SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/૧૯૦ ૧૪ જો એમ જાણે કે સાધુ-સાધ્વીને અહીં પ્રાતિહારિક શય્યા સંથારો સુલભ નથી તો પહેલાં સ્થાન કે શય્યા સંથારો ગ્રહણ કરી પછી તેની આજ્ઞા લેવી ક્યું છે, પણ તેમ ક્રતા સંતો અને શય્યાદિના સ્વામી મધ્યે કોઈ ક્લત થઈ જાયતો આચાર્ય અનુકૂળ વચનો બોલીને તે વસતિના સ્વામીને અનુકૂળ ક્રે. [૧૯૮] સાધુ, ગ્રહસ્થના ઘેર આહારને માટે પ્રવેશ કરે અને ક્યાંક તેનું કોઈ લઘુ ઉપક્રણ પડી જાય, તે ઉપક્રણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ તો જેનું આ ઉપક્રણ છે તેને આપીશ” એ ભાવનાથી લઈને જાય અને જ્યાં કોઈ સાધુને જુએ ત્યાં કહે કે- હે આર્ય ! આ ઉપક્રણને ઓળખો છો ? જો તે હે “હાં ઓળખું છું” તો તે ઉપક્રણ આપી દે પણ જો તે એમ હે કે “હું જાણતો નથી.' તો તે ઉપક્રણનો સ્વયં ઉપયોગ ન ક્રે. ન કોઈને આપે પણ એનંતમાં પાસુક ભૂમિમાં પરઠવે. [૧૯૯] સ્વાધ્યાયભૂમિમાં કે ઉચ્ચાર-પ્રસવણ ભૂમિમાં આવતા જતાં સાધુનું કોઈ લધુ ઉપક્રણ પડી જાય તે ઉપક્રણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ તો જેનું ઉપક્રણ છે. તેને આપીશ' એ ભાવનાથી લઈલે. ઈત્યાદિ બધું સૂત્ર-૧૯૮ મુજબ. [૨૦૦ ગ્રામાનુગ્રામ વિહાર #તાં સાધુનું કોઈ ઉપક્રણ પડી જાય તે ઉપક્રણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ “આ જેનું ઉપક્રણ છે તેને આપી દઈશ' એવી ભાવનાથી તેને ગ્રહણ રે. ઈત્યાદિ આખો આલાવો સૂત્ર-૧૮૮ મુજબ જાણવો. [૨૦૧] સાધુ-સાધ્વીને એક્ર બીજાને માટે વધારાના પાત્રા ઘણે દૂર સુધી લઈ જવાનું ક્યું છે. તે ધારણ કરી લેશે, હું રાખી લઈશ અથવા બીજા કોઈને આવશ્યક્તા હશે તો તેને આપી દઈશ' આ પ્રમાણે જેના નિમિત્તે પાત્ર લીધું હોય તેને લેવાને માટે પૂછળ્યા સિવાય, નિયંત્રણા કર્યા વિના, બીજાને આપવું કે નિમંત્રણા ક્રવી કલ્પની નથી. તેમને પૂછીને અને નિમંત્રણા કરીને પછી બીજા કોઈને દેવું કે નિમંત્રણા કરવી ક્યું છે. [૨૦૨] પોતાના મુખ પ્રમાણ આઠ ક્વલ આહાર #વાથી અલ્પાહાર કહેવાય છે. પોતાના મુળ પ્રમાણ બાર કવલ આહાર ક્લવાથી કંઈક અધિક અર્ધ ઉણોદરિકા કહેવાય છે. પોતાના મુખ પ્રમાણ સોળ કવલ આહાર જવાથી બેભાન પ્રાપ્ત આહાર અને અર્ધ ઉણોદરી કહેવાય છે. ચોવીશ કવલ આહાર કરવાથી એક ભાગ ઉણોદરી કહેવાય છે. ૩૧ ક્વલ આહારથી કંઈક ઉણોદરી કહેવાય છે. બત્રીશ ક્વલથી પ્રમાણ પ્રાપ્ત આહાર કહેવાય છે. વ્યવહારસૂસના ઉકેરા-૮ નો મુનિ દીપરત્નસાગરે લ સુરાનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy