે છે–
તે સર્વ ધર્મરુચિવાળો અને પૂર્વોક્ત બંને પ્રતિમાઓનો [દર્શન અને વ્રતનો સમ્યક પરિપાલક હોય છે.
તે નિયમથી ઘણાં શીલવત, ગુણવર્ત, પ્રાણાતિયાતાદિ વિરમણ, પચ્ચકખાણ, પૌષદોપવાસનું સમ્યક પ્રશ્નારે પ્રતિપાલન ક્રે છે. સામાયિક અને દેશાવાસિક વ્રતનો પણ સમ્યક પાલક છે.
પરંતુ તે ચૌદશ, આઠમ, અમાસ, પૂનમ એ તિથિઓમાં પ્રતિપૂર્ણ પૌષધોપવાસનું સમ્યક પરિપાલન ક્રી શક્તો નથી.
તે આ ત્રીજી સામાયિક ઉપાસક પ્રતિમા.
આ સામાયિક પ્રતિમાના પાલનનો ઉwાળ ત્રણ માસ છે. ઝિo] હવે ચોથી ઉપાસક પ્રતિમા કહે છે
તે સર્વ ધર્મરુચિવાળો [પાવતુ આ પૂર્વે જ્હવાઈ તે દર્શન, વ્રત અને સામાયિક
Page #160
--------------------------------------------------------------------------
________________
૬૪૦
૧૫૯ એ ત્રણે પ્રતિમાઓનું યથાયોગ્ય અનુપાલન ક્રનારો હોય છે. તેવો ઉપાસક્ર]
તે નિયમથી ઘણાં શીલવત, ગુણવત, પ્રાણાલિતપાત આદિ વિરમણ, પચ્ચખાણ, પૌષધોપવાસ તેમજ સામાયિક, દેશાવાસિક એ બંનેનું સમ્યક પરિપાલન કરે છે. પરંતુ એક સરિકી ઉપાસક પ્રતિમાનું સમ્યક્ પરિપાલન તે ઉપાસક #ી શક્તો નથી.
આ ચોથી પૌષધ નામે ઉપાસક પ્રતિમા છે.
આ પ્રતિમાનો ઉત્કૃષ્ટ કાળ ચાર માસ હોય છે. ૪િ૧] હવે પાંચમી ઉપાસક પ્રતિમા કહે છે –
તે સર્વધર્મચિવાળો હોય છે. યાવત પૂર્વોક્ત દર્શન, વ્રત, સામાયિક અને પૌષધ એ ચારે પ્રતિમાનું સમ્યક પરિપાલન જનાર હોય છે, તેવો ઉપાસક)
નિયમથી ઘણાં શીલવત, ગુણવત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પચ્ચખાણ, પૌષધોપવાસનું સમ્યક પાલન કરે છે.
તે સામાયિક, દેશાવાસિક વ્રતનું યથાસૂત્ર, યથાલ્પ, યથાતથ્ય, યથામાર્ગ શરીરથી સમ્યક્ઝારે સ્પર્શ ક્રનાર પાલન, શોધન અને કીર્તન તો જિનાજ્ઞા મુજબ પાલક થાય છે.
તે ચૌદશાદિ પર્વતિથિએ પૌષધનો અનુપાલક થાય છે. એક સમિકી ઉપાસક પ્રતિમાનું સમ્યક અનુપાલન ક્રે છે.
તે જ્ઞાન નથી ક્રતો, રાત્રિ ભોજન જતો નથી. તે મુફ્તીક્ત અર્થાત ધોતીની પાટલી નથી #તો.
તે આવા પ્રકારના આચરણપૂર્વક વિચરતો જધન્યથી એક, બે અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટથી પાંચ મહિના સુધી આ પ્રતિમાનું સમ્યક પરિપાલન કરે છે.
આ પાંચમી દિવસે બ્રહ્મચર્ય' નામે ઉપાસક પ્રતિમા છે.
આ પ્રતિમા ઉત્કૃષ્ટ પાંચ માસની હોય છે. [૨] હવે છઠ્ઠી ઉપાસક પ્રતિમા કહે છે–
તે સર્વ ધર્મ રચિવાળો ચાવતુ એક રાત્રિકી ઉપાસક પ્રતિમાનો સમ્યક અનુપાલન ક્ત હોય છે. અર્થાત્ (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પૌષધ, (૫) દિવસે બ્રહ્મચર્ય પ્રતિમા પાળે છે.].
તે ઉપાસક સ્નાન ન કરનારો, દિવસે જ ખાનારો, ધોતીના પાટલી ન બાંધનારો હોય છે.
તે દિવસે અને રાત્રે પૂર્ણ બ્રહ્મચર્ય પાલન કરે છે.
પરંતુ તે પ્રતિજ્ઞાપૂર્વક સચિત્ત આહારનો પરિત્યાગી હોતો નથી. ઉક્ત આચરણ પૂર્વક વિચરતો
તે જધન્યથી એક, બે અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ણથી છ માસ સુધી સૂત્રોક્ત માર્ગોનુસાર આ છઠ્ઠી પ્રતિમાનું સમ્યક પરિપાલન ક્રનારો થાય છે.
આ છઠ્ઠી દિવસ-રાત્રિ બ્રહ્મચર્ય ઉપાસક પ્રતિમા છે. આ પ્રતિમા ઉત્કૃષ્ટ છ માસની હોય છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૬૦
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૩
[૪૩] હવે સાતમી ઉપાસક પ્રતિમા હે છે
તે સર્વ ધર્મરુચિવાળો હોય છે. યાવત્ દિન-રાત બ્રહ્મચારી અને સચિત્ત આહાર પરિત્યાગી હોય છે.
[દર્શન, વ્રત, સામાયિક, પૌષદ, દિવસે બ્રહ્મચર્ય, દિવસ રાત્રિ બ્રહ્મચર્ય એ છ પ્રતિમા પાલક તથા સચિત્ત પરિત્યાગી છે.
પરંતુ આ ઉપાસક ગૃહ આરંભના પરિત્યાગી ન હોય.
આ પ્રકારના આચરણપૂર્વક વિચરતા તે જધન્યથી એક બે કે ત્રણ દિવસ ઉત્કૃષ્ટ સાત મહિના સુધી સૂત્રોક્ત માર્ગાનુસાર આ પ્રતિમાનું પાલન કરે છે. આ સાતમી સચિત્ત પરિત્યાગ નામક ઉપાસક પ્રતિમા છે.
આ પ્રતિમા ઉત્કૃષ્ટ સાત માસની હોય છે. [૪] હવે આઠમી ઉપાસક પ્રતિમા હે છે
-
તે સર્વ ધર્મરુચિવાળો હોય છે. (૧) દર્શન, (૨) વ્રત (૩) સામાયિક (૪) પૌષધ (૫) દિવસે બ્રહ્મચર્ય, (૬) દિવસ-રાત્રે બ્રહ્મચર્ય, (૭) સચિત્ત પરિત્યાગી એ પૂર્વની સાત પ્રતિમાના પાલન ઉપરાંત ઘરના સર્વે આરંભ કાર્યોનો પરિત્યાગી હોય છે. પરંતુ અન્ય સર્વે આરંભના પરિત્યાગી હોતા નથી.
આ પ્રકારના આચરણપૂર્વક વિચરતા તે ધન્યથી એક, બે, ત્રણ યાવત્ આઠ મહિના સુધી સૂત્રોક્ત માર્ગાનુસાર આ પ્રતિમાનું પાલન કરે છે.
આ ‘આરંભ પરિત્યાગ' નામે આઠમી ઉપાસક પ્રતિમા ક્હી.
આ પ્રતિમા ઉત્કૃષ્ટ આઠ માસ સુધીની હોય છે.
[૪૫] હવે નવી ઉપાસક પ્રતિમા હે છે -
તે સર્વ ધર્મરુચિવાળો હોય છે. યાવત્ આરંભ પરિત્યાગી હોય છે. અર્થાત્ (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પૌષધ, (૫) દિવસે બ્રહ્મચર્ય, (૬) દિવસ-રાત બ્રહ્મચર્ય, (૭) સચિત્ત પરિત્યાગ અને (૮) આરંભ પરિત્યાગ એ આઠ ઉપાસક પ્રતિમાના પાલનí, બીજા દ્વારા આરંભ કરાવવાના પણ પરિત્યાગી હોય છે. પરંતુ ઉદૃિષ્ટ ભક્ત અર્થાત્ પોતાના નિમિત્તે બનાવેલા ભોજન કરનાર પરિત્યાગી હોતા નથી.
આ પ્રકારે આચરણાપૂર્વક વિચરતા તે જધન્યથી એક બે અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટથી નવ મહિના સુધી સૂત્રોક્ત માર્ગાનુસાર પ્રતિમાને પાળે છે, આ નવમી પ્રેષ્ટ પરિત્યાગ' ઉપાસક પ્રતિમા છે.
આ પ્રતિમાનું ઉત્કૃષ્ટ પાલન નવ માસ સુધી હોય છે.
[૪૬] હવે દશમી ઉપાસક પ્રતિમા કહે છે .
-
તે સર્વ ધર્મ રુચિવાળો હોય છે. પૂર્વોક્ત નવે પ્રતિમાનો ધારક હોય છે, તે આ પ્રમાણે
[દર્શન, વ્રત, સામાયિક, પૌષદ, દિવસે બ્રહ્મચર્ય, દિવસ-રાત્રિ બ્રહ્મચર્ય, સચિત્ત પરિત્યાગી, આરંભી પરિત્યાગી અને નવમી પ્રેષ્ટ પરિત્યાગી પ્રતિમા પાલક હોય છે.]
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૬૧
૬૪૬
તદુપરાંત ઉદિષ્ટ ભક્ત – તેમના નિમિત્તે બનાવાયેલા ભોજનના પરિત્યાગી હોય છે. તે માથે મુંડન ક્રાવે છે પરંતુ માત્ર ચોટી રાખે છે. તેમને કોઈ દ્વારા એક કે વધુ વખત પૂછતા તેમને બે ભાષા બોલવી ધે છે–
જો તે જાણતો હોય તો ક્યે “હું જાણું છું.” જો ન જાણતો હોય તો કહે “હું જાણતો નથી.”
આ પ્રકારના આચરણ પૂર્વક વિચરતા તે જધન્યથી એક બે અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ દશ મહિના સુધી – સૂત્રોક્ત માર્ગોનુસાર આ પ્રતિમાનું પાલન ક્ટ છે.
આ દશમી ઉદિષ્ટ ભોજન નામે ઉપાસક પ્રતિમા કહી.
આ પ્રતિમાનું પાલન ઉષ્ટ દશ માસનું હોય છે. [9] હવે અગિયારમી ઉપાસક પ્રતિમા કહે છે -
તે સાધુ અને શ્રાવક સર્વ ધર્મની રુચિવાળો હોય છે.
તે ઉક્ત દશે પ્રતિમા (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પૌષધ, (૫) દિવસે બ્રહ્મચર્ય, (૬) દિવસ-રાત્રિ બ્રહ્મચર્ય, (૭) સચિત્ત પરિત્યાગી, (૮) આરંભ પરિત્યાગી, (૯) પ્રેષ્ય પરિત્યાગી અને[૧૦] ઉદ્રિષ્ટ ભક્ત પરિત્યાગીનો પાલક હોય છે.
– તે માથે મુંડન ક્રાવે છે કે લોચ ક્રે છે.
– તે સાધુ આચાર અને પાત્ર ઉપક્રણ ગ્રહણ ક્રીને શ્રમણ નિર્ચન્થનો વેશ ધારણ કરે છે.
– તેમને માટે પ્રરૂપિત શ્રમણ ધર્મને સમ્યક પ્રકારે કાયાથી અશ તો અને પાલન ક્રતો વિચરે છે.
– ચાર હાથ પ્રમાણ ભૂમિ જોઈને ચાલે છે.
– એિ પ્રમાણે ઇસમિતિનું પાલન તો બસપાણીને જોઈને તેની રક્ષા માટે પણ ઉપાડી લે છે. પગ સંકોચીને ચાલે છે કે આડા પગ રાખીને ચાલે છે.
– [એ રીતે જીવ રક્ષા કરે છે.] જીવ વ્યાપ્ત માર્ગ છોડીને શક્ય હોય તો બીજા વિધમાન માર્ગે ચાલે છે.
– જયણા પૂર્વક ચાલે છે, પણ પૂરું નિરીક્ષણ ક્યાં વિના સીધા માર્ગે ચાલતો નથી.
– ફક્ત જ્ઞાતિવર્ગ સાથે તેના પ્રેમબંધનનો વિચ્છેદ હોતો નથી. તેથી તેમને જ્ઞાતિના લોકોમાં ભિક્ષાવૃત્તિ માટે જવાનું ક્યું છે અર્થાત સ્વજનોને ત્યાંથી આહાર લાવે છે. પરંતુ તેમાં આ હેવાયેલ નિયમો પાળે].
તે ઉપાસક સ્વજન, સંબંધીના ઘેર પહોંચે તે પહેલાં
(૧) ભાત રંધાઈ ગયા હોય અને મગની દાળ થયેલ ન હોય તેને ભાત લેવા ભે, દાળ લેવી નહીં.
(૨) જો પહેલાં મગની દાળ રંધાઈ ગયેલી હોય, પણ ભાત રંધાઈ ગયા ન હોય, તો તે ઉપાસન્ને ત્યાંથી મગની દાળ લેવી ત્યે પણ ભાત લેવા ન .
(3) જો તેના પહોંચ્યા પહેલા દાળ અને ભાત બંને રંધાઈ ગયા હોય, તો બંને 2િ9|11].
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૨
દશાશ્રુતસ્કંધ-છેદસુણ-૩ લેવા ક્યું છે.
(૪) જે તેના પહોંચ્યા પહેલા બેમાંથી એક રંધાયેલા ન હોય તો તે ઉપાસને કશું લેવું ૫તું નથી.
- સંક્ષેપમાં કહીએ તો – તે ઉપાસક્તા પહોંચ્યા પહેલા જે પદાર્થ તૈયાર થયેલ હોય તે લેવા સ્પે, પણ તેના ગયા પછી બનાવાયેલો કોઇપણ પદાર્થ લેવો ન સ્પે.
જ્યારે આ અગિયારમી પ્રતિમા-શ્રમણ ભૂત પ્રતિમાનો ધારક ઉપાસક ગૃહપતિ ના કુળ [ઘરમાં આહાર ગ્રહણ કરવાની ઇચ્છાથી પ્રવેશ રે ત્યારે તેણે આ રીતે બોલવું જોઈએ -
પ્રતિમા ધારી શ્રમણો પાસને ભિક્ષા આપો.”
આવા પ્રકારના આચરણપૂર્વક વિચરતા એવા તે ઉપાસન્ને જોઈને દાચ કોઈ પૂછે–
“હે આયુષ્યમાન ! તમે કોણ છો ?'
ત્યારે તે અગિયારમી પ્રતિમા વહન ક્રી રહેલા ઉપાસકે કહેવું જોઈએ કે – હું પ્રતિમાપારી શ્રાવણ છું.'
આવા પ્રશ્નરના આચરણપૂર્વક વિચરતા તે (૧) જધન્યથી એક, બે અથવા ત્રણ દિવસ(૨) ઉત્કૃષ્ટથી અગિયાર મહિના સુધી
આ અગિયારમી શ્રમણભૂત' નામક ઉપાસક પ્રતિમાને - સમ્યક રીતે અનુપાલિત ફ્રીતો વિચરે
- એ પ્રમાણે અગિયારમી શ્રમણ ભૂત પ્રતિમા દ્દી – આ પ્રતિમાનું પાલન ઉત્કૃષ્ટ ૧૧ માસનું હોય છે.
— —X —X — — – • આ પ્રમાણે તે સ્થાવર ભગવંતોએ નિશ્ચયથી અગિયાર ઉપાસક પ્રતિમા [શ્રાવોએ આદરવાની અને આચરવાની વિશિષ્ટ અગિયાર પ્રતિજ્ઞાઓ) હેલી છે.
- તે પ્રમાણે હું તમને હું છું. આ [અહીં આ દશાના આરંભે અફ્લિાવાદી અને ફ્લિાવાદીનું વર્ણન ક્યા કારણોથી જોડાયેલ છે. તે અમે સમજી શક્યા નથી.)
દશાશ્રુતજ્યની દશા-૬ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂબાનુવાદ પૂર્ણ
Page #164
--------------------------------------------------------------------------
________________
૪૮
૧૬૩ મા દશા-૭ “ભિક્ષ પ્રતિમા' • આ દતાનું નામ ભિક્ષુ-પ્રતિમા છે. જે રીતે આ પૂર્વેની દસામાં શ્રાવક્રશ્રમણોપાસક્તી ૧૧ પ્રતિમાઓનું નિરૂપણ ક્રેલ છે. તેમ આ દસામાં ભિક્ષુ અર્થાત શ્રમણ કે સાધુની ૧૨ પ્રતિમાઓનું સૂત્રકારથી નિરૂપણ ક્રી રહેલાં છે.
અહીં પણ પ્રતિમા' શબ્દનો અર્થ “વિશિષ્ટ પ્રકારના આયાયુક્ત પ્રતિજ્ઞા' એ પ્રમાણે જ સમજવો.
[૮] હે આયુષ્યમાન છે. તે નિર્વાણપ્રાપ્ત ભગવંતના સ્વમુખેથી મેં એવું સાંભળેલું છે કે- આ જિન પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી બાર ભિક્ષપ્રતિમાઓ કહી છે.
તે સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી બાર ભિપ્રતિમા કઈ કહી છે ? તે સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી હેલી બાર ભિક્ષ પ્રતિમા આ પ્રમાણે છે
(૧) એક્લાસિકી, (૨) દ્વિમાસિકી, (૪) ત્રિમાસિકી, (૪) ચામસિકી, (૫) પંચમાસિકી, (૬) છમાસિદ્ધ, (૭) સાતમાસિકી, (૮) પહેલી સાત અહોરાત્રિી, (૯) બીજી સાત અહોરાત્રિી, (૧૦) ત્રીજી સાત અહોરાત્રિકી (૧૧) અહોરાત્રિકી (૧૨) એક રાત્રિકી.
૪િ૯] માસિકી ભિક્ષુપતિમાને ધારણ ક્રતા સાધુ કાયાને વોસિરાવી દીધેલા અને શરીરના મમત્વભાવના ત્યાગી હોય છે.
દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી જે કાંઈ ઉપસર્ગ આવે છે. તેને તે સમ્યક પ્રકારે સહન કરે છે. ઉપસર્ગ ક્રનારને ક્ષમા ક્રે છે, અહીન ભાવે સહન ક્રે છે, શારીરિક ક્ષમતાપૂર્વક તેનો સામનો કરે છે.
માસિક ભિક્ષ પ્રતિમાધારી સાધુને એક દત્તિ ભોજન અને એક દત્તિ પાણી લેવું સ્પે. [દત્તિ એટલે એક અખંડ ધારાથી જેટલું ભોજન કે પાણીનો દાતા આપે છે.]
આ દત્તિ પણ અજ્ઞાત કૂળથી, અલ્પમાત્રામાં બીજા માટે બનાવેલ, અનેક દ્વિપદ, ચતુષ્પદ, શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, ભિખારી આદિના ભિક્ષા લઈને ચાલી ગયા બાદ ગ્રહણ ક્રવી કહ્યું છે.
વળી આ દત્તિ જ્યાં એક વ્યક્તિ ભોજન કરતો હોય ત્યાંથી લેવી સ્પે. પણ બે, ત્રણ, ચાર, પાંચ, વ્યક્તિ સાથે બેસીને ભોજન ક્રતા હોય ત્યાંથી લેવી ન કલ્પે.
ગર્ભિણી, નાના બાળવાળી કે બાળક્ત દૂધ પાતી હોય તેની પાસેથી આહાર પાણીની દત્તિ લેવી ન ધે.
જેના બંને પગ ડેલી - ઉંબરાની બહાર હોય કે અંદર હોય તો તે સ્ત્રી પાસેથી દત્તિ લેવી ન સ્પે. પણ એક પગ અંદર ને એક પગ બહાર હોય તો તેના હાથે લેવું કલ્પે. પણ જો તે દેવા ન ઇચ્છતી હોય તો તેના હાથે લેવું ક્યું નહીં.
માસિકી ભિક્ષ પ્રતિમા ધારણ ક્રેલા સાધુને આહાર લાવવા માટેના ત્રણ સમય ક્યા છે–
(૧) આદિ દિવસનો પહેલા ભાગ, (૨) મધ્ય – મધ્યાહ્ન અને (૩) અંતિમ – દિવસનો અંતિમ ભાગ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪
દશાશ્રુતસ્કંધ-દસુત્ર-૩ જે ભિક્ષ આદિમાં ગૌચરી જાય, તે મધ્ય કે અંતે ન જાય, જે મળે જાય તે આદિ કે અંતે ન જાય, જે અંતે જાય તે આદિ કે મળે ન જાય. તિ વિધિ છે.]
માસિકી ભિક્ષ પ્રતિમાધારી સાધુને છ પ્રકારની ગૌચરી કહી છે. (૧) પેટા – પેટીની જેમ ચાર ખૂણાથી ગમન જવા પૂર્વક ગૌચરી જવું.
(૨) અર્ધ પેટા – બે ખૂણાથી ગમન ક્રવું.
(૩) ગોમૂઝિક્ર – ચાલતા ચાલતા બળદ જયારે પેશાબ ક્રે ત્યારે જે વાંકી ચૂકી રેખા અંકિ થાય તે રીતે ગૌચરી જવું.
(૪) પતંગવીથિકા – પક્ષીની જેમ વચલા સ્થાનો છોડી એક જગ્યાએથી બીજી જગ્યો બેસે. તે રીતે કમરહિત ગૌચરી જવું.
(૫) શબૂકાવત - દક્ષિણાવર્તી કે વામાવર્ત શંખની જેમ ડાબેથી જમણે કે જમણેથી ડાબે ફરતા ગૌચરી જવું.
(૬) ગત્વા પ્રત્યાગતા – ગલીના છેલ્લા ઘેરથી પહેલા ઘર તરફ ગૌચરી ગમન
આ છ પ્રકારની ગોચરીમાંથી કોઈ એક પ્રશ્નરની ગૌરીનો અભિગ્રહ લઈ પ્રતિમા ધારક સાધુને ભિક્ષા લેવી સ્પે.
જે ગામ યાવત મંડળમાં એક માસિકી ભિક્ષ પ્રતિમા ધારક સાધુને જો કોઈ જાણતું હોય તો તેને ત્યાં એક રાત રહેવું . જો કોઈ ન જાણતું હોય તો એક કે બે રાત રહેવું સ્પે. પણ જો તેના ક્રતા વધુ નિવાસ રે તો તે ભિક્ષુ તેટલા દિવસના છેદ કે પરિવાર તપને પાત્ર થાય છે.
માસિકી ભિક્ષ પ્રતિમા ધારક સાધુને ચાર ભાષા બોલવી ક્યું છે. તે આ પ્રમાણે – યાચની, પૃચ્છની, અનુજ્ઞાપની, વાણી.
(૧) યાચની – આહાર, વસ્ત્ર, પાત્ર આદિ માંગવા માટે જે ભાષા બોલાય તે (૨) પૃચ્છની – સ્વાધ્યાય આદિમાં ઉદ્ભવેલ પ્રશ્નના નિવારણ માટે બોલાય છે.
(3) અનુજ્ઞાપની – શય્યાતર પાસે સ્થાન આદિની આજ્ઞા માટે બોલાય તે (૪) પૃષ્ઠ વ્યાકરણી – પૂછેલા પ્રશ્નના ઉત્તર માટે બોલતી.
માસિકી ભિક્ષુ પ્રતિમા પ્રતિપન્દ સાધુને ત્રણ પ્રકારના ઉપાશ્રયોનું પ્રતિલેખન ક્રવું કે આજ્ઞા લેવી કે ત્યાં રહેવું ક્યું છે. તે આ પ્રમાણે – (૧) ઉધાનમાં રહેલું ગૃહ (૨) ચારે તરફી ઢંકાયેલું ન હોય તેવું ગૃહ (3) વૃક્ષની નીચે બનેલું ગૃહ.
ભિક્ષ પ્રતિમા ધારક સાધુને ત્રણ પ્રકારના સંતારક્તી પ્રતિલેખના રવી, આજ્ઞા લેવી કે ગ્રહણ ક્રવાનું ક્યું છે. તે આ પ્રમાણે – પૃથ્વીશિલા, લાક્કાની પાટ, પહેલાંથી બિછાવેલી તૃણ.
માસિકી ભિક્ષ પ્રતિમાધારક સાધુને ઉપાશ્રયમાં કોઈ સ્ત્રી પુરુષ આવીને અનાચારનું આચરણ રતાં જોવા મળે તો તે ઉપાશ્રયમાં નિષ્ક્રમણ કે પ્રવેશ ક્રવો ન સ્પે.
ત્યાં કોઈ અગ્નિ સળગી ઉઠે કે સળગાવે તો તે પ્રતિમા પારક્ત નિષ્ક્રમણ
Page #166
--------------------------------------------------------------------------
________________
8186 કે પ્રવેશ કરવો ન કલ્પે.
કદાચ કોઈ હાથ પકડીને બહાર કાઢવા ઇચ્છે તો પણ તેનો સહારો લઇને ના નીકળે પણ જયણાપૂર્વક ચાલતા ચાલતા નીકળે.
માસિકી ભિક્ષ પ્રતિમાધારક સાધુના પગમાં વંટો, બંકરો, કાર ઘુસી જાય ત્યારે કે આંખમાં મચ્છર વગેરે સૂક્ષ્મ જંતુ બીજ રજ આદિ પડે તો તેને મઢવાનું કે શુદ્ધિ ક્રવાનું ન . પરંતુ જયણાપૂર્વક રહેવાનું સ્પે.
માસિકી ભિક્ષુ પ્રતિમા ધારક સાધુને વિહાર ક્રતા કરતાં જ્યાં સૂર્યાસ્ત થઈ જાય ત્યાં જ રહેવું પડે.
તે સ્થાન જલ હોય કે સ્થળ, દુર્ગમ માર્ગ હોય કે નિમ્નમાર્ગ, પર્વત હોય કે વિષમ માર્ગ, ખાડા હોય કે ગુફા, આખી રાત્રિ ત્યાં જ રહેવું પડે. એક ડગલું પણ આગળ ન જવાય.
પરંતુ સવારે સૂર્યની પ્રભા પ્રગટ થાય ત્યાંથી સૂર્ય ઝળહળતો થાય પછી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ કે ઉત્તર દિશા અભિમુખ થઈ જયણા પૂર્વક ગમન કરવું સ્પે.
માસિકી ભિક્ષ પ્રતિમાધારક સાધુને સચિત્ત પૃથ્વી ઉપર નિદ્રા લેવી કે સુવું ભે નહીં. વળી ભગવંતે તેને કર્મબંધનું કારણ કહેલું છે તે સાધુ એ રીતે નિદ્રા લેતા કે સુતા પોતાના હાતેથી ભૂમિને સ્પર્શ ક્રે તો જીવહિંસા થશે.
ઉક્ત કારણે તેણે સૂત્રોક્ત વિધિથી નિર્દોષ સ્થાને રહેવું કે વિહાર કવો જોઈએ.
જો તે સાધુને મળ-મૂત્રની શંક થાય તો રોક્વી જોઈએ નહીં, પણ પૂર્વે પડિલેબણ રેલી ભૂમિ ઉપર ત્યાગ કરવો જોઈએ. ફરી તે જ ઉપાશ્રયે આવી સૂત્રોક્ત વિધિ મુજબ નિર્દોષ, સ્થાને રહેવું.
માસિકી ભિક્ષુ પ્રતિમાધારક સાધુને સચિત્ત રજવાળા શરીર સાથે ગૃહસ્થો કે ગૃહ સમુદાયમાં ભોજન-પાન માટે જવું કે ત્યાંથી નીકળવું કલ્પતું નથી.
જો તેને જાણ થઈ જાય કે શરીર ઉપર સચિત્ત રજ પસીનાથી અચિત્ત થઈ ગઈ છે, તો તેને ત્યાં પ્રવેશ કે નિર્ગમન ક્રવું ક્યું છે.
વળી તેને અચિત્ત એવા ઠંડા કે ગરમ પાણીથી હાથ, પગ, દાંત, આંખ કે મોટું એક્વાર કે વારંવાર ધોવું ૫તું નથી. ફક્ત મળ-મૂત્રાદિથી લેવાયેલ શરીર કે ભોજન પાનથી લિપ્ત એવા હાથ અને મુખ જ ધોવા ક્યું છે.
માસિકી ભિક્ષ પ્રતિમા ધારક સાધુની સામે વિહાર જતી વેળાએ ઘોડો, હાથી, બળદ, ભેંસ, સિંહ, વાઘ, ભેડીયા, રીંછ, ચિત્તો, તેંદુક, પરાશર, કુતરો, બિલાડો, સાપ, શશલું, શીયાળ, ભુંડ આદિ હિંસક પ્રાણી આવી જાય તો -
ભયભીત થઇને એક ડગલું પણ પાછળ ખસવું ન સ્પે.
એ જ રીતે ઠંડી લાગે તો તડકામાં જવું કે ગરમી લાગે તો છાયામાં જવું પણ તેને ન સ્પે.
પણ જ્યાં જેવી ઠંડી કે ગરમી હોય તેને સહન ક્રવી.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૬૬
દશાશ્રુતસ્કંધ-છેદસુત્ર-૩ – માસિક ભિક્ષુ પ્રતિમાને તે સાધુએ (૧) સૂત્ર મુજબ, આચાર મુજબ, માર્ગ મુજબ (૨) જે રીતે કહેવાયેલ હોય તે રીતે સમ્યક્ટરે
(૩) કાયા દ્વારા સ્પર્શવી, પાલન ક્રવી, શુદ્ધિ પૂર્વક કીર્તન અને આરાધન wવું
ત્યારે તે ભિક્ષુ જિનાજ્ઞા મુજબ પાલન વાવાળા થાય છે. [૫૦] હવે બે માસિક ભિક્ષુ પ્રતિમા ધે છે– - બે માસિકી ભિક્ષ પ્રતિમા ધારક સાધુ હંમેશાં ક્રયાની માયાનો ત્યાગ કરેલા ઇત્યાદિ બધું પ્રથમ ભિક્ષ પ્રતિમા વતુ જાણવું.
વિશેષ એ કે – ભોજન, પાણીની બે દત્તિ ગ્રહણ વી ક્યું છે, અને બીજી પ્રતિજ્ઞાનું પાલન બે માસ સુધી રે.
એ પ્રમાણે ભોજનપાનની એક એક દતિ અને એક એક માસનું પ્રતિમા પાલન સાત દક્તિ સુધી સમજી લેવું. અર્થાત્
(૩) ત્રીજી પ્રતિમા, ત્રણ દત્તિ, ત્રણ માસ પાલન. (૪) ચોથી પ્રતિમા, ચાર દત્ત, ચાર માસ પાલન. (૫) પાંચમી પ્રતિમા, પાંચ દત્તિ, પાંચ માસ પાલન. (૬) છઠ્ઠી પ્રતિમા, છ દત્તિ, છ માસ પાલન (૭) સાતમી પ્રતિમા, સાત દત્તિ, સાત માસ પાલન,
એિ પ્રમાણે બીજી પ્રતિમાના સૂત્રમાં ત્રીજી થી સાતમી પ્રતિમા પર્યન્ત અતિદેશ જણાવી સાત પ્રતિમાનું ક્વન પુરુ ક્ય.. [૫૧] હવે આઠમી ભિક્ષુ પ્રતિમા કહે છે
પહેલી સાત અહોરાત્રિકી અર્થાત એક સપ્તાહની આઠમી ભિક્ષ પ્રતિમા ધારી
સાધુ
હંમેશા કાયાની મમતા રહિત પણે યાવત ઉપસMદિને સહન ક્રે છે. [તે સર્વે પહેલી પ્રતિમા મુજબ જાણવું.
તે સાધુ નિર્જળ ચોથ ભક્ત [એટલે કે ઉપવાસ પછી અન્ન-પાન લેવું ધે છે.
ગામ યાવત્ રાજધાનીની બહાર ઉપાસન, પાર્વાસન અથવા નિષાધાસનથી કયોત્સર્ગ રે.
દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી જે કોઈ ઉપસર્ગ ઉત્પન્ન થાય અને તે ઉપસર્ગ જો તે સાધુને ધ્યાનથી ચલિ કે પતિત રે તો તેને ચલિત કે પતિત થવું ન કલ્પે.
જો મળ-મૂત્રની બાધા ઉત્પન્ન થાય તો તેને રોકે નહીં પરંતુ પૂર્વ પડિલેહિત ભૂમિ ઉપર મળ-મૂત્રનો ત્યાગ ક્રવો સ્પે. પુનઃ વિધિ મુજબ પોતાના સ્થાને આવીને તેને કાયોત્સર્ગ ક્રી સ્થિત રહેવું પડે છે.
આ રીતે તે સાધુ પહેલી એક સપ્તાહ રૂપ આઠમી ભિક્ષ પ્રતિમાનું સૂબાનુસાર યાવત્ જિનાજ્ઞાનુસાર પાલન વાવાળો હોય છે. તેિમ આખો આલાવો
Page #168
--------------------------------------------------------------------------
________________
/પ૧
૧૭ હેવો.].
• આ જ રીતે નવમી ભિક્ષ પ્રતિમા–
નવમી ભિક્ષ પ્રતિમા જેને બીજી સાત અહોરાત્રિકી ધે છે અર્થાત તે એક સપ્તાહની હોય છે.
વિશેષમાં એ કે – આ પ્રતિમાના આરાધક ભિક્ષુને દંડાસન, લંગડાસન કે ઉદ્દાસનમાં સ્થિત રહેવું જોઈએ.
• આ જ રીતે – દશમી ભિક્ષ પ્રતિમા
દશમી ભિક્ષ પ્રતિમા જેને ત્રીજી સાત અહોરાત્રિકી ધે છે અર્થાત્ તે એક સપ્તાહની હોય છે તે પૂર્વવત.
વિશેષમાં એ કે આ ભિક્ષુ પ્રતિમાના મળમાં તે સાધુ ગોદોહિક આસન, વીરાસન અથવા આમ્ર કુબ્બાસને સ્થિત રહેવું. પિર] અગિયારમી ભિક્ષુ પ્રતિમા–
- આ પ્રતિમાને એક અહોરાત્રિી ભિક્ષુ પ્રતિમા ધે છે. - તેની વિધિ આદિ પૂર્વ પ્રતિમાવાટ જાણવું. - વિશેષ વિધિ આ પ્રમાણે જાણવી
(૧) નિર્જળ છઠ્ઠભક્ત એટલે કે ચોવિહારો છઠ્ઠ ક્રીને ભોજન તથા પાનનું ગ્રહણ નું સ્પે.
(૨) ગામ યાવત્ રાજધાનીની બહાર - બંને પગોને સંકેચીને, – બે હાથ જાનુ પ્રયન્ત લાંબા રાખી, – તે ભિક્ષુ કયોત્સર્ગ રે.
- સમગ્ર પ્રતિમાની આરાધન વિધિ પૂર્વે કહ્યા મુજબ છે. યાવત તે રીતે એાત્રિકી પ્રતિમાને અર્થાત્ અગિયારમી પ્રતિમાને આરાધતો ભિક્ષુ જિનાજ્ઞાનુસાર પાલન ક્રે છે.
• હવે બારમી ભિક્ષપ્રતિમા ધે છે. -
બારમી ભિક્ષપ્રતિમા અર્થાત્ એક રાત્રિની ભિક્ષ પ્રતિમાપારી અણગારને શરીરના મમત્વનો ત્યાગ આદિ સર્વે પૂર્વેના સૂત્રમાં ક્યા મુજબ જાણવા.
• વિશેષ વિધિ આ પ્રમાણે જાણવી. (૧) નિર્જળ અઠ્ઠમ ભક્ત એટલે કે ચોવીહારો અઠ્ઠમ રે. (૨) પછી પ્રતિમા-૧૧-મુજબ અન્ન-જળ ગ્રહણ કરે.
(3) ગામ બહાર અથવા રાજધાનીની બહાર જઈને, શરીરને થોડું આગળના ભાગે નમાવીને એક પુગલ ઉપર દૃષ્ટિ રાખી.
અનિમેષ નેત્રો વડે અને નિશ્ચલ અંગોથીસર્વે ઈન્દ્રિયોને ગોપવીનેબંને પગોને સંકોચીને – તથા –
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૮
દશાશ્રુતસ્કંધ-છેદસૂમ-૩ બંને હાથ જાનુ પર્યન્ત ભટક્તા રાખીનેતે ભિક્ષુ કાયોત્સર્ગ રે. • તે ભિક્ષુ દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધીજે ઉપસર્ગો ઉત્પન્ન થાય તેને સહન કરેપણ તેને ચલિત થવું કે પતિત થવું ન ભે.
– મળમૂત્રની બાધા થાય તો પૂર્વ પ્રતિલેખિત સ્થાનમાં પરઠવીને પાછા સ્વ સ્થાને વિધિપૂર્વક આવીને તે ભિક્ષુ કાયોત્સર્ગ આદિ કિયામાં પુનઃ સ્થિર થાય.
ઉક્ત એક્રાત્રિ કી પ્રતિમાનું સમ્યક પાલન ન ક્રનાર સાધુ માટે ત્રણ સ્થાનો (૧) અહિતક્ર, (૨) અશુભ (3) અસામર્થ્યક્ર, (૪) અલ્યાણક્ય અને દુઃખદ ભાવિવાળા હોય છે, તે આ
(૧) ઉન્માદની પ્રાપ્તિ (૨) લાંબા ગાળાના રોગ આંતની પ્રાપ્તિ (૩) કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થવું.
• ઉક્ત એક્રાત્રિની પ્રતિમાનું સમ્યક પાલન કરનાર સાધુને ત્રણ સ્થાનો (૧) હિતક્ર (૨) શુભ (3) સામર્થ્યક્ર
(૪) લ્યાણક્ય અને સુખદ ભાવિવાળા હોય છે તે આ (૧) અવધિ જ્ઞાનની ઉત્પત્તિ (૨) મન:પર્યન્ત જ્ઞાનની ઉત્પત્તિ (૩) કેવળ જ્ઞાનની ઉત્પત્તિ
આ રીતે એક સમિકી ભિક્ષુ પ્રતિમાને સૂબાનુસાર સ્પાનુસાર, માર્ગાનુસાર યથાર્થરૂપે
સમ્યક પ્રકારે શરીરથી સ્પર્શિત ક્રી, પાલિત-શોધિત-પૂરિત-કિર્તિત ક્રી અને – જેઓ આરાધે છે તે જિનાજ્ઞાના આરાધક હોય છે.
આ બાર ભિક્ષ પ્રતિમાને નિશ્ચયથી તે સ્થવિર ભગવંતોએ કહેલી તે પ્રમાણે હું તમોને હું છું.
દશાશ્રુતસ્કંધની દશા-૭નો મુનિ દીપરત્નસાગરે ક્રેલ સુગાનુવાદ પૂર્ણ
Page #170
--------------------------------------------------------------------------
________________
૮/પ૩
૧૬૯
દશા-૮ “પર્યુષણા” મા [૫૩] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની પાંચ બાબતો ઉત્તર ફાલ્ગની નક્ષત્રમાં થઈ
(૧) ઉત્તરા ફાલ્ગની માં દેવલોક્શી વીને ગર્ભમાં આવ્યા (૨) ઉત્તરા ફાગુનીમાં ગર્ભ સંહરણ થયું. (3) ઉત્તરા ફાલ્ગનીમાં જન્મ થયો.
(૪) ઉત્તરા ફાગુની નક્ષત્રમાં મૂંડીત થઈને અગાર માંથી અનગારપણાને – સાધુપણાને પામ્યા.
(૫) ઉત્તરા ફાલ્વની નક્ષત્રમાં અનંત, અનુત્તર, અવિનાશી નિરાવરણ, સંપૂર્ણ કેવળજ્ઞાન, ક્વલ દર્શન ઉત્પન્ન થયા.
– સ્વાતિ નક્ષત્રમાં પરિનિર્વાણ પામ્યા. મોક્ષે ગયા
(કાવત) આ પર્યુષણા ~ વિશે પુનઃપુનઃ ઉપદેશ ક્રાયો છે. (અહીં પર્યુષણા લ્પ થકી આચારની સાથે સાથે ચ્યવનથી નિવણ સુધીનું સમગ્ર મહાવીર ચઢિ નાવ શબ્દથી સમજી લેવું.
અર્થાત પૂર્વભવ અને ચ્યવન, જન્મલ્યાણક તથા પૂર્વેનું જીવન દીક્ષા ચર્યા, ઉપસર્ગ આદિ રહેવા, ક્વલ જ્ઞાનનો ઉપદેશ, નિર્વાણ લ્યાણક એ પ્રમાણે ભગવંતે ધેલું હું તમને હું છું.
દશાશ્રુતર્ધાનું આઠમું અધ્યયન [આઠમી દસા] એ સ્પસૂત્ર છે. તેવો મત આપણે ત્યાં પ્રસિદ્ધ છે.
તો પણ સાસુવિઘંઘની ઉપલબ્ધ પ્રતિઓમાં બધે હાલ ઉપરોક્ત આટલું જ સૂત્ર મુદ્રિત થયેલ જોવા મળે છે.
પસૂત્રની વ્યાખ્યામાં તેને આઠમાં અધ્યયનરૂપે ભલે ઓળખાય છે. પણ દશાશ્રુતસ્કંધમાં અંતર્ગત પણે તો આ સંક્ષિપ્ત સૂબથી વિશેષ કશું જ નથી. તેથી અભ્યાસકે કોઈ વ્યામોહમાં પડવું નહીં. કેમ કે તત્વ તો બહુશ્રુત જ જણાવી શકે.
હા, એટલું ચોક્કસ કે પ્રાપ્ત સૂત્ર ઉપર નિર્યુક્તિ, ચૂર્ણિ ઉપરાંત ૫ પંજિક, ૫ રિસાવલી, ૫ પ્રદીપિક, ૫ દીપિકા, પ્રદિપિક, સુબોધિત, ૫ કૌમુદી, કલ્પદ્રુમકણિકા, ૫મંજરી ઈત્યાદિ અનેક વૃત્તિઓ છે.
- તદુપરાંત લ્પસૂત્ર અવસૂરિ, અવચૂર્ણિ, ટીપણાદિ પણ ઉપલબ્ધ છે જ. ટમ્બા પણ મળે છે, અનુવાદ પણ મળે છે.
સંવત ૧૩૬૪ થી સંવત ૧૭૦૭ સુધીમાં અનેક સંસ્કૃત ટીકાઓ અને તે પૂર્વે પણ ચૂર્ણિ આદિની રચના થયેલી જ છે.
સારાંશ એ કે ઉક્ત ૫સૂત્ર દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન છે અથવા નથી અને જે હોય તો અહીં સંક્ષિપ્ત સૂત્ર જ કેમ છે ? ઇત્યાદી વિશે મૂર્તિપૂજક શ્વેતાંબર સિવાયના વિદ્વાનો, સંશોધો કે શ્રમણ વર્ગ ઊભો રેલ વ્યામોહ તાદ્ધક લાગે તો પણ શાસ્ત્ર સંમત છે કે નહીં તેનો નિર્ણય શ્રદ્ધાવાળા બહુશ્રુત પાસે મેળવવો
દશાશ્રુતસ્કંધની દશા-૮ નો મુનિ દીપરત્નસાગરે સૂરાનુવાદ પૂર્ણ
Page #171
--------------------------------------------------------------------------
________________
10
દશાશ્રુતસ્કંધ-છેદરા-૩ મો. દશા-૯ “મોહનીયાનો • આઠ ર્મોમાં મોહનીય ક્ષ્મ પ્રબળ છે. તેની સ્થિતિ પણ સૌથી વધુ લાંબી છે. તેનો સંપૂર્ણ ક્ષય થતાં જ ક્રમશઃ બાકીના કર્મો ક્ષય પામે છે.
• આ મોહનીય કર્મના બંધન માટે ત્રીશ સ્થાનો અર્થાત્ કારણો આ દશામાં હેવાયેલા છે. તે આ રીતે -
[૫૪] તે મળે અને તે સમયે ચંપા નામક નગરી હતી. [વર્ણન ઉવવાઈ સબાનુસાર) નગરી બહાર પૂર્ણભદ્ર નામે ચૈત્ય હતું ત્યાં કોણીક નામે રાજા અને ધારિણી નામે સણી હતી.
શ્રમણ ભગવન મહાવીર ત્યાં બહાર ઉધાનમાં સમોસર્યા. ચંપાનગરીથી પર્ષદા નીકળી. ભગવન તે ધર્મ હ્યો. ધર્મ શ્રવણ ક્રીને પર્ષદા પાછી ફરી.
શ્રમણ ભગવન મહાવીરે ઘણા સાધુ-સાધ્વીને આમંત્રણા કરી. આ પ્રમાણે કહ્યું -- હે આર્યો !
– ત્રીશ મોહનીય સ્થાનો છે.
– જે સ્ત્રી કે પુરુષ આ સ્થાનોનું વારંવાર આચરણ-સેવન ક્રે છે. તે મોહનીય લ્મ બાંધે છે.
પિ૫] મોહનીય સ્થાન - ૧ - જે જોઈ ત્રસ પ્રાણીને પાણીમાં ડુબાડીને કે તીવ જળધારામાં નાખીને તેને મારે છે–
તે મહામોહનીય કર્મ બાંધે છે. પિs] મોહનીય સ્થાન - ૨ - જે પ્રાણીઓના મુખ, નાક આદિ શ્વાસ લેવાના દ્વારોને હાથ આદીથી અવસુંધા કરી અવ્યક્ત શબ્દ ક્રતા પ્રાણીને મારે છે–
તે મહામોહનીય કર્મ બાંધે છે. [૫] મોહનીય સ્થાન - 3- જે અનેક પ્રાણીઓને એક ઘરમાં ઘેરીને અગ્નિના ધુમાડાથી તેને મારે છે–
તે મહામોહનીય કર્મ બાંધે છે. પિ૮] મોહનીય સ્થાન - ૪ - જે કોઈ પ્રાણીના ઉત્તમાંગ - મસ્તક ઉપર શસ્ત્રથી પ્રહાર ક્રી તેનું ભેદન કરે છે
તે મહામોહનીય કર્મ બાંધે છે. પિલ] મોહનીય સ્થાન - ૫ - જે તીવ અશુભ પરિણામોથી કોઈ પ્રાણીના મસ્તક્ન ભીના ચામડાથી અનેક બંધને બાંધે
તે મહામોહનીય ક્મને બાંધે છે. ૦િ મોહનીય સ્થાન - ૬ - જે કોઈ પ્રાણીને દગો દઈને ભાલાથી દંડાથી મારીને હસે છે
તે મહામોહનીય કર્મ બાંધે છે. ૬િ૧] મોહનીય સ્થાન - ૭ - જે ગૂઢ આચરણોથી પોતાના માયાચારને છુપાવે છે,
Page #172
--------------------------------------------------------------------------
________________
૯/૬૧
૧૧
અસત્ય બોલે છે, સૂત્રોના યથાર્થ અર્થોને છુપાવે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. [૬૨] મોહનીય સ્થાન - ૮- જે નિર્દોષ વ્યક્તિ ઉપર મિથ્યા આક્ષેપ કરે છે, પોતાના દુષ્કર્મોનું તેના ઉપર આરોપણ કરે છે કે “તેં જ આ કાર્ય કર્યું છે.’’ એવું દોષારોપણ કરે છે.
તે મહામોહનીય કર્મ બાંધે છે.
[૬૩] મોહનીય સ્થાન બુઝીને મિશ્ર ભાષા બોલે છે–
-
તે મહામોહનીય કર્મ બાંધે છે.
G જે ક્લહશીલ રહે છે અને ભરી સભામાં જાણી
[૬૪, ૬૫] મોહનીય સ્થાન ૧૦ જે અનાયક (નાયક ગુણ રહિત) મંત્રી રાજાને રાજ્ય બહાર મોક્લી રાજ્ય લક્ષ્મીનો ઉપભોગ કરે, રાણીના શીલને ખંડિત રે, વિરોધ કરનાર સામંતોનો તિરસ્કાર કરી. તેઓની ભોગ્ય વસ્તુઓનો તિરસ્કાર કરે છે
-
તે મહામોહનીય કર્મ બાંધે છે.
[૬૬] મોહનીય સ્થાન - ૧૧ - જે બાલ બ્રહ્મચારી ન હોવા છતાંપણ પોતાને બાલ બ્રહ્મચારી હે અને સ્ત્રીઓનું સેવન કરે—
તે મહામોહનીય કર્મ બાંધે છે. [૬], [૬૮] મોહનીય સ્થાન ૧૨ જે બ્રહ્મચારી ના હોવા છતાં “હું બ્રહ્મચારી છું' એ પ્રમાણે હે છે, તેમનો કે ગાયોની વચ્ચે ગધેડા સમાન બેશરો બક્વાસ રે છે. અને પોતાની આત્માનું અહિત કરનાર તે મૂર્ખ માયા યુક્ત જૂઠ બોલીને સ્ત્રીઓમાં આસક્ત રહેતો
તે મહામોહનીય ર્મ બાંધે છે.
-
-
·
[૬૯] મોહનીય સ્થાન - ૧૩ - જે જેનો આશ્રય પામીને આજીવીકા કરે છે, અને જેની સેવા કરીને સમૃદ્ધ થયેલો છે, તેના જ ધનનું અપહરણ કરે છે
--
- તે મહામોહનીય કર્મ બાંધે છે.-
-
[૭૦-૭૧] મોહનીય સ્થાન ૧૪ જે કોઈ સ્વામીને અથવા ગામ વાસીનો આશ્રય પામીને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે, અને જેની સહાયતાથી સર્વસાધન સંપન્ન બનેલો છે. જો ઈર્ષાયુક્ત અને ક્લુષિત ચિત્ત થઈને તે આશ્રય દાતાઓના લાભમાં અંતરાય ઉત્પન્ન કરે છે
-
·
-
તે મહામોહનીય કર્મ બાંધે છે.
સાપણ જે રીતે પોતાને ઈંડાને ખાઈ જાય છે, તે
[૨] મોહનીય સ્થાન - ૧૫ પ્રમાણે જે પાલન ર્ઝા, સેનાપતિ, તથા ક્લાચાર્ય અથવા ધર્માચાર્યને મારી નાંખે છે
તે મહામોહનીય કર્મ બાંધે છે.
[3] મોહનીય સ્થાન - ૧૬ - જે રાષ્ટ્ર નાયક્ને, નિગમના નેતાને તથા લોકપ્રિય શ્રેષ્ઠીને મારી નાંખે છે–
- તે મહામોહનીય કર્મ બાંધે છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
ર
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૩
૧૭
[૪] મોહનીય સ્થાન જે અનેક લોકોના નેતાને તથા સમુદ્રમાં દ્વિપ સમાન અનાથ જનોના રક્ષક્નો ઘાત કરે છે. તે મહામોહનીય ર્મ બાંધે છે,
જે પાપોથી વિરત દિક્ષાર્થીને અને તપસ્વી સાધુને
[૫] મોહનીય સ્થાન - ૧૮ - ધર્મથી ભ્રષ્ટ કરે છે–
.
તે મહામોહનીય કર્મ બાંધે છે.
[૬] મોહનીય સ્થાન દેવનો અવર્ણવાદ-નિંદા કરે છે
તે મહામોહનીય કર્મ બાંધે છે. [8] મોહનીય સ્થાન - ૨૦ જે દુષ્ટાત્મા કરે છે, અને ન્યાય માર્ગને દ્વેષથી નિંદે છે.
તે મહામોહનીય કર્મ બાંધે છે,
[૮] મોહનીય સ્થાન - ૨૧ જે આચાર્ય કે ઉપાધ્યાયોથી શ્રુત અને આચાર ગ્રહણ કરે છે, તેની જ અવહેલના કરે છે
તે મહામોહનીય કર્મ બાંધે છે.
૧૯ જે અજ્ઞાની અનંત જ્ઞાનદર્શન સંપન્ન જીનેન્દ્ર
[૯] મોહનીય સ્થાન ૨૨ જે આચાર્ય કે ઉપાધ્યાયની સમ્યક્ પ્રકારથી સેવા કરતા નથી, તથા તેમનો આદર – સત્કાર કરતા નથી અને અભિમાન કરે છે. તે મહામોહનીય કર્મ બાંધે છે.
અહિત
અનેક ભવ્યજીવોને ન્યાયમાર્ગથી ભ્રષ્ટ
[૮૦] મોહનીય સ્થાન - ૨૩ - જે બહુશ્રુત ના હોવા છતાં પોતે પોતાને બહુશ્રુત માને, સ્વાધ્યાયી અને શાસ્ત્રોના રહસ્યનું જ્ઞાતા કહે છે માને છે તે મહામોહનીય કર્મ બાંધે છે.
[૮૧] મોહનીય સ્થાન - ૨૪ - જે તપસ્વી ના હોવા છતાં પણ પોતે પોતાને તપસ્વી
હે છે, તે સૌથી મોટો ચોર છે તેથી તે મહામોહનીય કર્મ બાંધે છે.
[૮૨-૮૩] મોહનીય સ્થાન
૨૫ જે સમર્થ હોવા છતાં પણ રોગીની સેવાનું મહાન કાર્ય કરતો નથી. પણ “આણે મારી સેવા નથી તેથી હું પણ તેની સેવા શા માટે ક્યું ?' એમ કહે છે
તે મહામુર્ખ માયાવી તથા મિથ્યાત્વી ક્લુષિતચિત્ત થઈને પોતાના આત્માનું
તો
તે મહામોહનીય કર્મ બાંધે છે.
[૮૪] મોહનીય સ્થાન ૨૬ - ચતુર્વિધ સંઘમાં મતભેદ ઉત્પન્ન કરવાને માટે જે ક્લહના અનેક પ્રસંગ ઉપસ્થિત રે છે
તે મહામોહનીય કર્મ બાંધે છે.
[૮૫] મોહનીય સ્થાન - ૨૭ જે પ્રશંસા અથવા મિત્રવર્ગને માટે અધાર્મિક્યોગ
કરીને વશીકરણાદિનો વારંવાર પ્રયોગ રે
- તે મહામોહનીય કર્મ બાંધે છે.
-
Page #174
--------------------------------------------------------------------------
________________
૯૮૬
[૬] મોહનીય સ્થાન - ૨૮ - જે માનુષિક અને દૈવી ભોગોની અતૃમિથી તેની વારંવાર અભિલાષા રે છે–
• તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮] મોહનીય સ્થાન - ૨૯ - જે દેવોની અદ્ધિ, ધતિ, યશ, વર્ણ અને બલવીર્યનો અવર્ણવાદ બોલે છે–
– તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮] મોહનીય સ્થાન - ૩૦ - જે અજ્ઞાની જીનેશ્વરદેવની માફક પોતાની પૂજાનો ઇચ્છુક થઈને દેવ, અસૂર અને યક્ષોને ના જોતો એવો પણ એવું કહે છે કે – “હું આ દેવ યક્ષ અસુર આદિને જોઈ શકું છું - જોઉં છું
– તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮] ઉક્ત દોષો ક્યા છે ?
- ૧ - મોહથી ઉત્પન્ન થવા વાળા - ૨ - અશુભ ર્મોનું ફળ દેવાવાળા • 3 - ચિત્તની મલિનતાને વધારનારા
તેથી સાધુ આ દોષોનું આચરણ ના રે. પરંતુ આત્માના ગવેષણા નારા થઈને વિચરે.
[...] સાધુ – પૂર્વે રેલ પોતાના જ્યો અને અન્યોને જાણીને, તેનો પૂર્ણ રૂપે પરિત્યાગ કરે
અને તેવા સંયમ સ્થાનોનું સેવન રે, જેનાથી તે ભિક્ષ આચારવાન બને. [૧] જે સાધુ પંચાચારના પાલનથી સુરક્ષિત છે
– શુદ્ધાત્મા અને અનુત્તર ધર્મમાં સ્થિત છે.
– તે પોતાના દોષોને તજી દે, જેવી રીતે “આ સિવિપ સર્પ ઝેરનું વમન ક્રી દે છે. [] એ પ્રમાણે દોષોનો ત્યાગ કરીને
– તે શુદ્ધાત્મા. ધર્માર્થી એવો સાધુ
– મોક્ષના સ્વરૂપને જાણીને આ લોક્માં કિર્તી પામીને અને પરલોકમાં સુગતિને પ્રાપ્ત કરે છે. [9] જે દેઢ પરાક્રમી શુરવીર સાધુ
– આ બધા સ્થાનોને જાણીને તે મોહબંધા કારણોનો ત્યાગ કરી દે છે, તે જન્મ મરણનું અતિક્રમણ કરે છે અર્થાથ તે સંસારથી મુક્ત થઈ જાય છે.
- એ પ્રમાણે હું તમને હું છું • સૂકાંતે કંઈક વિશેષ ક્યન• આ ત્રીશ મહામોહનીય સ્થાનો કહ્યાં, તેમાં (૧) એક થી છ સ્થાનોમાં ક્રૂરતાયુક્ત હિંસક વૃત્તિને (૨) સાતમા સ્થાનમાં માયા-ક્યુટને
Page #175
--------------------------------------------------------------------------
________________
દશાશ્રુતસ્કંધ-છેદસૂર-૩ (૩) આઠમા સ્થાનમાં અસત્ય આક્ષેપ ક્રવાને (૪) નવમા સ્થાનમાં મિશ્ર ભાષાથી ક્લહ વૃદ્ધિને (૫) દસમા અને પંદરમાં સ્થાનમાં વિશ્વાસઘાત કરવાને
(૬) અગિયારમાં, બારમાં, તેવીસમાં, ચોવીસમાં અને ત્રીસમાં સ્થાનમાં પોતાની જુહી પ્રશંસાથી બીજાને દગો દેવાને
(૭) તેરમા, ચોદમા, પંદરમાં સ્થાનમાં ક્તષ્કતાને (૮) સોળમા, સંતરમાં સ્થાનમાં ઉપકારીનો ઘાત જવાને (૯) અઢારમાં સ્થાનમાં ધર્મથી ભ્રષ્ટ ક્રવાને (૧૦) ઓગણીસમાં સ્થાનમાં જ્ઞાનીના અવર્ણવાદને (૧૧) વીસમા સ્થાનમાં ન્યાયમાગ વિપરીત પ્રમાણેને (૧૨) એક્વીસમાં સ્થાનમાં આચાર્યદીની આશાતનાને (૧૩) પચીસમાં સ્થાનમાં કષાયવશ, રોગીની સેવા ન ક્રવાને (૧૪) છવ્વીસમાં સ્થાનમાં સંઘમાં મતભેદ જવાને
(૧૫) ૨૭મા માં વશીક્રણ, ૨૮મા માં અતિકામવાસના ભા માં દેવોના અવર્ણવાદને મહામોહનીય કર્મબંધનું કરણ ધે છે.
દશાશ્રુતસ્કંધની દશા-૯ નો મુનિ દીપરતનસાગરે કરેલો સુરાનુવાદ પૂર્ણ
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૦/૪
ની દશા-૧૦ “આયતિસ્થાન” • દશાશ્રુતસ્કંધસૂત્રની આ છેલ્લી દશા છે. જેમાં સૂત્ર-૯૪ થી ૧૧૪ એટલે કે -૨૧ સૂત્રોનો સમાવેશ થયો છે. આ સૂત્રોનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે.
[૪] તે કાળે અને તે સમયે આ અવસર્પિણી કાળના ચોથા આરાના અંતિમ ભાગમાં રાજગૃહ નામની નગર હતી. નિગર વર્ણન ઉવવાઈ સૂત્રની ચંપા નગરી માફક જાણવું
તે નગરની બહાર ગુણશીલ નામે ચૈત્ય હતું. તે નગરીમાં શ્રેણિક નામે રાજા હતો. યાવત્ [ઉવવાઈ સૂત્રની જેમ બધુ જાણવું તે ચેલણા સણી સાથે પરમ સુખમય જીવન જીવતો હતો.
[લ્પ] ત્યારે તે શ્રેણીક રાજા ભિંભિંસારે એક દિવસ સ્નાન ક્યું. પોતાના દેવ સમક્ષ નેવેધ પૂજા – બલિર્મ ક્યું. વિનસમન માટે પોતાના ક્ષાળ ઉપર તિલક
ક્યું. દુઃસ્વપ્રના દોષના નિવારણ માટે પ્રાયશ્ચિત્ત અર્થાત દહીં, ચોખા, દુર્વા આદિ ધારણ ર્ક્યુ કિકુમંગલ-પ્રાયશ્ચિત્ત ક્ય.]
ડોમાં માળા પહેરી, મણીરત્ન જડીત સોનાના આભૂષણ ધારણ ક્ય, હારઅર્ધહાર-ત્રણ સરોહાર નાભિ પર્યન્ત પહેર્યા, ટિસૂત્ર પહેરી સુશોભિત થયો.
ગળામાં ઘરેણા અને આંગળીમાં વીંટી પહેરી - - - યાવત કલ્પવૃક્ષની જેમ તે નરેન્દ્ર શ્રેણિક અલંક્ત અને વિભૂષિત થયો. છત્ર ઉપર કોરંટક પુષ્પની માળા ધારણ કરી • - • ચાવત - - - ચંદ્ર જેવો પ્રિયદર્શી નપતિ શ્રેણીંક જ્યાં વાહય ઉપસ્થાન શાળામાં સિંહાસન હતું ત્યાં આવ્યો.
ત્યાં આવીને સિંહાસને પૂર્વાભિમુખ બેઠો. પોતાના કૌટુંબિક પુરૂષોને બોલાવીને તેણે આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને
જે આ રાજગૃહિ નગરીની બહાર બગીચા, ઉધાન, શિલ્પશાળા, ધર્મશાળા, દેવલ, સભા, પરબ, દૂકાન, મંડી, ભોજનશાળા, વ્યાપાર કેન્દ્ર, કાષ્ઠશિલ્ય કેન્દ્ર, કોયલા ઉત્પાદન કેન્દ્ર, વન વિભાગ, ઘાસના ગોદામ છે. ત્યા જે મારા સેવકો છે તેમને આ પ્રમાણે ક્યો કે શું ક્યો ?
હે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજા ભંભિસારે આ આજ્ઞા હેલી છે કે - જ્યારે આદિક્ય તીર્થક્ર યાવત સિદ્ધિગતિનામવાળા સ્થાનના ઇચ્છક શ્રમણ ભગવંત મહાવીર ક્રમશઃ ચાલતા ચાલતા એક ગામથી બીજે ગામ વીચરતા, સુખપૂર્વક વિહાર જતા અને સંયમ તથા તપથી પોતાની આત્મ સાધના કરતા અહીં પધારે ત્યારે હિ દેવાનુપિયો
તમે ભગવંત મહાવીરને તેમની સાધના માટે યોગ્ય સ્થાન બનાવજો અને તેઓને ત્યાં રહેવાની આજ્ઞા આપીને મને તે પ્રમાણે બન્યાથી સુચિત જો.
ત્યારે તે પ્રમુખ રાજ્યાધિકરીઓ શ્રેણિક રાજા ભંભસારનો ઉક્ત ક્શન સાંભળીને હર્ષિત હૃદયથી • • • વાવત - • • બોલ્યા કે હે સ્વામી ! આપની આજ્ઞા
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬
દશાશ્રુતસ્કંધ-છેદસૂરા-૩ પ્રમાણે રીશું. - આ પ્રશ્નરે શ્રેણિક રાજાને આજ્ઞાને તેઓએ વિનયપૂર્વક સાંભળી ત્યાર પછી રાજમહેલથી નીળ્યા. રાજગૃહના મધ્યભાગથી થઈને તેઓ નગરની બહાર ગયા. બગીચો યાવત્ ઘાસના ગોદામમાં રાજા શ્રેણિક્તા સેવક અધિકારીને તેઓએ આ પ્રમાણે કહ્યું - તે બધું પૂર્વવત જણાવવું. - યાવત - શ્રેણિક રાજાને આ પ્રિય સંવાદ જ્હો, તમારા માટે પણ આ વાત હર્પારી બને.
એ પ્રમાણે બે, ત્રણ વખત કહ્યું. ત્યાર પછી તેઓ જે દિશાથી આવ્યા હતા. તે તરફ પાછા ચાલ્યા.
[૧૬] તે કાળે અને તે સમયમાં પંચયામ ધર્મપ્રર્વતક તીર્થકર ભગવંત મહાવીર ચાવતુ ગ્રામાનુગ્રામ વિચરતા યાવત આત્મ સાધના ક્રતા ગુણશીલ ચેત્યમાં પધાર્યા.
તે સમયે રાજગૃહ નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને ચોમાં થઈને યાવત પર્ષદા નગરની બહાર નીકળી યાવત્ પ્રભુને પર્યાપાસના ક્રવા લાગી.
તે સમયે શ્રેણિક રાજાના સેવક અધિકારી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા.
તેમણે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત પ્રદક્ષિણા ક્રી વંદન, નમસ્કાર ક્ય, પછી પરમાત્માનું નામ અને ગોત્ર પૂછળ્યા અને તેને હૃદયમાં ધારણ ક્ય.
ત્યાર પછી તેઓ એવંત સ્થાનમાં ગયા. ત્યાં તેઓએ પરસ્પર આ પ્રમાણે વાત ક્રી કે- હે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજા ભંભીસા જેઓના દર્શનની ઇચ્છા સ્પૃહા તથા અભિલાષા રે છે, તથા જેમની ગોત્ર સાંભળીને શ્રેણિક રાજા હર્ષિત અને સંતુષ્ટ - યાવત્ - પ્રસન્ન થાય છે. તે આદિક્ર તીર્થકર શ્રમણ ભગવંત મહાવીર - યાવત - સર્વજ્ઞ - સર્વદર્શી અનુક્રમે સુખપૂર્વક એક ગામથી બીજે ગામ વિચરતા અહીં પધારેલા છે – સમોસર્યા છે.
આ જ સજગૃહી નગરની બહાર ગુણશીલ નામના ચૈત્યમાં તપ અને સંયમથી આત્માને ભાવિત જતા રહેલા છે.
હે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજાને આ વૃતાંત હો કે “તમારા માટે આ સંવાદ પ્રિય થાઓ.
એ પ્રમાણે તેઓએ પરસ્પર આ વચન સાંભળ્યું સ્વીકાર્યું. ત્યાથી તે સેવક અધિકારી રાજગૃહી નગરમાં આવ્યા - યાવત - આ પ્રમાણે બોલ્યા કે –
“ હે સ્વામી ! જેના દર્શનની આપ ઇચ્છા ક્રો છો તે શ્રમણ ભગવંત મહાવીર ગુણશીલ ચૈત્યમાં - યાવત - બિરાજીત છે.
તેથી હે દેવાનુપ્રિય ! અમે આપને આ વાતનું નિવેદન ક્રીએ છીએ. આપને આ સંવાદ પ્રિય થાઓ.
]િ તે સમયે શ્રેણિક રાજા તે પુરૂષો પાસે આ સંવાદ સાંભળી અવધારી, હદયથી હર્ષિત અને સંતુષ્ટ થયા. - યાવતુ - તે સિંહાસન થકી ઉઠ્યા. ઉઠીને પછી જેમ ઉવવાઈ સૂત્રમાં ક્રેણિક અધિક્ષર હેલ છે, તે પ્રમાણે વંદન, નમસ્કાર ક્ય.
પછી તે સેવક પુરૂષોના સત્કાર અને સન્માન ક્ય. પ્રિતીપૂર્વક આજીવિકા
Page #178
--------------------------------------------------------------------------
________________
૧/છ. યોગ્ય વિપુલદાન આપ્યું. ત્યારપછી તે સેવકેને વિસર્જિત ક્ય.
ત્યારપછી નગર રક્ષકોને બોલાવીને આ પ્રમાણે જું
હે દેવાનુપ્રિયો ! તમે જલદી રાજગૃહી નગરીને અંદરથી અને બહારથી પરિમાર્જિન શૈ.પાણીથી સિંચો - યાવત - સિંચીને મારી આજ્ઞા મને પાછી સોંપો – મને જણાવો.
[૮] ત્યાર પછી તે શ્રેણિક રાજાએ સેનાપતિને બોલાવીને ક્યું કે – હે દેવાનુપિયો જલદીથી રથ, ઘોડા, હાથી, અને યોદ્ધા સહિતની ચતુરંગિણી સેનાને તૈયાર કરો - યાવત્ - મારી આજ્ઞા મુજબ કાર્ય થયાની મને જાણ ક્રો.
ત્યારપછી શ્રેણિક રાજાને યાન શાળાના અધિકારીને આ પ્રમાણે હ્યું છે દેવાનુપ્રિય શ્રેષ્ઠ ધાર્મિક રથને તૈયાર કરીને અહીં લાવો અને મને મારા આજ્ઞા પાછી સોંપો.
શ્રેણિક રાજાએ આ પ્રમાણે કહેતા યાન શાળાના અધિકારી હર્ષિત યાવત સંતુષ્ટ થઈને જ્યાં યાનશાળા હતી ત્યાં આવ્યો.
યાનશાળામાં પ્રવેશી રથને જોયો. રથ નીચે ઉતારી સાફ કરી બહાર કાઢયો. એક સ્થાને રાખ્યો. તેના ઉપર ઢાક્લ વસ્ત્રને દુર ક્યું કરીને રથને શોભાયમાન ક્ય.
ત્યારપછી જ્યાં વાહનશાળા હતી ત્યાં આવ્યો. વાહનશાળામાં પ્રવેશીને બળદો જોયા, સાફ ક્ય, તેના ઉપર વારંવાર હાથ ફેરવ્યો, ફેરવીને બહાર લાવ્યા.
બળદની ઉપર કૂલ મૂકી. તેને શોભાયમાન ક્ય. ક્રીને ઘરેણા પહેરાવ્યાં. તેમને રથમાં જોડ્યાં. જોડીને રથને રાજમાર્ગ ઉપર લાવ્યા. ચાબુક હાથમાં લીધેલ સારથી રથમાં બેઠો.
ત્યાંથી રથ લઈને જ્યાં શ્રેણિક રાજા હતો ત્યાં આવ્યો. બે હાથ જોડી, મસ્તક અંજલી ક્રી, મસ્તકે આવર્ત ક્રી - યાવત્ - આ પ્રમાણે હ્યું કે –
હે સ્વામી ! આપે કરેલા આદેશ અનુસારનો શ્રેષ્ઠ ધાર્મિક રથ તૈયાર છે. આ રથ આપના માટે કલ્યાણકારી થાઓ. હે દેવાનુપ્રિય આપ આ રથમાં બિરાજો.
[૯] ત્યારે શ્રેણિક રાજા ભંભીસાર ચાનચાલક પાસે આ વૃતાંત સાંભળી હર્ષિત ચાવતુ સંતુષ્ટ થયો.
તે શ્રેણિક રાજા નાનગૃહમાં પ્રવેશ્યો - ચાવત - ત્યાંથી કલ્પવૃક્ષ સમાન અંલા અને વિભૂષિત થયેલો તે શ્રેણિક નરેન્દ્ર સ્નાનગૃહથી બહાર નીકળ્યો. - ત્યાર પછી રાજા શ્રેણિક જ્યાં ચલણા દેવી હતા ત્યાં આવ્યો. આવીને ચેલણા દેવીને તેણે આ પ્રમાણે કહ્યું -
હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવંત મહાવીર - યાવત - ગુણશીલ ચૈત્યમાં બિરાજમાન છે - • -
ત્યાં જઈને હે દેવાનુપ્રિય તેમને વંદન, નમસ્કાર, સત્કાર, સન્માન ક્રીએ. તે કલ્યાણરૂપ, મંગલભૂત, દેવાધિદેવ, ચૈત્યસ્વરૂપ પરમાત્માની પર્યાપાસના ક્રીએ.
તેમની આ પપાસના આ ભવના હિતને માટે, પરભવે પણ હિતને માટે, સુખને માટે, લ્યાણને માટે, મોક્ષને માટે અને ભવોભવના સુખને માટે થશે. 2િ9 12
Page #179
--------------------------------------------------------------------------
________________
દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૩
[૧૦૦] તે સમયે તે ચેલ્લણા દેવી શ્રેણિક રાજા પાસે આ પ્રમાણે સાંભળીને, અવધારીને હર્ષિત થઈ, સંતુષ્ટ થઈ
ચાવત્ - સ્નાનગૃહમાં ગઈ.
ત્યાં ચેલ્લણાએ સ્નાન કર્યું પછી બલિર્મ કર્યું કૌતુ-મંગલ - યાવત્ - દુઃસ્વપ્નના નિવારણ માટે પ્રાયશ્ચિત્ત ઇત્યાદિ પૂર્વવત ક્યાં.
પોતાના સુમાલ પગોમાં ચેલ્લણાએ ઝાંઝર પહેર્યા, કેડે મણીજડીત કંદોરો બાંધ્યો, ગળામાં એાવલી હાર પહેર્યો, હાથમાં સોનાના ક્ડા પહેર્યા, કંણો પહેર્યાં, આંગળીને વીંટી વડે સુશોભિત કરી. કંઠથી ઉરોઝ સુધી મક્તમણિનો ત્રણ સેરવાળો હાર પહેર્યો.
કાનમાં પહેરેલા કુંડલથી તેણીનું મુખ શોભતું હતું. શ્રેષ્ઠ ઘરેણા અને રત્નો વડે તેણી વિભૂષિત હતી.
સર્વશ્રેષ્ઠ ચીની રેશમી એવા સુંદર – સુકોમળ વલલનું રમણીય ઉત્તરીય તેણે ધારણ કરેલું.
બધી ઋતુમાં વિક્સતા સુંદર – સુંગધી ફુલોની બનેલી વિચિત્ર પુષ્પમાળા તેણીએ પહેરેલી.
૧૭:
-
કાલા અગના ધૂપથી સુંગધીત હતી.
એવા પ્રકારે લક્ષ્મીની જેમ સુશોભિત વેશભૂષાવાળી ચેલણા, અનેક કુલજા તથા ચિલાની દેશોની દાશીના વૃંદથી પરિવરેલી ઉપસ્થાન શાળામાં શ્રેણિક રાજા પાસે
આવી.
[૧૦૧] ત્યારે તે શ્રેણિક રાજા ચેલણા દેવીની સાથે શ્રેષ્ઠ ધાર્મિક રથમાં બેઠો. છત્ર ઉપર કોરંટ પુષ્પની માળા ધારણ કરેલ હતા - યાવત્ - પર્યુપાસના કરવા લાગ્યા. એ પ્રમાણે ચેલણા દેવી પણ - ચાવત્ દાસ દાસી વૃંદથી પરિવરેલી, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવી. શ્રમણ ભગવંત મહાવીરને વંદન નમસ્કાર
ાં.
ત્યાર પછી શ્રેણિક રાજાને આગળ કરીને ઊભી - યાવત્ તે પણ પર્વપાસના રવા લાગી.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે ઋષિ, યતિ, મુની, મનુષ્ય અને દેવોની મહાપર્ષદામાં તેમજ
શ્રેણિક રાજા ગંભીસાર અને ચેલણા દેવીને - યાવત્ - ધર્મ ક્યો પર્ષદા અને રાજાદિ પાછા ફર્યા.
[૧૦૨] ત્યાં ગુણશીલ ચૈત્યમાં શ્રેણિક રાજા અને ચેલણા દેવીને જોઈને કેટલાક સાધુ અને સાધ્વીઓનો મનમાં આવા પ્રકારનો અધ્યવસાય, ચિંતન, અભિલાષા અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. [તે આ પ્રમાણે
અહો ! આ શ્રેણિક રાજા મોટી ઋદ્ધિવાળો યાવત્ ઘણો સુખી છે. તે સ્નાન, બલિર્મ, તિલક, માંગલીક, પ્રાયશ્ચિત્ત કરીને સર્વાલંકારથી વિભૂષિત થઈને ચેલણા દેવીની સાથે માનુષિક ભોગ ભોગવી રહેલ છે. અમે દેવલોક્ના દેવને જોયેલ નથી, અમારા સામે તો આ જ સાક્ષાત્ દેવ છે
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૦/૧૦૨
૧
જો આ સુચરિત, નિયમ, બ્રહ્મચર્ય પાલનનું કોઈ ક્લ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો અમે પણ ભવિષ્યમાં આવા પ્રકારના ઔદારિક માનુષિક ભોગો ભોગવતા વિચરીએ.
કેટલાક સાધુઓએ વિચાર્યું કે
અરે ! આ ચેલણા દેવી મોટી ઋદ્ધિવાળી છે. યાવત્ ઘણી સુખી છે. તે સ્નાન રી, બલિર્મ કરી, યાવત્ બધા અલંકારોથી વિભૂષિત થઈને શ્રેણિક રાજાની સાથે ઔદારિક માનુષિક ભોગોને ભોગવતી વિચરી રહી છે. અમે દેવલોક્ની દેવી તો જોઈ નથી. પણ અમારે તો આ ચેલણા જ સાક્ષાત દેવી છે.
જો અમારા સુચરિત તપ, નિયમ, બ્રહ્મચર્યનું કોઈ ક્લ્યાણકારી ફળ વિશેષ હોય તો ભવિષ્યમાં અમે પણ આવા ભોગોને ભોગવનારા થઈએ. એમ કેટલાક સાધુ
સાધ્વીએ સંક્લ્પ ર્યો.
[૧૦૩] શ્રમણ ભગવંત મહાવીરે ઘણા નિગ્રન્થ-નિગ્રન્થીને આમંત્રિત કરીને આ પ્રમાણે કહ્યું
પ્રશ્ન હે આર્યો ! શ્રેણિક રાજા અને યેલણા દેવીને જોઈને આવા પ્રકારનો
-
અધ્યવસાય યાવત્ વિચાર ઉત્પન થયો કે
અહો ! શ્રેણિક રાજા મહર્ક્ટિક છે યાવત્ આ શ્રેષ્ઠ થશે ? અહો ! ચેલણા દેવી મહર્ક્ટિક છે સાવત્ આ શ્રેષ્ઠ થશે ? હે આર્યો ! શું આ વૃતાંત યથાર્થ છે ?
ઉત્તર
હા, ભગવંત ! આ વૃત્તાંત યથાર્થ છે.
. હૈ આયુષ્યમાન શ્રમણો ! મે ધર્મનું નિરૂપણ કરેલ છે.
આ નિગ્રન્થ પ્રવયન જ સત્ય છે, શ્રેષ્ઠ છે, પ્રતિપૂર્ણ છે, અદ્વિતીય છે, શુદ્ધ છે, ન્યાય સંગત છે, શલ્યોનો સંહાર કરનારું છે. સિદ્ધિ-મુક્તિ-દિર્યાણ અને નિર્વાણનો માર્ગ છે. આ જ યથાર્થ છે. સદા શાશ્વત છે અને બધા દુઃખોથી મુક્ત થવાનો આજ
માર્ગ છે.
-
આ સર્વજ્ઞ પ્રજ્ઞપ્ત ધર્મના આરાધક સિદ્ધ, બુર્દ, મુક્ત થઈને નિર્વાણ પ્રાપ્ત થાય છે. સર્વે દુઃખોનો અંત કરે છે.
જો કોઈ નિગ્રન્થ વલિ પ્રરૂપિત ધર્મની આરાધના માટે ઉપસ્થિત થઈને આરાધના કરતા ભુખ-તરસ, ઠંડી-ગરમી આદિ અનેક પરિગ્રહ અને ઉપસર્ગોથી પીડિત થતા પણ કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય અને તે ઉદિત કામવાસનાના શમન માટે પ્રયત્ન કરતો હોય ત્યારે વિશુદ્ધ માતા-પિતાના પક્ષના ઉગ્રવંશીય કે ભોગવંશીય રાજકુમારને આવતા-જતા જુએ.
તેમાંથી કોઈના ઘરમાં પ્રવેશ કરતા કે નીકળતી વખતે છત્ર ઝારી આદિ ગ્રહણ રેલા અનેક દાસ-દાસી, નોર અને ર્મ પુરૂષો આગળ-આગળ ચાલતા હોય. ત્યારપછી તે રાજક્મારની આગળ ઉત્તમ અશ્વ, બંને બાજુ ગજરાજ અને પાછળ-પાછળ શ્રેષ્ઠ સુસજ્જિત રથ ચાલતો હોય, અને તે અનેક પગે ચાલનારા પુરૂષોથી ઘેરાયેલો રહેતો હોય.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૮૦
દશાશ્રુતસ્કંધ-દસુરક એક નો સફેદ છત્ર ધરેલો, એક ઝારી લીધેલ, એક તાડપત્રના પંખા સાથે, એક શ્વેત ચામર ઢોળતો અને અનેક નોક્રો નાના-નાના પંખા લઈને ચાલતા હોય.
એ રીતે તેના પ્રસાદમાં એ રાજકુમાર વારંવાર આવતો જતો હોય
દૈદીપ્યમાન ક્નિવાળો તે રાજકુમાર સમયાનુસાર સ્નાન, બલિકર્મ યાવત બધા અલંકારોથી વિભૂષિત થઈ સારી સત્રિ દીપજ્યોતથી ઝગમગતી વિશાળ ટાગાર શાળાના સર્વોચ્ચ સિંહાસન ઉપર બેસતો હોય - ચાવત - સ્ત્રીઓના વિશાળ વૃંદથી ઘેરાયેલો રહેતો હોય.
નિપૂણ પુરૂષો દ્વારા થતા નૃત્ય જોતો, ગીત-વીણા-ગુટિત-ઘન મૃદંગ-માદલ આદિ વાધોનો મધુર ધ્વનિ સાંભળતો એવો અને આ પ્રમાણે દારિક એવા માનષિક કામ ભોગોને – શબ્દાદિ પાંચેય વિષયોને ભોગવતો હોય છે.
તે કોઈ કાર્યને વશ એક નોક્રને બોલાવે તો ચાર-પાંચ નોક્ર આવતા હોય અને પૂછતા હોય કે અમે શું કરીએ ? શું લાવીએ ? શું આપીએ ? શું આચરણ ક્રીએ ? તમારી અભિલાષા શું છે? તમને ક્યો પદાર્થ પ્રિય છે ?
આ બધુ જોઈને કોઈ સાધુ નિદાન કરે કે
જો મારા તપ-નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કોઈ ફળ હોય તો હું પણ રાજક્કારની જેમ માનષિક કામભોગ ભોગવું.
હે આયુષ્યમાન શ્રમણો !
તે નિગ્રંન્ય- સાધુ નિદાન ક્રીને, નિદાન શલ્ય સંબંધી સંલ્પોની આલોચના, પ્રતિક્રમણ ર્યા સિવાય
જીવનની અંતિમ ક્ષણોમાં દેહને છોડીને
કોઈ એક દેવલોકમાં મોટી અદ્ધિવાળો યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવતારૂપે ઉત્પન્ન થાય
આયુ સ્થિતિ, ભવસ્થિતિ નો ક્ષય ક્રીને તે દેવલોક્યી ઔવી શુદ્ધ માતા અને પિતાના પક્ષવાળા ઉગ્રળ કે ભોગળમાં પુત્રરૂપે ઉત્પન્ન થાય છે ત્યા તે બાળક સુમાર હાથ-પગ વાળો - યાવત્ - સુંદર રૂપ વાળો થાય છે.
બાલ્યકાળ વીત્યા પછી તથા વિજ્ઞાનની વૃદ્ધિ થતાં તે યોવનને પ્રાપ્ત નારો થાય છે.
તે સમયે સ્વયં પિતા સંબંધી પ્રાપ્ત કરે છે.
પ્રાસાદથી જતાં-આવતાં તેની આગળ-આગળ ઘોડાઓ ચાલે છે - યાવત - તમને શું પ્રિય છે ? આદિ પૂર્વવત.
પ્રશ્ન – આવા પ્રકારની અદ્ધિથી યુક્ત તે પુરૂષને તપ અને સંયમના મૂર્તરૂપ એવા
શ્રમણ કે બ્રાહ્મણ કેવલિ પ્રરૂપિત ધર્મ કહે છે ? ઉત્તર – હા, ક્રે છે. પ્રશ્ન – શું તે ઉપદેશ સાંભળે છે ? ઉત્તર – આ સંભવ નથી, કે તે ધર્મશ્રવણને યોગ્ય નથી.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૦/૧૦૩
૧૮૧ કેમ કે તે અનંત ઇચ્છાવાળો, મહાભી, મહાપરિગ્રહી અને અધાર્મિક યાવત દક્ષિણ દિશાવર્તી નરમાં નૈરયિક પણે ઉત્પન્ન થાય છે. અને ભવિષ્યમાં પણ દુર્લભ બોધી થાય છે.
હે આયુષ્યમાન શ્રમણો !
તે નિદાનશલ્યનો જ આ વિપાક છે. તેથી જ તે કેવલિ પ્રરૂપિત ધર્મ શ્રવણ કરી શક્તો નથી.
[ પ્રમાણે પહેલું નિચાણું જાણવું. [૧૦] હે આયુષ્યમાન શ્રમણો !
મેં ધર્મનું પ્રતિપાદન કરેલું છે. જેમ કે આ જ નિર્ચન્જ પ્રવચન સત્ય છે - યાવત્ - બધા દુઃખોનો અંત રે છે.
જે કોઈ શ્રમણી ધર્મની શિક્ષા માટે ઉપસ્થિત થઈને ભૂખ તરસ આદિ પરિગ્રહ સહન કરતા પણ
દાચિત કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય તો તે તપ-સંયમની ઉગ્ર સાધના થકિ કામવાસનાના શમન માટે યત્ન રે છે.
તે સમયે તે શ્રમણી એક એવી સ્ત્રીને જુએ છે કે જે– (૧) પોતાના પતિની કેવળ એક માત્ર પ્રાણ પ્રિયા છે. – (૨) તે એક સમાન ઘરેણા અને વસ્ત્ર પહેરેલી છે.
– (૩) તેલની ડબ્બી, વસ્ત્રોની પેટી અને રત્નના કંરડીયા સમાન સંરક્ષણીય છે. તેમજ સંગ્રહણીય છે.
શ્રમણી તેને તેણીમાં પ્રાસાદમાં આવતી – જતી જુએ છે. તેની આગળ છત્ર, ઝારી લઈને અનેક દાસી-દાસ, નોક્ર-ચા ચાલે છે. યાવત એળે બોલાવતાં તેની સામે ચાર-પાંચ વણબોલાવેલા જ આવીને ઊભા રહી જાય છે. અને પૂછે છે
હે દેવાનુપ્રિય ! બોલો અમે શું કરીએ ? ચાવતુ આપના મુખને ક્યા પદાર્થ સારા લાગે છે.
તેને જોઈને શ્રમણી નિદાન કરે છે કે
જો મારા સુચરિત તપ, નિયમ, અને બ્રહાચર્યનું કોઈ ફળ હોય તો હું પણ આગામી કળમાં આવા પ્રકારના ઉત્તમ મનુષ્ય સંબંધી કામભોગો અથર્થ શબ્દ, સ્પર્શ આદિ પાંચે વિષયોને ભોગવતી મારા જીવનને વ્યતિત કરું.
હે આયુષ્યમાન ! શ્રમણીઓ !
તે શ્રમણી નિદાન કરીને તે નિદાનની આલોચના તેમજ પ્રતિક્રમણ ક્યાં સિવાય| જીવનની અંતિમ ક્ષણે દેહત્યાગ કરીને કોઈ એક દેવલોક્માં દેવરૂપ ઉત્પન્ન થાય છે. યાવતું દિવ્ય ભોગ ભોગવતી રહે છે. ચાવતુ આયુ, ભવ, સ્થિતિનો ક્ષય થયા પછી
તે દેવલોથી ચ્યવીને વિશુદ્ધ માતૃ-પિતૃ પક્ષવાળા ઉગ્રવંશી કે ભોગવંશી કુળમાંથી કોઈ એક કુળમાં બાલિક – કન્યારૂપે ત્યાં જ ઉત્પન્ન થાય છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૨
દશાશ્રુતસ્કંધ-છેદ-૩ ત્યાં તે બાલિઝ સુક્ષ્માર યાવત સુરૂપ હોય છે.
તે બાલ્યભાવથી મુક્ત થઈને તથા વિજ્ઞાન પરિણત અને યૌવનવય પ્રાપ્ત થતા, તેણીના માતા-પિતા, તેણીના જેવા સુંદર એવા યોગ્ય પતિને અનુરૂપ દહેજ સાથે પત્નીરૂપે આપે છે.
તે તે પતિની ઈષ્ટ, દંત, પ્રિય, મનોજ્ઞ, અજીવ મનોહર, ઘેર્યના સ્થાન, વિશ્વાસપાત્ર, સંવત, બહુમત, અનુમત (અતીમાન્ય) રત્નરંડક સમાન કેવળ એક પત્ની હોય છે.
આવતા-જતા તેની આગળ છત્ર, ઝારી લઈને અનેક દાસી-દાસ, નોચાર ચાલે છે. • યાવત્ - આપના મુખને કેવા કેવા પદાર્થો પ્રિય લાગે છે ?
પ્રશ્ન - શું તે અદ્ધિ સંપન્ન સ્ત્રીને તપ અને સંયમના મૂર્ત રૂપ શ્રમણ-બ્રાહ્મણ ક્વલિ પ્રજ્ઞમ ધર્મ કહે છે ?
ઉત્તર – હા, કહે છે. પ્રશ્ન – શું તેણી શ્રદ્ધા પૂર્વક સાંભળે છે ? ઉત્તર – તે સંભવતું નથી. કેમ કે તેણી ધર્મ શ્રવણને અયોગ્ય છે.
તે ઉત્કૃષ્ટ અભિલાષાવાળી યાવત દક્ષિણ દિશાવર્ત તરંગમાં કૃષ્ણપાક્ષીકનૈરયિક રૂપે ઉત્પન્ન થાય છે. તથા ભવિષ્યમાં પણ તેણીને બોધી પ્રાપ્તિ દુર્લભ થાય છે.
હે આયુષ્યમાન શ્રમણો !
તે નિદાન શલ્યનો આ પાપારી પરિણામ છે કે તે કેવલિ પ્રજ્ઞમ ધર્મનું શ્રમણ #ી શક્તી નથી.
એિ પ્રમાણે બીજુ નિચાણું જાણવી [૧૯૫] હે આયુષ્યમાન શ્રમણો !
'મેં ધર્મનું નિરૂપણ કરેલ છે. આ જ નિર્ચન્જ પ્રવચન સત્ય છે – યાવત બધાં દુઃખોનો અંત કરે છે.
જો કોઈ નિર્ગસ્થ કેવલિ પ્રરૂપિત ધર્મની આરાધના માટે તત્પર થાય, તેને ભૂખ-તરસ ઇત્યાદિ પરિષહો સહન જતાં કદાચિત કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય.
ત્યારે તે તપ-સંયમની ઉગ્ર સાધના દ્વારા તે કામવાસના ને શમન ક્રવાનો પ્રયત્ન કરે છે.
તેવા સમયે તે સાધુ કોઈ એક સ્ત્રીને જુએ છે–
જે તેના પતિની કેવળ એકમાત્ર પ્રિયા છે યાવત બધું જ વર્ણન પહેલા નિયાણા મુજબ જાણવું.
તે સાધુ તે સ્ત્રીને જોઈને નિયાણું રે – – (૧) પુરૂષનું જીવન દુખમય છે. - (૨) જેઆ વિશુદ્ધ માતૃ-પિતૃ પક્ષવાળા એવા
ઉગ્રવંશી કે ભોગવંશી પુરૂષો છે. તેઓ કોઈ નાના કે મોટા એવા યુદ્ધમાં જાય છે, તેમને નાના કે મોટા શસ્ત્રના પ્રહાર છાતીમાં લાગતા તેઓ વેદનાથી વ્યથિત હોય છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૦/૧૦૫
૪૩
આ રીતે પુરૂષનું જીવન દુઃખમય છે. પરંતુ તેના જતાં સ્ત્રીનું જીવન સુખમય છે.
જો મારા તપ-નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કોઈ જ વિશિષ્ટ ફળ હોય તો હું પણ ભવિષ્યમાં ઉક્ત સ્ત્રીની જેમ મનુષ્ય સંબંધી શબ્દાદિ કામ ભોગોને ભોગવું.
હે આયુષ્યમાન શ્રમણો !
તે સાધુ નિદાન ક્રે, ક્યાર પછી તે નિદાન શલ્ય રીતે તેના આલોચના અને પ્રતિક્રમણ ન રે.
તેમ ન કરીને જીવનની અંતિમ ક્ષણે દેહ ત્યાગ કરે. કાળ ધર્મ પામ્યા પછી તે કોઈ દેવલોકે દેવ થાય.
તે દેવ મોટી ઋદ્ધિવાળો યાવત ઉત્કૃષ્ટ સ્થિતિવાળો થાય છે. ઇત્યાદિ બધું પહેલાં નિદાન માફક જાણવું.
– તે દેવલોક્યી ઔવીને તે દેવ બાલિકરૂપે ઉત્પન્ન પણ થાય – તેવા ઉત્તમ પુરૂષને પનીરૂપે પણ અપાય
– તે પોતાના પતિની એક્માત્ર પ્રાણપ્રિયા થાય છે. ઇત્યાદિ બધું જ પૂર્વવત સમજી લેવું.
આિવા નિદાનયુક્ત તેણીને –] (૧) કેવલિ પ્રરૂપિત ધર્મ સાંભળવાતો મળે છે.
(૨) પરંતુ તે શ્રદ્ધાપૂર્વક સાંભળતી નથી. કેમકે તેણી ધર્મના શ્રવણને માટે અયોગ્ય છે.
તે ઉક્ત અભિલાષાવાળી - ચાવત્ - દક્ષિણ દિક્ષાવર્તી નરકે નારકીરૂપે ઉત્પન્ન થાય છે.
તેમજ ભવિષ્યમાં પણ બોધિ દુર્લભ થાય છે. હે આયુષ્યમાન શ્રમણો !
તે નીયાણાનું આ પાપરૂપ ફળ છે. તેથી તે કેવલિપ્રરૂપિત ધર્મને સાંભળી શક્તો નથી.
[આ ત્રીજુ નિયાણું વર્ણવ્યું [૧૦] હે આયુષ્યમાન શ્રમણો !
મેં ધર્મનું પ્રતિપાદન કરેલ છે આ નિર્ચન્જ પ્રવચન સત્ય છે યાવતું બધાં દુઃખોનો અંત રે છે.
એવા તે કેવલિ પ્રરૂપિત ધર્મની આરાધના માટે કોઈ સાધ્વી તત્પર થાય અને સુધા, તૃષા આદિ પરીષહ સહન રે.
પરંતુ તેમ સહન કતાં કદાચિત કોઈ કામ વાસનાનાનો પ્રબળ ઉદય તેણીને થઈ પણ જાય તો
તે સંયમની ઉગ્ર સાધના થકી ઉદિમ કામવાસનાના શમન માટે પ્રયત્ન કરે છે.
તે સમયે તે નિગ્રન્થી કોઈ ઉગ્રવંશી કે ભોગવંશી પુરૂષને જુએ છે ઇત્યાદિ બધું પહેલાં નિયાણા માફક જાણવું.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૪.
દશાશ્રુતસ્કંધ-છેદ-૩ તેને જોઈને તે સ્ત્રી નિયાણું રે કે સ્ત્રીનું જીવન દુઃખમય છે, કેમકે બીજા ગામ ચાવત સંનિવેશમાં એhી સ્ત્રી જઈ શક્તી નથી કે વિચરણ કરી શકતી નથી.
જે રીતે કેરી, બિરૂ, કોઠા, અંબાણ નામના સ્વાદિષ્ટ ફળની પેશી હોય છે. માંસની પેશી હોય, શેરડીનો ટુક્કો હોય કે શાભલી ફળની ફળી હોય.
તે અનેક મનુષ્યોને સ્વાદ લેવા યોગ્ય - ચાવતુ - ઇચ્છનીય કે અભિલાષા રવા યોગ્ય હોય છે :
તે રીતે સ્ત્રીનું શરીર પણ અનેક મનુષ્યો માટે આસ્વાદનીય - યાવત - અભિલાષા ક્રવા યોગ્ય હોય છે.
તેથી સ્ત્રીનું જીવન દુખમય અને પુરૂષનું સુખમય હોય છે. હે આયુષ્યમાન શ્રમણો ! - (૧) આ રીતે તે સાળી પુરૂષ થવા માટે નિદાન ક્રે. – (૨) નિદાન પછી તેની આલોચના પ્રતિક્રમણ ન રે. – (૩) તો દેવલોક ઉત્પન્ન થઈ પણ જાય યાવત દેવ સુખ ભોગવે – (૪) દેવલોકની સ્થિતિ આદિનો ક્ષય થયા પછી વીને – (૫) ઉગ્રવંશાદિમાં બાળક રૂપે ઉત્પત્તિ આદિ પૂર્વવત જાણવું.
તે ઉત્કૃષ્ટ અભિલાષા રાખતો પુરૂષ • ચાવતુ - દક્ષિણ દિશાવતી નરકમાં નારક રૂપે ઉત્પન્ન થાય
બોધિ દુર્લભ થાય કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરી શકે નહિ. ઇત્યાદિ બધુ પૂર્વવત્ જાણવું
મિ ચોકુ નિયાણું કહ્યું [૧] હે આયુષ્યમાન શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલ છે. આ જ નિર્ગસ્થ પ્રવચન સત્ય છે. યાવત્ સર્વ દુઃખોનો અંત ક્રે છે, પૂર્વવત્ જાણવું
લેઈ સાધુ કે સાળી કેવલિ પ્રજ્ઞમ ધર્મની આરાધના માટે ઉપસ્થિત થઈને વિચરણ રતા - યાવત્ -
સંયમમાં પરાક્રમ ક્રતા માનુષિક કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે આ પ્રમાણે વિચારે કે
– (૧) માનવ સંબંધી ામભોગો અધુવ – અનિત્ય – અશાશ્વત છે. - (૨) સડન – ગલન – સ્વભાવી તથા નશ્વર છે. – (૩) મળ, મૂત્ર શ્લેષ્મ, મેલ, વાત, પિત્ત, ક્, શુક્ર, શોણિતયુક્ત છે. - (૪) દુર્ગધયુક્ત શ્વાસોચ્છવાસ તથા મળ-મૂત્રથી પરિપૂર્ણ છે. – (૫) વાત પિત્ત અને ક્લનું દ્વાર છે. – (૬) પહેલા કે પછી અવશ્ય ક્યાજ્ય છે. જે ઉપર દેવલોકમાં દેવો રહે છે–
તે ત્યાં બીજા દેવોની દેવીઓને પોતાને આધિન કરીને તેમની સાથે વિષયસેવન ક્ટ છે.
સ્વયં જ પોતાને વિવિંત દેવી સાથે વિષયસેવે છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૦/૧૦૭
અને પોતાને દેવી સાથે પણ વિષય સેવે છે.
• જો સમ્યક પ્રકારથી આચરિત મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું વિશિષ્ટ ફળ હોય તો—
હું
પણ ભાવિમાં આ ઉપર્યુક્ત દિવ્ય ભોગોને ભોગવતો વિચરણ કરું તો મારે
શ્રેયર છે.
હે આયુષ્યમાન શ્રમણો !
આ પ્રમાણે નિગ્રન્થ કે નિગ્રન્થી કોઈપણ નિયાણું કરીને ચાવત્ દેવરૂપે ઉત્પન્ન થાય છે તે ત્યાં મહાઋદ્ધિવાળા દેવ પણ થાય છે યાવત્ દિવ્ય ભોગોને ભોગવતો વિચરે છે.
તે દેવ ત્યાં અન્ય દેવોની દૈવી સાથે વિષય સેવે છે.
સ્વયં પોતાને વિર્તિત દેવી સાથે વિષય સેવે છે.
અને પોતાને દેવી સાથે પણ વિષય સેવે છે.
• તે દેવ તે દેવલોક્થી આયુનો ક્ષય થયા પછી યાવત્ પુરૂષરૂપે ઉત્પન્ન થાય છે. યાવત્ તેના દ્વારા એક્ને બોલાવતા ચાર-પાંચ ન બોલાવાયેલ પણ ઊઠીને આવી જાય છે. અને પૂછે છે કે હે દેવાનુપ્રિય ! ક્યો અમે શું કરીએ ? યાવત્ આપના મુખને ક્યા પદાર્થો સારા લાગે છે ?
પ્રશ્ન
પ્રશ્ન
ઉત્તર
આવા પ્રકારની ઋદ્ધિથી યુક્ત પુરૂષને તપ-બળ અને સંયમના મુક્ત રૂપ શ્રમણ, બ્રાહ્મણ ઉભયાળ કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મ કહે છે. – પ્રરૂપે છે શું ?
ઉત્તર
હા કહે છે.
પ્રશ્ન
ઉત્તર
અયોગ્ય છે.
-
--
-
-
-
-
૧૮૫
શું તે સાંભળે છે ?
હા તે સાંભળે છે.
-
શું તે કેવલિ પ્રરૂપિત ધર્મ ઉપર શ્રદ્ધા, પ્રતિતિ કે રૂચિ છે ખરો ? આ સંભવ નથી કેમ કે તે સર્વ પ્રરૂપિત ધર્મ ઉપર શ્રદ્ધા કરવાને
યાવત્ -
પરંતુ તે ઉત્તર અભિલાષા રાખતો દક્ષિણ દિશાવર્તી નરમાં કૃષ્ણપાક્ષિક નૈરયિક રૂપમાં ઉત્પન્ન થાય છે તથા ભાવિમાં સમ્યક્ત્વ ની પ્રાપ્ત દુર્લભ થાય છે. હે આયુષ્યમાન શ્રમણો !
-
નિદાન શલ્યનું આ પાપારી પરિણામ છે કે કેવલિ પ્રાપ્ત ધર્મ પરત્વે શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિ રાખતો નથી.
[આ પાંચમાં નિયાણાનું સ્વરૂપ કર્યું.]
[૧૦] હે આયુષ્યમાન શ્રમણો !
મેં ધર્મનું નિરૂપણ કરેલ છે. યાવત્ સંયમની સાધનામાં પરાક્રમ કરતાં એવા સાધુ માનવ સંબંધી શબ્દાદિ મભોગોથી વિરક્ત થઈ જાય અને એમ વિચારે કે માનવસંબંધી કામભોગ અધ્રુવ યાવત્ ત્યાજ્ય છે.
ઉપર દેવલોક્માં જે દેવ છે, તે
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૮૬
દશાશ્રુતસ્કંધ-છેદસૂર-૩ (૧) ત્યાં અન્ય દેવીઓ સાથે વિષયસેવન જતાં નથી. (૨) પરંતુ પોતાની વિર્ધિત દેવીઓ સાથે વિષય સેવે છે. (૩) તથા પોતાની દેવી સાથે પણ વિષય સેવે છે.
જો સમ્યક પ્રકારે આચરિત મારા આ તપ, નિયમ તથા બ્રહ્મચર્યનું પાલનનું કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો
હું પણ આગામી કાળમાં આવા પ્રકારમાં દિવ્ય ભોગોને ભોગવતો એવો વિચરણ -
તે મારે માટે શ્રેયક્ર થશે. • હે આયુષ્યમાન શ્રમણો
આ પ્રકારે કોઈ સાધુ કે સાધ્વી કોઈપણ નિદાન ક્રીને યાવત્ દેવરૂપમાં ઉત્પન્ન થાય છે.
તે ત્યાં મહાકાર્ધિવાળો દેવ થાય છે. યાવત્ દિવ્ય ભોગોને ભોગવતો એવો વિચરે છે.
• ત્યાં ઉત્પન્ન થયેલો દેવ - (૧) અન્ય દેવીઓની દેવી સાથે વિષય સેવન કરતો નથી. (૨) સ્વયં પોતાની વિકર્વિત દેવી સાથે વિષય સેવે છે. (૩) પોતાની દેવીઓ સાથે વિષય સેવન કરે છે.
તે દેવ તે દેવલોકથી આયુનો ક્ષય થઈ જવાથી યાવત પુરૂષ રૂપે ઉત્પન્ન થાય છે - યાવત - તેના દ્વારા એક ને બોલાવતા ચાર-પાંચ બોલાવ્યા વિના જ ઊઠીને ઊભા થઈ જાય છે. અને પૂછે છે કે – હે દેવાનુપ્રિયા દ્દો, અમે શું કરીએ ? યાવતું આપને કેવા-કેવા પદાર્થ સારા લાગે છે ?
પ્રશ્ન – આવા પ્રકારની અદ્ધિ યુક્ત તે પુરૂષને તપ-સંયમના મૂર્તરૂપ શ્રમણબ્રાહ્મણ ઉભયયુક્ત કેવલિપ્રજ્ઞમ ધર્મ કહે ?
ઉત્તર – હા, ધે છે. પ્રશ્ન – શું તે સાંભળે છે ? ઉત્તર – હા, તે સાંભળે છે. પ્રશ્ન – શું તે શ્રદ્ધા, પ્રતીતિ, રચિ ક્રે છે ? ઉત્તર – તે સંભવ નથી, પણ અન્ય દર્શનમાં રુચિ રાખે છે.
અન્ય દર્શનને સ્વીકરીને તે આવા પ્રકારનો આચરણવાળો થાય છે – જેમ કે પર્ણકુટીઓમાં રહેનારા અરણ્યવાસ તાપસ અને ગામની સમીપની વાટિકામાં રહેનારા તાપસ તથા અષ્ટ થઈને રહેનારા જે તાંત્રિક છે, અસંયત છે.
તેઓ પ્રાણ, ભૂત, જીવ અને સત્વની હિંસાથી વિરત નથી. તેઓ સત્ય-મૃષા ભાષાનો આ પ્રકારે પ્રયોગ ક્યું છે કે(૧) મને ન મારો, બીજાને મારો (૨) મને આદેશ ન ો, બીજાને આદેશ ક્યો. (૩) મન પીડિત ન ો, બીજાને પીડિત ો.
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૦/૧૦૮
(૪) મને ન પક્ડો. બીજાને પક્ડો.
(૫) મને ભયભીત ન ો. બીજાને ભયભીત કરો.
• આ પ્રમાણે તે સ્ત્રી સંબંધી ક્રમ ભોગોમાં મૂર્છિત-ગ્રથિત શુદ્ધ અને આસક્ત થઈને - ચાવત્ - જીવનની અંતિમ ક્ષણોમાં દેહ ત્યાગ કરીને કોઈ અસુરલોક્માં કિલિપિક દેવ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાંના સુખાદિ ભોગવે છે.
ત્યાંથી દેહ છોડી કરી ભેડ-બી સમાન મનુષ્યોમાં મૂક રૂપમાં ઉત્પન્ન થાય છે. હૈ આયુષ્યમાન શ્રમણો ! તે નિદાનનું આ પાપકારી પરિણામ છે કે પ્રતીતિ અને રુચિ રાખતો નથી.
[આ છઠ્ઠા નિયાણાનું સ્વરૂપ ]
[૧૦૯] હે આયુષ્યમાન શ્રમણો
મેં ધર્મનું પ્રરૂપણ કરેલું છે યાવત્ સંયમની સાધનામાં પરાક્રમ તો એવો નિગ્રન્થ માનવ સંબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે એમ વિચારે કે માનવ સંબંધી કામભોગ અધ્રુવ અને ત્યાજ્ય છે. • જે ઉપર દેવલોક્માં દેવ છે, તે ત્યાં:
– (૧) બીજા દેવોની દેવી સાથે વિષય સેવન કરતાં નથી
– (૨) સ્વયંની વિર્તિત દેવીઓ સાથે વિષય સેવન કરતાં નથી.
-
– (૩) પરંતુ પોતાની દેવી સાથે કામક્રિડા કરે છે.
જો સમ્યક્ પ્રકારે આચરિત મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્યનું ક્લ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો
હું પણ આગામી કાળમાં આવા પ્રકારના દિવ્ય ભોગોને ભોગવતો વિચરણ ક્યું – તે એ શ્રેષ્ઠ થશે.
થાય છે.
૧૮૭
તે કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મ પરત્વે શ્રદ્ધા,
-
• હે આયુષ્યમાન શ્રમણો :
આ પ્રમાણે સાધુ કે સાધ્વી કોઈપણ નિયાણું કરીને યાવત્ દેવરૂપમાં ઉત્પન્ન
તે ત્યાં મહાઋદ્ધિવાળો દેવ થાય છે. યાવત્ દિવ્યભોગોને ભોગવતો એવો વિચરે છે.
–
તે દેવ ત્યાં દેવલોક્માં ઉપજીને
– (૧) બીજા દેવોની દેવી સાથે વિષય સેવન કરતો નથી.
(૨) સ્વયં જ પોતાની વિર્તિત દેવી સાથે વિષય સેવન ન કરે.
(૩) પરંતુ પોતાની દેવીઓ સાથે જ વિષય સેવન કરે છે.
તે દેવ તે દેવલોક્થી આયુનો ક્ષય થતાં - યાવત્ - પુરૂષરૂપમાં ઉત્પન્ન થાય
છે - યાવત્ - તેના દ્વારા કોઈ એક્ને બોલાવતા ચાર-પાંચ ન બોલાવેલા પણ ઊઠીને ઉભા થઈ જઈ આવે છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય ! બોલો અમે શું રીએ યાવત્
આપને કેવા-કેવા પદાર્થ પ્રિય લાગે છે ?
પ્રશ્ન
-
w
આવા પ્રકારની ઋદ્ધિથી યુક્ત તે પુરૂષને તપ-સંયમના મૂર્તરૂપ
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૯
દશાશ્રુતસ્કંધ-છેદ-૩ શ્રમણ-બ્રાહ્મણ કેવલિ પ્રાપ્ત ધર્મ ધે ?
ઉત્તર – હા, હે છે. પ્રશ્ન – શું, તે સાંભળે છે ? ઉત્તર – હા, સાંભળે છે.
પ્રશ્ન – શું તે કેવલિ પ્રજ્ઞમ ધર્મ પરત્વે શ્રદ્ધા પ્રતીતિ અને રુચિવાળો થાય છે ખરો ?
ઉત્તર - હાં, તે કેવલિ પ્રજ્ઞમ ધર્મ પરત્વે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિવાળો પણ થાય છે.
પ્રશ્ન – શું તે શીલવત, ગુણંવત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ રે છે ખરો ?
ઉત્તર – તે સંભવ નથી. તે કેવળ દર્શન શ્રાવક હોય છે.
તે જીવ-અજીવનું યથાર્થ સ્વરૂપનો જ્ઞાતા હોય છે યાવત તેને અસ્થિમજ્જાવત ધર્માનુરાગ હોય છે. જેમ કે
હે આયુષ્યમાન ! આ નિર્ચન્જ પ્રવચન જ જીવનમાં ઈષ્ટ છે, આ જ પરમાર્થ છે, બાકી બધું નિરર્થક છે.
તે આ પ્રમાણે અનેક વર્ષો સુધી આગારધર્મની આરાધના કરે છે અને આરાધના કરીને જીવનની અંતિમ ક્ષણોમાં કોઈ એક દેવલોક્માં દેવરૂપે ઉત્પન્ન થાય છે.
એ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો !
તે નિદાનનું આ પાપરૂપ પરિણામ છે કે આ શીલવત, ગુણવત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધવાસ કરી શક્તો નથી.
આિ સાતમાં નિયાણાનું રાજ્ય દ્ી ] [૧૧૭] હે આયુષ્યમાન શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલ છે યાવત સંયમ સાધનામાં પસક્રમ તો નિગ્રન્થ દિવ્ય અને માનષિક કામભોગોથી વિરક્ત થઈ એમ વિચારે કે
“માનષિક કમભોગ અધૃિવ યાવત ત્યાજ્ય છે.”
દેવ સંબંધિ કમભોગ પણ અધુવ, અનિત્ય, શાશ્વત, ચલાલ સ્વભાવવાળા, જન્મ-મરણ વધારનારા અને પહેલા કે પછી અવશ્ય ત્યાજ્ય છે.
જો સમ્યક્ પ્રારે આચરિત મારા આ તપ-નિચેમાદિનું જે કલ્યાણ કરી વિશિષ્ટ સ્થળ હોય તો હું પણ ભાવિમાં વિશુદ્ધ માતૃ-પિતૃ પક્ષવાળો ઉગ્રવંશી કે ભોગવંશી કુળમાં પુરૂષ રૂપમાં ઉત્પન્ન થાઉં અને શ્રમણોપાસક થાઉં.
જીવાજીવના સ્વરૂપને જાણું ચાવતું ગ્રહણ કરેલા તપ વડે આત્માને ભાવિત કરતો વિચરે, તે શ્રેષ્ઠ થશે.
હે આયુષ્યમાન શ્રમણો આવી રીતે કોઈ સાધુ કે સાધ્વી નિયાણું રે ચાવતું દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાં મહાદ્ધિવાળો દેવ થાય છે. ચાવત દિવ્ય ભોગોને ભોગવતો વિચારે છે. યાવત્ તે દેવ તે દેવલોનું આયુ ક્ષય થતાં યાવત્ પુરૂષરૂપે ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ પૂર્વવત્
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૦/૧૧૦
૧૦૯
પ્રશ્ન – આવા પ્રકારની ઋદ્ધિથી યુક્ત તે પુરૂષને તપ અને સંયમના મૂર્તરૂપ શ્રમણ-બ્રાહ્મણ કેવલિ પ્રજ્ઞમ ધર્મ હે ?
ઉત્તર – હા, ધે છે. પ્રશ્ન – શું તે ધર્મ સાંભળે છે ? ઉત્તર – હા, સાંભળે છે. પ્રશ્ન – શું તે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરે છે ? ઉત્તર – હા, તે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરે છે. પ્રશ્ન – શું તે શીલવત ચાવત પોષધોપવાસ કરે છે ? ઉત્તર – હા તે શીલવતાદિ સ્વીકાર કરે છે.
પ્રશ્ન – શું તે ગૃહવાસ છોડીને મુંડિત થાય છે. તથા અનગાર પ્રવજ્યાનો સ્વીકાર ક્રે છે ?
ઉત્તર – તે સંભવ નથી.
તે શ્રાવક થાય છે, જીવાજીવનો જ્ઞાતા થઈ યાવતું સાધુને પ્રાસુક એષણીયા અનશનાદિ વહોરાવી અનેક વર્ષો સુધી વિચરે છે. તે ભક્ત પ્રત્યાખ્યાન કે અનશન પણ ક્રી શકે છે. તાક્ત પ્રત્યાખ્યાન કરીને અનેક ભક્તોનું અનશનથી છેદન રે છે. છેદન ક્રીને આલોચના તથા પ્રતિક્રમણ દ્વારા સમાધિને પામે છે.
જીવનની અંતિમ ક્ષણોમાં દેહ છોડીને દેવલોકે દેવ થાય છે. હે આયુષ્યમાન શ્રમણો !
તે નિદાન શલ્યનું આ પાપરૂપ પરિણામ છે કે – તે ગૃહવાસ છોડીને તથા સર્વથા મુંડિત થઈને અનગાર પ્રવજ્યા સ્વીકારી ન શકે.
[આ આઠમા નિયાણાનું સ્વરૂપ ક્યું.] ૧૧૧] હે આયુષ્યમાન શ્રમણો !
મેં ધર્મનું નિરૂપણ કરેલ છે યથાવત સંયમની સાધનામાં પ્રયત્ન ક્રતો સાધુ દિવ્ય માનષિક કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે એમ વિચારે કે
“માનષિક કામભોગો અધૂવ યાવત ત્યાજ્ય છે.”
દિવ્ય કામભોગો પણ અધુવ યાવત્ ભવ પરંપરાને વધારનાર છે. તથા પહેલાં કે પછી અવશ્ય ત્યાજ્ય છે.
જો સમ્યક પ્રચારથી આચરિત મારા આ તપ નિયમ તથા બ્રહ્મચર્યનું પાલનનું કલ્યાણારી વિશિષ્ટ ફળ હોય તેવું ભાવિમાં જે આ અંતફળ, પ્રતિફલ, તુચ્છ કલ, દરિદ્ર ફળ, કૃપણ ફળ કે ભિક્ષ ફળ છે, તેમાંના કોઈ એક કુળમાં પુરૂષ બનું જેનાથી હું પ્રવજિત થવાને માટે સુવિધાપૂર્વક ગૃહવાસ છોડી શકું તો તે શ્રેષ્ઠ થશે.
હે આયુષ્યમાન શ્રમણો !
આ પ્રમાણે સાધુ કે સાધ્વી કોઈ પણ નિદાન કરીને યાવત દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાં મહઋદ્ધિવાળો દેવ થાય છે. યાવતું દિવ્ય ભોગ ભોગવતો વિચરે છે. યાવતુ તે દેવ દે દેવલોથી આય ક્ષય થવાથી યાવત પુરુષરૂપે ઉત્પન્ન થાય છે. યાવત પૂછે છે કે આપના મુખને ક્વા કેવા પદાર્થ સારા લાગે છે ?
Page #191
--------------------------------------------------------------------------
________________
૧
દશાશ્રુતસ્કંધ- છેદસુરા-૩ પ્રશ્ન – શું આવા પ્રકારની અદ્ધિથી યુક્ત તે પુરૂષને તપ સંયમના મૂર્તરૂપ શ્રમણ-બ્રાહ્મણ જ્વલિ પ્રજ્ઞમ ધર્મ કહે છે ?
ઉત્તર – હા, હે છે પ્રશ્ન – શું તે ધર્મ શ્રવણ ક્રે છે ? ઉત્તર – હા, ધર્મ શ્રવણ કરે છે. પ્રશ્ન – શું તે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ક્રે છે ? ઉત્તર – હા, તે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ક્રે છે. પ્રશ્ન – શું તે ગૃહવાસ છોડી યથાવત્ પ્રવજ્યા સ્વીકારે છે ? ઉત્તર –- હા, તે અનગાર પ્રવજ્યા સ્વીકાર ક્રે છે. પ્રશ્ન – શું તે તે જ ભવમાં સિદ્ધ થઈ. સર્વ દુઃખોનો અંત કરે ? ઉત્તર – તે સંભવ નથી. • સાધુ ભગવંત ઇર્ષા સંમિતિ પાળનાર ચાવત બ્રહ્મચર્ય પાલન ક્રવાર થાય છે.
આવા પ્રકારના આચરણથી તે અનેક વર્ષો સુધી સંયમ પર્યાયનું પાલન કરે છે. અનેક વર્ષો સુધી સંયમ પર્યાય પાળીને યાવત
ભક્ત પ્રત્યાખ્યાન રે છે, તેનાથી અનેક ભક્તોનું અનશન વડે છેદન રે છે. છેદીને આલોચના તથા પ્રતિકમણ દ્વારા સમાધિ પ્રાપ્ત થાય છે. જીવનની અંતિમ ક્ષણોમાં દેહ ત્યાગીને કોઈ દેવલોક દેવરૂપે ઉત્પન્ન થાય છે.
હે આયુષ્યમાન શ્રમણો ! તે નિદાન શલ્યનું આ પાપ રૂપ પરિણામ છે કે તે એ ભાવે સિદ્ધ થઈ સર્વે દુખનો અંત ન રે.
એિ નવમા નિયાણાનું સ્વરૂપ લ્હી [૧૧૨] હે આયુષ્યમાન શ્રમણો !
મેં ધર્મનું પ્રતિપાદન ક્રેલ છે. આ નિર્ચન્જ પ્રવચન સત્ય છે - યાવત - તપ, સંયમની ઉગ્ર સાધના ક્રતી વેળાએ તે નિર્ચન્થ સર્વે પ્રમ, રાગ, સંગ, સ્નેહથી વિરક્ત થઈ જાય.
સર્વ ચારિત્ર પરિવૃદ્ધ થાય ત્યારે
અનુત્તર જ્ઞાન, અનુત્તર દર્શન, ચાવંત પરિનિર્વાણ માર્ગમાં આત્માને ભાવિતા કરીને તે શ્રમણ
અનંત, અનુત્તર, આવરણ રહિત, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ વળ જ્ઞાન, કેવળ દર્શનને પામનાર થાય છે.
તે સમયે અરહંત ભગવંત જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી થાય છે. દેવમનુષ્યની પર્ષદામાં ધર્મ દેશના દેતા - યથાવત્ - અનેક વર્ષોનો કેવલિ પર્યાય પાળી, આયુષ્યની અંતિમ ક્ષણોમાં ભક્ત પ્રત્યાખ્યાન રે છે. અનેક દિવસો સુધી આહાર ત્યાગ ક્રી અનશન ક્રે છે.
અંતિમ શ્વાસોચ્છવાસે સિદ્ધ, બુદ્ધ, યુક્ત થઈને યાવત્ તે સર્વે દુઃખોનો અંત રે છે.
હે આયુષ્યમાન શ્રમણો ! તે નિદાન રહિત લ્યાણકારી સાધનામય જીવનનું
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૦/૧૧૨
૧૧
આ ફળ છે, કે તે એ જ ભાવે સિદ્ધ થઈ યાવત સર્વે દુ:ખોનો અંત કરે છે.
[૧૩] તે સમયે અનેક નિર્ચન્થ-નિગ્રંન્શવાસીઓએ શ્રમણ ભગવંત મહાવીર પાસે પૂર્વોક્ત નિદાનોનું વર્ણન સાંભળીને -
શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમાર ક્ય. પૂર્વક્ત નિદાન શલ્યોની આલોચના, પ્રતિક્રમણ ક્રીને દશાશ્રુતસંઘ છેદ સૂત્ર-અનુવાદ
- યાવતું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત સ્વરૂપ તપ સ્વીકાર્યું. [૧૧] તે-કાળ અને તે સમયે–
શ્રમણ ભગવંત મહાવીરે રાજગૃહ નગરની બહારગુણશીલ ચેત્યમાં એકઠા થયેલાદેવ, મનુષ્ય આદિ પર્ષદા મધ્યે અનેક શ્રમણ-શ્રમણીઓ, શ્રાવક, શ્રાવિકાઓને આ પ્રકારે આખ્યાન, ભાષણ પ્રજ્ઞાપના, પ્રરૂપણા ક્રી.
હે આર્ય ! આયતિ સ્થાન નામના અધ્યયનનો અર્થ-હેતુ-વ્યાણ યુક્ત તથા સૂત્ર-અર્થ અને સ્પષ્ટીક્રણ યુક્ત સૂત્રાર્થનો વારંવાર ઉપદેશ ક્ય. તે પ્રમાણે હું તમને હું છું.
[અહીં આયતિસ્થાન માં આયતિ શબ્દનો અર્થ છે સંસાર કે ર્મબંધ. સંસાર ભ્રમણ કે કર્મબંધના પ્રમુખ સ્થાનને આયતિ સ્થાન ધે છે.]
દશાશ્રુતસ્કંધની દસા-૧૦ નો મુનિ દીપરત્નસાગરે લો સૂરાનુવાદ પૂર્ણ
/ દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૪ આગમ-૩૭ નો
મૂળ સૂવાનુવાદ - પૂર્ણ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૯૨
૩૮ જીતલ્પ-છેદસૂત્ર-૫
ચૂર્ણિ આધારિત સૂત્રાનુવાદ
• છેદસૂત્રોની સંખ્યા છ વર્તમાન કાળે સ્વીકરાયેલી છે. આ છેદસૂત્રોમાં (૧) નિશીથ, (ર) બૃહલ્પ, (3) વ્યવહાર, (૪) દશાશ્રુતસ્કંધ, (૫) જીતલ્પ અને (૬) મહાનિશીથનો સમાવેશ થાય છે. પૂર્વે પંચકલ્પસૂત્રનો સમાવેશ આ છ છેદ સૂત્રોમાં થતો હતો. પંચલ્પ વિચ્છેદ થતાં તેને સ્થાને આ જીતલ્પ નામક સૂત્રની સ્થાપના કરવામાં આવેલી છે.
જીતક્લપ-છેદસૂત્ર-૩
-
જોકે હાલ પણ (૧) પંચલ્પ ભાષ્ય, (૨) પંચલ્પ પૂર્ણિતો ઉપલબ્ધ છે જ પણ મૂળ સૂત્રપાઠ નથી.
જીતલ્પ-છેદ સૂત્ર ઉપર પણ ભાષ્ય અને ચૂર્ણિ બંને ઉપલબ્ધ છે જ. તેમાં જીતલ્પનું ભાષ્ય અમે અમારા આગમસુત્તાણિ-સટીમાં પ્રકાશિત રેલું જ છે.
જીતલ્પની ચૂર્ણિનો આધાર આ અનુવાદમાં અમે લીધેલ છે. જીતલ્પની તિલાચાર્યની વૃત્તિ હોવાનું સાંભળેલ છે, પણ અમોએ વૃત્તિ જોયેલ નથી.
આ અનુવાદમાં અમે ચૂર્ણિને આધારે તથા ક્યાંક તો મૂળસૂત્રોને બદલે ચૂર્ણિનો સાર જ અનુવાદરૂપે રજૂ લ છે. પ્રાયશ્ચિતના અધિકારને જણાવતાં આ આગમમાં કુલ ૧૦૩ ગાથાઓ મૂળસૂત્રરૂપે છે, તેનો અહીં અનુવાદ કરેલ છે.
– મુનિ દીપરત્નસાગર
Page #194
--------------------------------------------------------------------------
________________
ગાથા-૧
૧૨
જીતકલ્પ સૂત્રાનુવાદ [G] પ્રવચન-શાસ્ત્રને પ્રણામ ક્રીને હું સંક્ષેપથી પ્રાયશ્ચિત્ત દાન ક્વીશ. [આગમ, સૂત્ર, આજ્ઞા, ધારણા અને જીત એ પ્રમાણે પાંચ વ્યવહારો કહેવાયેલા છે, તેમાં ] જીત અર્થાત પરંપરાથી કોઈ આયરણા ચાલતી હોય, મોટા પુરુષે - ગીતાર્થે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને નિર્મીત રેલ હોય તેવો વ્યવહારને જીત વ્યવહાર.”
તેમાં પ્રવેશેલાં [ઉપયોગ લક્ષણવાળા જીતની પરમવિશુદ્ધિ થાય છે. જેમ મલિન વસ્ત્રની ક્ષાર આદિથી વિશુદ્ધિ થાય છે, તેમ કર્મકલ યુક્ત જીવને જીત વ્યવહાર મુજબના પ્રાયશ્ચિતના દાનથી વિશુદ્ધિ થાય છે. રિ] તપનું મુખ્ય કારણ પ્રાયશ્ચિત્ત છે.
– વળી તપ એ સંવર અને નિર્જરાનું કારણ પણ છે.
– આ સંવર અને નિર્જરા મોક્ષના કારણભૂત છે. અર્થાત પ્રાયશ્ચિત્ત થકી વિશુદ્ધિ માટે બાર પ્રકારનો તપ હેલ છે.
આ તપ થકી આવતા કર્મો અટકે છે અને સંચિત કર્મોનો ક્ષય થાય છે, જેના પરિણામે મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે.
[] સામાયિWી બિંદુસાર પર્યાના જ્ઞાનતી વિશુદ્ધિ વડે ચારિત્રની વિશુદ્ધિ થાય છે.
– ચારિત્રની વિશાદ્ધિ વડે નિવણની પ્રાપ્તિ થાય છે.
- પરંતુ ચાસ્ત્રિની વિશુદ્ધિ વડે નિર્વાણની અથઓએ પ્રાયશ્ચિતને અવશ્ય જાણવું જોઈએ.
કેમ કે પ્રાયશ્ચિત્ત વડે જ ચારિત્રની વિશદ્ધિ થાય છે. ]િ તે પ્રાયશ્ચિત્ત દશ પદ્મરે છે.
(૧) આલોચના, (ર) પ્રતિક્રમણ, (૩) તદુભય, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૬) તપ, (૭) છેદ, (૮) મૂલ, (૯) અનવસ્થાપ્ય, (૧૦) પારંચિત.
_પિ અવશ્યક્રણીય એવી સંયમક્રિયા રૂપ યોગ કે જેનો હવે પછીની ગાથાઓમાં નિર્દેશ કરેલ છે.
તેમાં પ્રવર્તેલા અદુષ્ટભાવવાળા છદ્મસ્થની વિશુદ્ધિ કે કર્મબંધ નિવૃત્તિ માટેનો અપ્રમત્તભાવ તે આલોચના.
૦-૦ હવે ગાથા ૬ થી ૮ દ્વારા આલોચના પ્રાયશ્ચિત્ત કહે છે.
આલોચના પ્રાયશ્ચિત્ત :દિ, આહાર આદિના ગ્રહણ માટે જે બહાર જવું
અથવા ઉચ્ચાર ભૂમિ મિળ, મૂત્ર ત્યાગ ભૂમિ કે વિહાર ભૂમિ સ્વિાધ્યાય, આદિ ભૂમિ એ બહાર જવું.
ચૈત્ય અથવા ગુરુવંદનાર્થે જવું. ઇત્યાદિ મયમાં યથાવિધિ પાલન કરવું.
– આ સર્વે કાર્યો કે અન્ય કાર્યો માટે સો ડગલા તા બહાર જવાનું બને 2િ9 13
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૪
જીતલપ-છેદસૂત્ર-૩ તો આલોચના કહે.
– જો આલોચના ન કરે તો તે અશુદ્ધ કે અતિચાર યુક્ત ગણાય અને આલોચના ક્રતા શુદ્ધ કે નિરતિચાર બને છે.
[૮] સ્વગણ કે પરગણ અર્થાત સમાન સામાચારીવાળા સાથે કે અસમાન સામાચારીવાળા સાથે
કારણે બહાર નિર્ગમન થાય તો આલોચનાથી શુદ્ધ થાય.
જો સમાન સામાચારીવાળા કે અન્ય સાથે ઉપસંપદા પૂર્વક વિહાર ક્યું ત્યારે નિરતિચાર હોય તો પણ
[ગીતાર્થે આચાર્ય મળે ત્યારે આલોચના ક્રવાથી જ તેની શુદ્ધિ થાય છે, તિમ જાણ
૦ હવે ગાથા ૯ થી ૧રમાં પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત કહે છે
૦-૦ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત :[૯ થી ૧ર) ચારે ગાથાનો સંયુક્ત અર્થ રજૂ ક્રીએ છીએ
– ત્રણ પ્રકારની ગતિ કે પાંચ પ્રકારની સમિતિ વિશે પ્રમાદ ક્રવો. - ગુરુની કોઈ રીતે આશાતના ક્રવી. – વિનયનો ભંગ કવો. - ઇચ્છાકારાદિ દશ સામાચારીનું પાલન ન ક્રવું. - અલ્પ પણ મૃષાવાદ, ચોરી કે મમત્વ હોવું.
– અવિધિએ અર્થાત મુહપત્તિ રાખ્યા વિના છીંક ખાવી, તેમજ વાયુનું ઉર્ધ્વગમન ક્રવું.
- સામાન્યથી છેદન, ભેદન, પીલણ આદિ અસંલિષ્ટ નું સેવન કવું. – હાસ્ય કે કુચેષ્ટા વી. – વિક્યા ક્રવી. - ક્રોધાદિ ચાર ક્યાયો સેવવા - શકદાદિ પાંચ વિષયોનું સેવન કરવું. - દર્શન, જ્ઞાન, ચારિત્ર કે તપ આદિમાં ખલના થવી.
– જયણાયુક્ત થઈને હિંસા ન કરતો હોવા છતાં સહસકર કે અનુપ્રયોગ દશાથી અતિચાર સેવે તો મિથ્યાદા રૂપ પ્રતિક્રમણથી શુદ્ધ થાય.
– જો તપયોગ કે સાવધાનીપૂર્વક પણ અલ્પ માત્ર સ્નેહ સંબંધ, ભય, શોક, શરીરાદિનું ધોવું વગેરે તથા કુચેષ્ટા, હાસ્ય, વિક્યાદિને માટે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત જાણવું અથતિ આ સર્વે દોષોના સેવનમાં સાધુને પ્રતિક્રમણ યોગ્ય પ્રાયશ્ચિત્ત આવે.
હિતેની ગાશ ૧૩ થી ૧પમાં તદુભય પ્રાયશ્ચિત્ત ધે છે)
0-0 તદુભય પ્રાયશ્ચિત્ત :[૧૩ થી ૧૫ ત્રણે ગાથાનો સંયુક્ત અર્થ જણાવે છે –
Page #196
--------------------------------------------------------------------------
________________
ગાય-૧૫
આવે.
L
-
વ્રત સંબંધી જે કંઈ અતિચારનું સેવન કરે તો
તદુભય અર્થાત્ આલોચના અને પ્રતિક્રમણ એ બંને પ્રાયશ્ચિત્ત સાધુને
-
દુષ્ટ ચિંતવન, દુષ્ટ ભ્રમણ, દુષ્ટ ચેષ્ટિત અર્થાત્ મનથી, વચનથી કે કાયાથી–
સંયમ વિરોધી પ્રવૃત્તિનું વારંવાર પ્રવર્તન. તે ઉપયોગ પરિણત સાધુ પણ બધાંને દૈવસિક આદિ અતિચાર રૂપે ન જાણે તો તેમ જ.... સર્વે પણ....
ઉત્સર્ગ અને અપવાદથી દર્શન, જ્ઞાન, ચારિત્રનો જે અતિ ચાર, તેનું કારણે અથવા સહસા સેવન થયું હોય તો તદુભય પ્રાયશ્ચિત્ત આવે.
[ગાથા ૧૬, ૧૭ વિવેક યોગ્ય પ્રાયશ્ચિત્ત જણાવે છે. ૦-૦ વિવેક પ્રાયશ્ચિત્ત :
સંભ્રમ, ભય, દુ:ખ, આપત્તિને લીધે– સહસા કે અસાવધાનીને લીધે
અથવા પરાધીનતાથી—
[૧૬, ૧૭] બંને ગાથાનો સંયુક્ત અર્થ હે છે
અશન આદિરૂપ પિંડ, ઉપધિ, શય્યા વગેરેને
– ગીતાર્થ સૂત્રાનુસાર ઉપયોગથી ગ્રહણ કરે તેને જો આ અશુદ્ધ નથી એમ જાણે તો ઉપયોગમાં લે.
તો અશુદ્ધ.
-
al
ક્ષેત્રથી
અડધા યોજન દૂરથી લાવેલું રાખે તે અશુદ્ધ.
· સૂર્ય ઉગ્યા પહેલાં કે આથમ્યા પછી ગ્રહણ કરે અર્થાત્ ગ્રહણ ર્યા પછી સૂર્ય નથી ઉગ્યો કે આથમ્યો છે તે જાણે.
ગ્લાન, બાળ આદિના ારણે અશનાદિ ગ્રહણ ર્યા હોય.
આવા આવા કારણોથી વિવેક યોગ્ય પ્રાયશ્ચિત્ત આવે, [તમાં વિધિપૂર્વક
-
પરઠવે.]
જો અશુદ્ધ જાણે તો વિધિપૂર્વક પરઠવે.
કાળથી – અસઠપણે પહેલી પોરિસિ એ લાવીને ચોથી પોરિસિ સુધી રાખે
-
૧૯૫
[હવે ગાથા ૧૮થી રરમાં કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત કહે છે] ૦-૦ કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત :
-
―
[૧૮] ગમન, આગમન, વિહારને કારણે
સૂત્રના ઉદ્દેશા, સમુદ્દેશ, અનુજ્ઞાદિ
સાવધ કે નિરવધ સ્વપ્રાદિ
નાવ વડે નદીઆદિ જળમાર્ગ પાર રે.
એ બધામાં કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત આવે.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૯૬
[૧૯] ભોજનમાં, પાનમાં, શયનમાં, આસનમાં, ચૈત્યમાં કે શ્રમણવસતિમાં
મળ-મૂત્રાદિ ગમન [પરઠવવામાં]
• પચ્ચીસ શ્વાસોચ્છ્વાસ રૂપ [હાલ જેને એક લોગસ્સ અર્થાત્ ઇરિયાવણી હે છે તે] કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત આવે.
[] સો હાથ પ્રમાણે અથવા સો ડગલાં ભૂમિ વસતિની બહાર જો ગમનાગમન રે તો
આવે.
પચ્ચીસ શ્વાસોચ્છ્વાસ પ્રાયશ્ચિત્ત
- પ્રાણાતિપાત હિંસાનું સ્વપ્ર આવે તો સો શ્વાસોચ્છ્વાસ પ્રમાણ પ્રાયશ્ચિત્ત
---
મૈથુન સ્વપ્રમાં ૧૦૮ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત દોષ સેવનારને આવે.
જીતક્લપ-છેદસૂત્ર-૩
[૧] અહીં દિવસથી સંવત્સર સુધીનું પ્રાયશ્ચિત્ત ક્લે છે
-
- દિવસ સંબંધી પ્રતિક્રમણમાં પહેલાં ૫૦ અને પછી ર૫-૨૫ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત.
-
· રાત્રિના પ્રતિક્રમણમાં ૨૫-૨૫ શ્વાસોચ્છવાસ પ્રમાણે કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત, – પદ્મિ પ્રતિક્રમણમાં ૩૦૦ શ્વાસોચ્છવાસ પ્રમાણનું કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત. – ચૌમાસી પ્રતિક્રમણમાં ૫૦૦ શ્વાસોચ્છવાસ પ્રમાણનું કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત,
– સંવત્સરી પ્રતિક્ર્મણમાં ૧૦૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણનું કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત. અર્થાત્ દૈવસિક્માં લોગસ્સ બે-એ એક. રાત્રિમાં લોગસ્સ એ-એક. પળિમાં ૧૨-લોગસ્સ, ચૌમાસીમાં ૨૦-લોગસ્સ, સંવત્સરીમાં ૪૦ લોગસ્સ ઉપર ૧
નવકાર.
[રર] સૂત્રના ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞામાં ર૭ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત.
સૂત્ર પઢવણ [સજ્ઝાય પરઠવતા] આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ અર્થાત્ એક નવકાર કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત.
[હવે ગાથા ૨૩થી ૩૩માં તપ પ્રાયશ્ચિત્ત કહે છે.] • - • તપ પ્રાયશ્ચિત્ત :
સંબંધે—
[૨૩ થી ૨૫] ત્રણ ગાથાનો સંયુક્ત અર્થ હે છે—
જ્ઞાનાચાર સંબંધી અતિચાર ઓધથી અને વિભાગથી.
વિભાગથી ઉદ્દેશક, અધ્યયન, શ્રુતસ્કંધ, અંગ એ રીતે પરિપાટી ક્રમ છે તે
કાળનું અતિક્રમણ આદિ આઠ અતિચાર છે.
કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિહ્વણ, વ્યંજન, અર્થ અને તદુભય એ આઠ આચારમાં જે અતિક્રમણ તે જ્ઞાના ચાર સંબંધી અતિયાર છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
ગાથા ૨૫
તેમાં અનાગાઢ કારણે ઉદેશક અતિચાર માટે વિવિ, અધ્યયન અતિચારમાં પરિમરું, શ્રુતસ્કંધ અતિચાર માટે એકસણું, અંગ સંબંધી અતિચાર માટે આયંબિલ.
એ પ્રમાણે તપ પ્રાયશ્ચિત્ત આવે. આગાટ કરણ હોય તોઆ જ દોષ માટે પુરિમઠ્ઠ થી અદ્મ સુધીનું પ્રાયશ્ચિત. – એ વિભાગ પ્રાયશ્ચિત્ત કહ્યું. – ઓધથી કોઈપણ સૂત્ર માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત.
– અર્થથી અપ્રાપ્ત કે અયોગ્યને વાચના આદિ દેવામાં પણ ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત આવે. રિ૬] કાળ-અનુયોગનું પ્રતિક્રમણ ન રે,
– સૂત્ર, અર્થ કે ભોજન ભૂમિનું પ્રમાર્જન ન રે, - વિગઈનો ત્યાગ ન રે - સૂત્ર, અર્થ, નિષધા ન રે.
તો ઉક્ત બધામાં એક ઉપવાસ તપ પ્રાયશ્ચિત. [૭] જોગ બે પ્રકારે આગાઢ અને અણાગાઢ. એ બંનેના પણ બબ્બે ભેદ છે – સર્વથી અને દેશથી.
સર્વથી એટલે આયંબિલ અને દેશથી તે કાઉસ્સગ્ગ ક્રીને વિગઈ ગ્રહણ ક્રવી તે.
- જો આગાઢ જોગમાં આયંબિલ માંગે તો બે ઉપવાસ અને દેશથી ભંગમાં એક ઉપવાસ તપ.
અણાગાઢ જોગમાં સર્વ ભંગે બે ઉપવાસ અને દેશથી ભાંગે તો આયંબિલ તપ પ્રાયશ્ચિત.
રિ૮] શંક, કંક્ષા, વિતિગિચ્છા, મૂઢ દષ્ટિ, અનુપભ્રંહણા, અસ્થિરિફ્રણ, અવાત્સલ્ય, અપ્રભાવના. આ આઠ અતિયારોનું દેશથી સેવન ક્રનારને એક ઉપવાસ તપ પ્રાયશ્ચિત.
મિથ્યાત્વની વૃદ્ધિ માટે એક ઉપવાસ, ઓધ પ્રાયશ્ચિત. શંકા આદિ આઠે વિભાગને દેશથી સેવનાર સાધુને પરિમટ્ટ, રત્નાધિન્ને એકસણું, ઉપાધ્યાયને આયંબલિ અને આચાર્યને ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત જાણવું. ૯િ, ૩૦] એ પ્રમાણે ઉપબૃહણા – પ્રત્યેક સાધુને સંયમની વૃદ્ધિ-પુષ્ટિ આદિ ન નારાને પરિમડુત્ર આદિ ઉપવાસ પર્યન્ત પ્રાયશ્ચિત્ત તપ આવે.
તેમજ પરિવારની સહાય નિમિત્તે - પાસત્યા, કુશીલ આદિનું મમત્વ જનારને
- શ્રાવઆદિની પરિપાલના #નાર કે સ્નેહ રાખનારને નિવિ, પુરિમડુત્ર આદિ પ્રાયશ્ચિત્ત તપ આવે.
– અહીં આ સાધર્મિક્ત સંયમી ક્રવો કે ક્લ-સંઘ-ગણ આદિની ચિંતા કે તુતિ કરે એવી બુદ્ધિએ સર્વ રીતે નિર્દોષપણે મમત્વ આદિ આલંબન હોવું જોઈએ.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૮
જીતકલપ-છેદસૂર-૩ [૩૧] એકેન્દ્રીય જીવોને સંઘટ્ટન રતાં નીવિ તપ,
– આ જીવોને પરિતાપ ઉપજાવવો કે ગાઢતર સંચાલન થકી ઉપદ્રવ રવો તે અણાગાઢ-આગાઢ બે ભેદે
- આણાગાઢ કારણે આમ કરે તો પુરિમઢ
– આગાઢ કરણે કે તો એકાસણું તપ પ્રાયશ્ચિત [૩] અનંતાય વનસ્પતિ અને બે ઈદ્રિય, તે ઇંદ્રિય, ચઉરિદ્રિય જીવોને સંઘટ્ટન પરિતાપ કે ઉપદ્રવ કરે
તો પુરિમટ્ટથી ઉપવાસ પર્યન્ત તપ પંચેન્દ્રિયનું સંઘરૂન ક્રતા એકસણું, અણાગાઢ પરિતાપથી આયંબલિ, આગાઢ પરિતાપથી ઉપવાસ.
ઉપદ્રવ ક્યું તો એક લ્યાણક તપ પ્રાયશ્ચિત્ત આવે. [33] મૃષાવાદ, અદત્ત અને પરિગ્રહ
– આ ત્રણે દ્રવ્ય, ક્ષેત્ર, નળ કે ભાવથી સેવતા જધન્યથી એકાસણું, મધ્યમથી આયંબિલ અને આગાઢ પરિતાપથી ઉપવાસ.
ઉપદ્રવ કરે તો એક લ્યાણક તપ પ્રાયશ્ચિત્ત આવે. [૩૪] વસ્ત્ર, પાત્ર, પાત્ર બંધાદિ ખરડેલા રહે.
– તેલ, ઘી, આદિના લેપવાળા રહે તો એક ઉપવાસ – સુંઠ, હરડે, ઔષધાદિની સંનિધિથી એક ઉપવાસ. - ગોળ, ઘી, તેલ આદિની સંનિધિએ છંદ્ર
– બાકીની સંનિધિએ ત્રણ ઉપવાસ તપ પ્રાયશ્ચિત. [૩૫ થી ૪૩] આ નવ ગાથાનો અનુવાદ મૂળ સૂત્રને બદલે અમે જીતશ્ય ચૂર્ણિને આધારે રેલ છે– દેશિના બે ભેદ-ઓધથી અને વિભાગથી
– સામાન્યથી પરિમિત ભિક્ષાદાનરૂપ દોષમાં પરિમઢ અને વિભાગથી ત્રણ ભેદ છે – ઉદેશ, કુક્ત અને કર્મ.
ઉદેશો માટે પરિમઢ, ક્ત દોષ માટે એકસણું અને કર્મ દોષ માટે આયંબિલ તથા ઉપવાસ તપ પ્રાયશ્ચિત.
– પૂતિ દોષના બે ભેદ – સુક્ષ્મ અને બાદર
તેમાં સુક્ષ્મ દોષ-ધૂમ, અંગાર આદિ અને બાદર દોષ-ઉપક્રણ તથા ભોજન, પાન આદિ.
જેમાં ઉપક્રણ પૂર્તિ દોષ માટે પૂરિમઢ અને ભોજન પાન પતિ દોષ માટે એકાસણું તપ પ્રાયશ્ચિત્ત આવે.
- મિશ્ર જાત દોષ બે રીતે – જાવંતિય અને પાખંડ.
જાવેંતિય મિશ્રજાત માટે આયંબિલ અને પાખંડ મિશ્રદોષ માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત આવે.
– સ્થાપના દોષ બે રીતે – અભાલીન, દીર્ઘાલીન. અ૫ાલીન માટે નીતિ, દીર્ઘકાલીન માટે પરિમ.
Page #200
--------------------------------------------------------------------------
________________
ગાલા-૪૩
૧૯
-પ્રાકૃતિક દોષ બે રીતે – સુક્ષ્મ અને બાદર, સુક્ષ્મ માટે નીતિ અને બાદર માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત.
– પ્રકૃwwણ દોષ બે પ્રકારે – અપક્ટ અને પ્રક્ટ. અપક્ટ હોય તો પુરમિઢ અને પ્રગટ હોય તો આયંબિલ.
– કીત દોષ માટે આયંબિલ.
- પ્રામીત્ય અને પરિવર્તીત દોષ બે પ્રક્ષરે - લૌકિક અને લોકોતર. લૌક્કિમાં આયંબિલ, લોકોત્તરમાં પરિમઢ.
– આહત દોષ બે ભેદ – સ્વગામથી અને પરગામથી. જો સ્વગામથી હોય તો પરિમડૂઢ અને પરગામથી હોય તો આયંબિલ.
– ઉદ્દિભન્ન દોષ બે ભેદ – દાદરો, બંધ માડ. દાદરો હોય તો પુરિમઢ, બંધ કમાડ ઉઘાડે તો આયંબિલ.
– માલોપહત બે ભેદ – જઘન્યથી, ઉત્કૃષ્ટથી. જઘન્યથી પુરિમ અને ઉત્કૃષ્ટથી આયંબિલ.
– આચ્છધ અને અતિવૃષ્ટ દોષ માટે આયંબિલ.
– અધ્યવપુરક દોષ ત્રણ પ્રકારે – જાવંતિય, પાખંડમિશ્ર અને સાધમિશ્ર. જાવંતિયમાં પરિમરૂઢ, બાકી બેમાં એકાસણું.
– ધાત્રી, દૂતિ, નિમિત્ત, આજીવ, વણીમગ એ પાંચે દોષો માટે આયંબિલતપ પ્રાયશ્ચિત.
– તિગીચ્છા દોષ બે ભેદે - સુક્ષ્મ અને બાદર, સુક્ષ્મમાં પરિમઢ અને બાદર હોય તો આયંબિલ તપ.
– ક્રોધ અને માન દોષમાં આયંબિલ, માયા દોષમાં એકસણું, લોભ દોષ માટે ઉપવાસ.
- સંતવ દોષ બે પ્રકારે – વચન સંતવ, સંબંધી સંતવ, વચન સંતવમાં પુરિમઢ સંબંધી સંસ્તવમાં આયંબિલ.
– વિધા, મંત્ર, ચૂર્ણ, યોગ એ બધા દોષોમાં આયંબિલ તપ પ્રાયશ્ચિત્ત આવે. – શંક્તિ દોષમાં જે દોષની શંકા હોય તે પ્રાયશ્ચિત.
- સચિત્ત સંસર્ગ દોષ ત્રણ પ્રકારે (૧) પૃથ્વીકાય સંસર્ગનીવિ, મીશ્રકર્દમમાં પુરિમ, નિર્મિશ્ર કર્દમમાં આયંબિલ.
(ર) જળ મિશ્રિતમાં નીવિ.
(૩) વનસ્પતિ મિશ્રિતમાં પ્રત્યેક મિશ્રિત હોય તો પુરિમઢ, અનંતાય મિશ્રિત હોય તો એકાસણું.
- પિહિત દોષમાં અનંતર વિહિત હોય તો આયંબિલ, પરંપર વિહિત હોય તો એકસણું.
- સાહરિત દોષમાં નીવિથી ઉપવાસ પર્યન્ત. – દાયાર, વાયાક દોષમાં આયંબિલ, ઉપવાસ. - સંસક્ત દોષમાં આયંબિલ, ઓયતંતિય આદિમાં આયંબલિ, કત્મિશ્રદોષમાં
Page #201
--------------------------------------------------------------------------
________________
૨૦૦
જીતકલપ-દસૂત્ર-૩ નિવિથી ઉપવાસ પર્યન્ત તપ.
– અપરિણત દોષ બે પ્રકારે – પૃથ્વી આદિ પાંચ સ્થાવરમાં આયંબિલ. પણ જ અનંતકાય વનસ્પતિ હોય તો ઉપવાસ.
- છદિત દોષ લાગે તો આયંબિલ તપ પ્રાયશ્ચિત.
– સંયોજના દોષ લાગે તો આયંબિલ ઈંગાલ દોષમાં ઉપવાસ, ધૂમ, અારણ ભોજન, પ્રમાણ અતિરિક્તમાં આયંબિલ.
[૪] સહસા અને અનાભોગથી જે જે કારણે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત ક્યું છે, તે - તે કારણોનું આભોગ અથતિ જાણતા સેવન તો અને તે પણ વારંવાર અને અતિપ્રમાણમાં રે તો બધે જ નીવિ તપ પ્રાયશ્ચિત્ત જાણવું.
પિ] દોડવું, ઓળંગવું, શીઘગતિએ જવું, ક્રિડા ક્રવી. ઇંદ્રજાલ ચવી, છેતરવું, ઉંચે સ્વરે બોલવું, ગીતગાવું, જોરથી છીંક્યું, મોર-પોપટ જેવા અવાજે જવા.
એ સર્વેમાં ઉપવાસ તપ પ્રાયશ્ચિત. ૪િ૬, ૪] ઉપધિ ત્રણ પ્રકારે જ્હી છે – જઘન્ય, મધ્યમ અને ઉષ્ણ [૧] તે પડી જાય અને પાછી મળે અને
[૨] પડિલેહણ ક્રવાનું રહી જાય તો – જઘન્ય ઉપધિ-મુહમિ, પાત્ર કેસરિઝ, ગુચ્છા, પાત્ર સ્થાવનક એ ચાર માટે નિવિ તપ.
મધ્યમ ઉપધિ – પલ્લા, પાત્રબંધ, ચોલપટ્ટક, માત્રક, હરણ, અને રજસ્ત્રાણ એ છ માટે પરિમણ્ય તપ.
ઉત્કૃષ્ટ ઉપધિ – પાત્ર, ત્રણ વસ્ત્ર. એ ચારમાં એકસણું તપ. પ્રાયશ્ચિત્ત વિસરાઈ જાય તો આયંબિલ તપ.
કોઈ હરી જાય, ખોવાઈ જાય કે ધોવે તો જધન્ય ઉપધિ એકસણું, મધ્યમ ઉપધિ – આયંબિલ ઉત્કૃષ્ટમાં ઉપવાસ.
આચાર્યાદિને નિવેદન ક્ય સિવાય લે, અણદીધેલું લે, ભોગવે કે બીજાને આપે તો જઘન્ય ઉપધિ માટે એકસણું થાવત ઉત્કૃષ્ટ માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત આવે.
૪િ૮] મુહતિ સડે તો નિવિ, હરણ ફાડે તો ઉપવાસ, નાશ કે વિનાશ કરે તો – મુહપત્તિ માટે ઉપવાસ અને રજોહરણ માટે છઠ્ઠ તપ પ્રાયશ્ચિત્ત આવે. ૪િ૯] ભોજનમાં કાળ અને ક્ષેત્રનું અતિક્રમણ કરે તો નિવિનું તપ પ્રાયશ્ચિત્ત.
- અતિક્રમિત ભોજન ભોગવે તો ઉપવાસ.
- અવિધિએ પરઠવે તો પરિમઢ તપ પ્રાયશ્ચિત. પિ૦-પ૨] ભોજન અને પાણી ન ઢાંકે તથા મળ-મૂત્રની કળભૂમિનું પડિલેહણ ન રે તો નિવિ.
નવારશી, પોરિસ આદિ પચ્ચખાણ ન રે કે લઈને ભાંગે તો પરિમડઢ તપ પ્રાયશ્ચિત્ત આ સામાન્યથી કહ્યું.
પ્રતિમા, અભિગ્રહ લે નહીં કે લઈને ભાંગે તો પણ પુરિમઢ તપ પ્રાયશ્ચિત્ત આવે.
આયંબિલ કે ઉપવાસ તપ પળિએ શક્તિ અનુસાર ન કરે તો નાના સાધુને
Page #202
--------------------------------------------------------------------------
________________
ગાદી-૫૧
૨૧
નિવિ, સ્થવને પુરિમટ્ટ, સાધુને એકાસણું, ઉપાધ્યાયને આયંબિલ, આચાર્યને ઉપવાસ.
ચોમાસી હોય તો નાના સાધુથી માંડીને આચાર્યને ક્રમશઃ પુરિમä થી છg પ્રાયશ્ચિત.
સંવત્સરી એ ક્રમશઃ એકસણાથી લઈને અઠ્ઠમ તપ સુધીને પ્રાયશ્ચિત્ત તેઓને આવે. પિર) નિદ્રા અથવા પ્રમાદથી કયત્સર્ગ ન પારે
– અથવા ગુરુની પહેલાં કાર્યોત્સર્ગ પારી લે, – કાર્યોત્સર્ગનો ભંગ કરે કે ઝડપથી રે.
- એજ પ્રમાણે વંદનમાં રે, તો અનુક્રમે નિવિ, પરિમઢ અને એકસણું તપ આવે.
– અને બધાં જ દોષ માટે આયંબિલ તપ પ્રાયશ્ચિત. પિ૩] એકાદિ આવશ્યક ન કરે તો પરિમઢ, એકસણું આયંબિલ તપ પ્રાયશ્ચિત્ત આવે.
બધાં આવશ્યક ન રે તો ઉપવાસ તપ.
પૂર્વે અપેક્ષિત ભૂમિમાં રાત્રે સ્પંડિલ વોસિરાવે અર્થાત મળત્યાગ રે કે દિવસે સુવે તો ઉપવાસ તપ પ્રાયશ્ચિત. પિ૪] ઘણાં દિવસ ક્રોધ રાખે
કંકોલ નામે ફળ, લવિંગ, જાયફળ, લસણ આદિના મોલ વગેરેનો સંગ્રહ કરે તો પુરિમ.
પિપ છિદ્ર રહિત કે કુણા સંથારાને કારણ વિના ભોગવે તો નિવિ તપનું પ્રાયશ્ચિત્ત આવે.
અન્ય ઘાસને ભોગવતા કે અપ્રતિલેખિત ઘાસ ઉપર શયન ક્રતા પુમિઢ તપ પ્રાયશ્ચિત.
પિ૬] આચાર્યની આજ્ઞાવિના સ્થાપના કુળોમાં ભોજનને માટે પ્રવેશ કરે તો એકાસણું
પરાક્રમને ગોપવે તો એકસણું એ પ્રમાણે ઉક્ત બંનેને દોષોમાં જીત વ્યવહાર છે. સૂત્રના વ્યવહાર મુજબ માથારહિત હોય તો એકસણું
- અને માયા સહિત રે તો ઉપવાસ પ્રાયશ્ચિત પિછ] દોડવા-કૂદવામાં પંચેન્દ્રિયનો વધ સંભવે છે.
- અંગાદાન, શુક નિષ્ક્રમણ આદિ સંક્લિષ્ટ કર્મમાં તો ઘણાં અતિચારે લાગે છે. - આધાકમદિ સેવન રે – રસપૂર્વક ગ્લાનાદિથી લાંબો સહવાસ રે
એ બધામાં પંચલ્યાણક તપ પ્રાયશ્ચિત્ત આવે. પિk] સર્વ ઉપધિ આદિને ધારણ કરતાં પ્રથમ પોરિસિના અંત ભાગે અર્થાત્
Page #203
--------------------------------------------------------------------------
________________
૨૦૨
જીતલપ-દસૂત્ર-૩ પાદોનપોરિસિ સમયેઅથવા પ્રથમ અને અંતિમ અવસરમાં પડિલેહણ ન રે.
– ચોમાસી કે સંવત્સરીએ શોધન તો પંચાલ્યાણક પ્રાયશ્ચિત્ત તપ આવે. [૫૯] જે છેદ પ્રાયશ્ચિતની શ્રદ્ધા ક્રતો નથી.
– પોતાનો પર્યાય છેદાયો કે ન છેદાયો તે જાણતો નથી. – અભિમાનથી પયયનો ગર્વ છે.
- તેને છેદ પ્રાયશ્ચિત્ત આવે. ગણાધિપતિ માટેનો જીત વ્યવહાર આ પ્રમાણે નો છે કે – ગણાધિપતિને છેદ પ્રાયશ્ચિત્ત આવતું હોય તો પણ તપ યોગ્ય પ્રાયશ્ચિત્ત આપવું.
દિo] આ જીત વ્યવહારમાં જે જે પ્રાયશ્ચિત્ત ક્ષ્યા નથી, તે પ્રાયશ્ચિત્ત સ્થાનને વર્તમાનમાં સંક્ષેપથી દુંદું છું, જે નિશીથ, વ્યવહાર અને બૃહત્કામાં જણાવેલા છે. તે તપથી છ માસ પર્યન્તના જાણવા.
]િ ભિન્ન શબ્દથી પચીશ દિવસ ગ્રહણ ક્રવા. અહીં અવશિષ્ટ શબ્દથી સર્વ ભેદો ગ્રહણ ક્રવા.
– ભિન્ન અને અવશિષ્ટ એવા જે - જે અપરાધ સૂત્રો વ્યવહારમાં ન્હા, તે સર્વે માટે જિત વ્યવહાર મુજબ નીવી તપ.
તેમાં વિશેષથી એટલે કે – લઘુમાસે પરિમટ આવે. – લઘુયોમાસે આયંબિલ. – લઘુ છ માસે છઠ્ઠ. – ગુરુમાસે એકસણું આવે. - ગુરુયોમાસે ઉપવાસ. – ગુરુ છ માસે અઠ્ઠમા
એ પ્રમાણે તપ પ્રાયશ્ચિત્ત આપવું. રિ] આ સર્વપ્રકારે સર્વ તપના સ્થાને યથાક્રમે સિદ્ધાંતમાં જે- જે તપ હ્યા છે, ત્યાં ત્યાં
જીત વ્યવહાર મુજબ નિવિથી અઠ્ઠમ સુધીનો તપ કહેવો. ]િ આ પ્રમાણે જે પ્રાયશ્ચિત્ત તપ કહેવાયો. તે માટે હવે વિશેષથી ધે છે કે
– સર્વે પ્રાયશ્ચિત્ત સામાન્ય અને વિશેષથી નિર્દેશેલ છે.
– તે દાન વિભાગથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પુરુષથી પડિલેવી વિશેષથી જાણવું – અર્થાત્
– દ્રવ્યાદિને જાણીને તે પ્રમાણે આપવું.
- ઓછું કે વધુ કે સાધારણ એમ શક્તિ વિશેષ જોઈને આપવું. ૬િ૪ થી ૭ી દ્રવ્યથી જેનો જે આહારાદિ હોય, જે દેશમાં તે વધુ હોય, સુલભ હોય તે જાણીને જીત વ્યવહાર મુજબનું પ્રાયશ્ચિત્ત દેવું.
જ્યાં આહાર આદિ ઓછા હોય અથવા આહારાદિ દુર્લભ હોય ત્યાં ઓછું
Page #204
--------------------------------------------------------------------------
________________
ગાકા
૨૦૩
પ્રાયશ્ચિત્ત આપવું.
ક્ષેત્ર-રૂક્ષ, સ્નિગ્ધ કે સાધારણ છે. તે જાણીને રૂક્ષમાં ઓછું, સાધારણમાં જે પ્રમાણે જીત વ્યવહારમાં કહ્યું તેમ અને સ્નિગ્ધમાં અધિક પ્રાયશ્ચિત્ત આપવું.
એ પ્રમાણે ત્રણે નળમાં ત્રણ પ્રકારે પ્રાયશ્ચિત્ત આપવું.
ઉનાળો રૂક્ષમળ છે, શિયાળો સાધારણ કાળ છે. ચોમાસું સ્નિગ્ધ કાળ છે. તિથી
ઉનાળામાં ક્રમથી જધન્ય એક ઉપવાસ, મધ્યમ છઠ્ઠ અને ઉત્કૃષ્ટ અઠ્ઠમ તપ પ્રાયશ્ચિત્ત આવે.
શિયાળામાં કમથી જધન્યથી છઠ્ઠ, મધ્યમથી અઠ્ઠમ અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ પ્રાયશ્ચિત્ત આવે.
ચોમાસામાં ક્રમશઃ જધન્યથી અઠ્ઠમ, મધ્યમથી ચાર ઉપવાસ અને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ પ્રાયશ્ચિત્ત આવે.
સૂત્ર વ્યવહારમાં ઉપદેશ અનુસાર આ પ્રમાણે નવ પ્રકારે વ્યવહાર કરવામાં આવે છે. તે જાણ
[૬૮] નિરોગી અને ગ્લાન એવા ભાવો જાણીને નિરોગીને કંઈક અધિક પ્રાયશ્ચિત્ત આપવું.
– ગ્લાનને કંઈક ઓછું પ્રાયશ્ચિત્ત આપવું. – જેની જેટલી શક્તિ હોય, તેને તેટલું પ્રાયશ્ચિત્ત આપવું.
– દ્રવ્ય, ક્ષેત્ર, ભાવની જેમ કાળને પણ લક્ષમાં લેવો. ૯િ થી ૨] એ ચાર સૂત્રોથી સંયુક્ત અર્થ આ પ્રમાણે
• પુરુષોમાં કોઈ ગીતાર્થ હોય, કોઈ અગીતાર્થ હોય. – કોઈ સહનશીલ હોય, કોઈ અસહનશીલ પણ હોય. – કોઈ બાજુ હોય અને કોઈ માયાવી પણ હોય.
- કેટલાંક શ્રદ્ધા પરિણામી હોય, કેટલાંક અપરિણામી હોય તો કેટલાંક અપવાદને જ આચરનારા એવા અતિ પરિણામી હોય.
– ટલાંક વૃતિ-સંઘયણ અને ઉભયથી સંપન્ન હોય તો કેટલાંક તેનાથી હીન પણ હોય.
– કેટલાંક તપ શક્તિાવાળા હોય, કેટલાંક વૈયાવચ્ચી હોય તો કેટલાંક બંને શક્તિવાળા હોય.
- કેટલાંક વળી એક પણ શક્તિ વગરના હોય તો કેટલાંક અન્ય પ્રકારનાં જ હોય.
- આલાદિ લપસ્થિત, પરિણત, જ્વજોગી, કુશળ અથવા અલ્પસ્થિત, અાજોગી, અપરિણત, અકુશળ, એ પ્રમાણે બંને પ્રકારના પુરુષો હોય છે.
– એ જ પ્રમાણે કલ્પસ્થિત પણ ગચ્છવાસી અથવા જિનકભી બંનેમાંથી કોઈ હોઈ શકે.
આ સર્વે પુરુષોમાં જેની જેટલી શક્તિ અને ગુણ વધારે હોય તેને અધિક
Page #205
--------------------------------------------------------------------------
________________
૨૦૪
જીતકલપ-દસૂત્ર પ્રાયશ્ચિત્ત દેવું.
અને હીન સત્ત્વવાળાને હીનતર પ્રાયશ્ચિત્ત દેવું.
સર્વથા હીનને પ્રાયશ્ચિત્ત ન દેવું તે જીત વ્યવહાર છે. [૩] આ જીત વ્યવહારમાં ઘણાં પ્રકારના સાધુઓ છે.
જેમ કે, – અન્ય ક્રનાર, અગીતાર્થ, અજ્ઞાત.
આ કારણથી જીત વ્યવહારમાં નિવિથી અઠ્ઠમ પર્યાનો પ્રાયશ્ચિત્ત તપ જણાવવામાં આવેલ છે.
હિવે ગાથા ૭૪ થી 8માં પડિસેવણા પ્રાયશ્ચિત્ત કહે છે.
0-0 પડિસેવણા પ્રાયશ્ચિત્ત : [૪] હિંસા, દોડવું, કૂદવું આદિ ક્રિયા, પ્રમાદ કે જ્જને સેવતા.
અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કળ ભાવ અનુસાર પ્રતિસેવન ક્રનારા પુરૂષો હોય છે. એ પ્રમાણે પડિસેવણ – અર્થાત નિષિદ્ધ વસ્તુને સેવન નારા સ્થા]
[૫] જે પ્રમાણે મેં જીત વ્યવહાર મુજબ પ્રાયશ્ચિત્ત દાન કર્યું તે શું પ્રમાદ સહિત સેવનારાનેઅર્થાત નિષિદ્ધને સેવનારને પણ આપવું ?
આ પ્રાયશ્ચિતમાં પ્રમાદ સ્થાન સેવીને એક સ્થાનની વૃદ્ધિ વી. એટલે કે - સામાન્યથી જે પ્રાયશ્ચિત્ત નિવિથી આમ પર્યન્ત કહ્યું છે, તેને બદલે પ્રમાદથી સેવનારને પરિમટ્ટથી ચાર ઉપવાસ પર્યન્ત ક્રિમશઃ એક - એક વધુ તપ આપવો.
[5] હિંસા #નારને એકાસણાથી પાંચ ઉપવાસ આપવા અથવા છ સ્થાન કે મૂલ પ્રાયશ્ચિત્ત આપવું.
– ૫ પડિલેવી અર્થાત ચતનાપૂર્વક સેવન ક્યું હોય તો – પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત આપવું અથવા તદુભય એટલે કે આલોચના અને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત આપવું. [૭] આલોચના કાળે પણ જો ગોપવે કે ક્યુટ ક્રે તો- તે સંક્લિષ્ટ પરિણામીને ફરી અધિક પ્રાયશ્ચિત્ત આપવું.
જો સંવેગ પરિણામથી નિંદા-ગહદિ તો– તેને વિશુદ્ધ ભાવ જાણી ઓછું પ્રાયશ્ચિત્ત આપવું.
– મધ્ય પરિણામીને તેટલું જ પ્રાયશ્ચિત્ત આપવું. [૮] એ પ્રમાણે વધારે ગુણવાન દ્રવ્ય, ક્ષેત્ર, મળ, ભાવવાળા જણાય તો ગુરુ સેવાર્થે વધારે પ્રાયશ્ચિત્ત આપવું.
જો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવહીન જણાય તો ઓછુ પ્રાયશ્ચિત્ત આપવું અને અત્યંત અલ્પ જણાય તો પ્રાયશ્ચિત્ત ન આપવું.
[૯] જીત વ્યવહાર ક્રતાં અન્ય તપ સારી રીતે વહન ક્રનારને અન્ય પ્રાયશ્ચિત્ત આપી, જીત વ્યવહાર પ્રાયશ્ચિત્ત ન આપવું.
વૈયાવચ્ચકરી વૈયાવચ્ચ ક્રતો હોય ત્યારે તે સાધુને થોડું ઓછું પ્રાયશ્ચિત્ત
Page #206
--------------------------------------------------------------------------
________________
ગાથા-૯
૨૦૫
આપવું.
હિવે ગાથા ૮૦ થી ૮રમાં છેદ પ્રાયશ્ચિત્ત હે ]. [] તપ ગર્વિત હોય કે તપમાં અસમર્થ– તપની અશ્રદ્ધા કતાં કે તપથી પણ નિગ્રહ ન ક્રી શક્તા- અતિ પરિણામી અર્થાત અપવાદ સેવી, અલ્પસંગી
- ઉક્ત બધાંને છેદ પ્રાયશ્ચિત્ત આપવું. ૮િ૧, ૨) વધારે પડતાં ઉત્તરગુણ ભંજક હોય,
-- વારંવાર ઇયાવત્તિ - છેદ આવૃત્તિ રે. - જે પાસત્યા, ઓસન્ત, કુશીલ આદિ હોય તો પણ
જેઓ વારંવાર સંવિગ્ન સાધુની વૈયાવચ્ચ ક્રે, ઉત્કૃષ્ટ તપભૂમિ અથતિ વીરપ્રભુના શાસનમાં છ માસી તપ કરે,
જેઅવશેષ યાસ્ટિવાળા હોય તેમને
પાંચ-દશ-પંદર વર્ષથી છ માસ પર્યન્ત અથવા જેટલા પર્યાયને ધારણ ક્રે તે રીતે છેદ પ્રાયશ્ચિત્ત આપવું.
હિવે ગાથા ૮૩ થી ૮૬માં મૂલ પ્રાયશ્ચિતને જણાવે છે)
- મૂલ પ્રાયશ્ચિત્ત :[૮] પ્રાણાતિપાત ઃ • પંચેન્દ્રિયનો ઘાત,
– અરુચિ અથવા ગર્વથી મેથુન સેવન, – ઉત્કૃષ્ટથી મૃષાવાદ, અદત્તાદાન કે પરિગ્રહ સેવન
- એક વાર કે વારંવાર રનારને મૂલ પ્રાયશ્ચિત [૮] તપગર્વિષ્ઠ હોય ત૫ સેવનમાં અસમર્થ હોય અથવા તપની અશ્રદ્ધા ક્રનારા એવા હોય
– મૂળગુણ અને ઉત્તરગુણમાં દોષ લગાડનારા કે મૂળ ગુણ અને ઉત્તગુણના ભંજક હોય
– દર્શન અને ચારિત્રથી પતીત હોય કે - દર્શન આદિ કર્તવ્યને છોડનારો એવો હોય
એવા શૈક્ષ આદિ સર્વેને મૂળ પ્રાયશ્ચિત્ત આવે. ૮િ૫, ૮] બે ગાથાનો સંયુક્ત અર્થ બતાવેલ છે– • અત્યંત અવસન્ન, ગૃહસ્થ કે અન્યતીથિંક્ના વેશને
– હિંસા આદિ કરણથી સેવતો - સ્ત્રી ગર્ભનું આદાન કે વિનાશ તો એવો સાધુ
તેને જે તપ કહેવાયેલું હોય તેવું કોઈ પણ પ્રાયશ્ચિત્ત જે તપ પ્રાયશ્ચિત્ત હોય, છેદ અથવા મૂલ પ્રાયશ્ચિત્ત હોય, અનવસ્થાપ્ય કે પારસંચિત પ્રાયશ્ચિત્ત હોય.
એમાંના કોઈ પણ પ્રાયશ્ચિતને અતિક્રમે તો
Page #207
--------------------------------------------------------------------------
________________
૨૦૬
જીતલપચ્છદસુત્ર-૩ તેનો પર્યાય છે, અનવસ્થાપ્ય કે પાસંચિત તપ પૂરું થતાં તેને મૂળ પ્રાયશ્ચિત્ત સ્થાપવો.
મૂળની આપત્તિમાં વારંવાર મૂળ પ્રાયશ્ચિત્ત આવે.
હિવે ગાા ૮૦થી ૯૩માં અનાવથાણ પ્રાયશ્ચિત
oo અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત[૮] ઉત્કૃષ્ટથી વારંવાર દ્રષવાળા ચિત્ત ચોરી ક્રવાર,
વપક્ષને કે પરપક્ષને ધોર પરિણામથી અને નિરપેક્ષપણે નિકારણ પ્રહાર રે તો
– તે બંનેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત [૮] સર્વે અપરાધો માટે જ્યાં જ્યાં ઘણું ક્રીને પારંચિત નામક પ્રાયશ્ચિત આવતું હોય ત્યાં ત્યાં
– ઉપાધ્યાયને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આપવું. • જ્યાં ઘણું કરીને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવતું હોય
ત્યાં પણ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવતું હોય
[૯] અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત ચાર ભેદે ધેલું છે [૧] લિંગથી, રિ] ક્ષેત્રથી, [3] કાળથી અને [૪] તપથી.
જે વ્રત અથવા લિંગ અથત વેશમાં સ્થાપી ન શકાય અને પ્રવજ્યા માટે અયોગય લાગે તેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતદેવું.
લિંગના બે ભેદ છે – દ્રવ્યથી અને ભાવથી. (૧) દ્રવ્યલિંગ એટલે જોહરણ.
(ર) ભાવલિંગ એટલે મહાવત. ]િ સ્વપક્ષ અને પરપક્ષના ઘાતમાં ઉધત એવા દ્રવ્યલિંગીને અથવા ભાવિલંગીને અને – ઓસ% આદિ ભાવસિંગ રહિતને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત.
જે - જે ક્ષેત્રથી દોષમાં પડે તેને તે - તે ક્ષેત્રમાં અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ.
[૧] જે જેટલા કાળ માટે દોષમાં રહે, તેને તેટલા કાળ માટે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આપવું.
-નવસ્થાપ્યના બે ભેદ – [૧] આશાતના, (ર) પાકિસેવણા અથતિ નિષિદ્ધ કાર્યનું ક્રવું તે.
તેમાં આશાતના અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત જઘન્યથી છ માસ અને ઉત્કૃષ્ટથી એક વર્ષ હોય.
પડિસેવણા અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત જઘન્યથી એક વર્ષ અને ઉજ્જથી બાર વર્ષ હોય. | [૨] ઉત્સર્ગથી પડિલેહણા કારણે બાર વર્ષનું અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત આવે છે
Page #208
--------------------------------------------------------------------------
________________
ગાથા-૨
600
પરંતુ
[૧] અપવાદથી અા કે અલ્પતર પ્રાયશ્ચિત્ત આપવું.
રિ] અથવા પ્રાયશ્ચિતને સર્વથા છોડી દેવું. [9] તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત સેવી પોતે શેક્ષને પણ વંદન પરંતુ તેને કોઈ વંદન ન કરે.
તે પ્રાયશ્ચિત્ત સેવી પરિહાર તપને સારી રીતે સેવે.
તે પ્રાયશ્ચિત્ત સેવી સાથે સંવાસ થઈ શકે, પરંતુ તેની સાથે સંવાદ કે વંદનાદિ ક્રિયા થઈ શકે નહીં.
0-0 પારંચિત પ્રાયશ્ચિત[૪] તીર્થક્ર, પ્રવચન, શ્રત, આયાર્ય, ગણધર, મહર્ધિક એ સર્વની આશાતના ઘણાં જ અભિનિવેશ -- કદાગ્રહથી રે તેને પારાંચિત પ્રાયશ્ચિત્ત આવે.
[૫] જે સ્વલિંગ એટલે કે વેશમાં રહેલો હોય તેવા ક્લાયદુષ્ટ અથવા વિષયદુષ્ટ
સગને વશ થઈ વારંવાર પ્રગટપણેરાજાની અગ્ર મહિષીને સેવે તેને પારાંચિત પ્રાયશ્ચિત. ૯િ૬] થિણધિનિદ્રાના ઉદયથી મહાદોષવાળો,
અન્યોન્ય મૈથુન આસક્ત અને
વારંવાર પારંચિત યોગ્ય પ્રાયશ્ચિતમાં પ્રવૃત્ત હોય એ ત્રણેને પારાંચિત પ્રાયશ્ચિત્ત આવે.
[9] તે પારંચિત ચાર પ્રકારે છે – લિંગ, ક્ષેત્ર, કાળ અને તપથી તેમાં અન્યોન્ય પડિલેવી અને વિણદ્ધિ મહાદોષ વાળાને પારાંચિત પ્રાયશ્ચિત્ત આવે.
૮િ - ૯) અહીં બે ગાથાનો સંયુક્ત અર્થ કહેલ છે–
ક્ષેત્રથી – વસતિ, નિવેશ, પાળો, વૃક્ષ, રાજ્ય આદિના પ્રવેશ સ્થાન તથા નાગર, દેશ અને રાજ્યને આશ્રીને
જે દોષ જેણે સેવેલ હોયતેને તે દોષ માટે પારંચિક રવો. [૧૦] જે જેટલા કાળ માટે જે દોષ સેવે
– તેને તેટલાં કાળ માટે પારંચિત પ્રાયશ્ચિત
• તે પારંચિત પ્રાયશ્ચિત્ત બે પ્રશ્નારે આવે છે [૧] આશાતના નિમિત્તે, [] પડિલેહણા નિમિત્તે
– તેમાં આશાતના નિમિત્તનું પારંચિત પ્રાયશ્ચિત્ત છ માસ થી લઈને એક વર્ષ પર્યત્ત હોય.
- તેમાં પડિલેહણા નિમિત્તનું પારંચિત પ્રાયશ્ચિત્ત એક વર્ષથી લઈને બાર વર્ષ પર્યન્ત હોય.
[૧૦] પારંચિત પ્રાયશ્ચિત્ત સેવી મહાસત્નીને
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૮
જીતકલપ-દસૂર-૩ [૧] એક્લા જિનક્ષીની માફક રાખવા. [૨] જે - તે ક્ષેત્રથી અર્ધયોજન બહાર રાખવા. [] તેમને તપને વિશે સ્થાપન ક્રવા.
આચાર્ય પ્રતિદિન તે પ્રાયશ્ચિત્ત સેવીનું અવલોક્ન ક્રે. [૧૦] અનવસ્થાપ્ય તપ અને પારંચિત તપ
– ઉક્ત બંને પ્રાયશ્ચિત્ત છેલ્લા ચૌદપૂર્વધર આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામીશી વિચ્છેદ થયેલા છે. - અથવા–
બાકીના બધા પ્રાયશ્ચિત્ત શાસન છે, ત્યાં સુધી વર્તશે. [૧૦૩] આ પ્રમાણે આ જીત૫ અર્થાત્
- જીત વ્યવહાર સંક્ષેપથી તેમજ - સુવિહિત સાધુની અનુપા બુદ્ધિથી હ્યો. - સૂત્રમાં જ્હા પ્રમાણે જ સારી રીતે ગુણોને જાણીને આ જીત સ્પાનુસાર પ્રાયશ્ચિત્ત દાન કરવું જોઈએ.
[નોંધ અહીં માત્ર મૂળ ગાથાનો અને કિંચિત્ ચૂર્ણિના આશ્રય સહિતનો અનુવાદ અમોએ રેલ છે.
- પરંતુ જિજ્ઞાસુઓએ આ સૂત્રની ચૂર્ણિ તથા ભાષ્યને અવશ્ય જોઈને આ ગહન પ્રાયશ્ચિત્ત સૂત્ર સમજવું. - ચૂર્ણિ અને ભાષ્ય બંને મદિત થયેલાં જ છે.
જીતકલ્પ-છેદ-પ-આગમ-૩૮ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂબાનુવાદ પૂર્ણ
(
ભાગ- ર૯મો પૂર્ણ થયો.
)
Page #210
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ || || આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | 1 અને 2 સૂત્રકૃતાંગા 3 અને 4 સ્થાનાંગ. સમવાયાંગ ભગવતી | 9 થી 13 જ્ઞાતાધર્મકથા | 14 ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ 15 વિપાકશ્રુત, ઔપપાતિક - 16 રાજપ્રશ્નીય | 17 જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબુદ્વીપ પ્રાપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથ | 30 આવશ્યક | 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 દશવૈકાલિક ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વાર | 41 કલ્પ (બારસા) સૂત્ર 42 છે. 29 29 | | 36 41