________________
૧૧
વ્યવહાર-ચ્છેદ-૩
ની ઉશો-૮ • વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર-૧૮૭ થી ૨૦૨ છે. એટલે કે ક્લ-૧૬ સુત્રો છે. જેના ક્રમશઃ સૂત્રાનુવાદ આ પ્રમાણે
[૧૮] શીયાળા કે ઉનાળામાં કોઈને ઘેર રોકાવા માટે રહેલ સાધુ તે ઘરના કોઈ વિભાગના સ્થાનમાં જે-જે અનુળ સ્થાન કે સંથારો મળે છે તે હું ગ્રહણ ક્યું ” આવો સંકલ્પ હોય તો પણ જો સ્થવિર તે સ્થાન માટે આજ્ઞા આપે તો ત્યાં શાસંથારો ગ્રહણ રવો ને કહ્યું. સ્થવિર આજ્ઞા ન આપે રત્નાધિના ક્રમે શય્યા-સંથારો ગ્રહણ ક્રવો ક્યું છે.
૧૮૮] શ્રમણ યથાસંભવ હલકા વજનના શય્યા-સંથારાને શોધે. તે એક હાથે લાવી શકાય તેટલો હલો હોવો જોઈએ. તેવો સંથારો એક-બે-ત્રણ દિવસ સુધી તે વસતીથી ગળેષણા કરીને લાવી શકાય છે, એવા પ્રયોજનથી કે મને આ સંથારો શીયાળા કે ઉનાળામાં કામ આવશે.
[૧૮૯] શ્રમણ યથાસંભવ હલકા વજનના શય્યા-સંથારાને શોધે યાવત તે વસતીથી કે નિફ્ટની બીજી વસતીથી શોધીને લાવી શકે યાવત્ તે ચોમાસામાં કામ આવશે.
[૧૯] શ્રમણ યથાસંભવ હલક્ષ વજનના શય્યા-સંથારાને શોધે યાવત તે વસતાથી કે બીજી ફરતી વસતીથી ગવેષણા ક્રીને લાવી શકે જે સંથારો વૃદ્ધાવાસમાં કામ આવે. -
[૧૯૧] સ્વવિરત્વ પ્રાપ્ત સ્થવિરોને દંડ, ભાંડ, છત્ર, માત્રક, લાઠી, ઠાસન, વસ્ત્ર, વસ્ત્રની ચિલિમિલિક ચર્મ, ચર્મકોષ, ચર્મ પરિચ્છદનક અવિરહિત સ્થાને રાખીને ગૃહસ્થના ઘેર આહાર માટે જવું આવવું કહ્યું છે. ગોચરી લઈ પણ પાછા કરતા જેની દેખરેખમાં દંડાદિ રાખેલા હોય તેની ફરીવાર આજ્ઞા લઈ ગ્રહણ કરવા સ્પે.
[૧૯૨] સાધુ-સાધ્વીઓને બહારથી લાવેલ પ્રતિહારિક શય્યા-સંથારો કે શય્યાતરના શય્યા-સંસ્કારક બીજી વખત આજ્ઞા લીધા વિના બીજે લઈ જવું ન સ્પે.
[૧૯૩] સાધુ-સાધ્વીને બહારથી લાવેલ પ્રતિહાસિક કે શય્યાતરના શય્યાસંસ્તારક બીજી વખત આજ્ઞા લઈને જ બહાર બીજે સ્થાને લઈ જવા ક્યું છે.
[૧૯૪] સાધુ-સાધ્વીને બહારથી લાવેલ પ્રતિહારિક કે શય્યાતરના શસ્ત્ર સંસ્તારક સર્વથા સોંપ્યા પછી બીજી વખત આજ્ઞા લીધા વિના કામમાં લેવા ન સ્પે.
[૧૯૫] સાધુ-સાધ્વીને બહારથી લાવેલ પ્રતિહારિક કે શય્યાતરતા શય્યાસંસ્તારક સર્વથા સોંપ્યા પછી બીજી વખત આજ્ઞા લઈને કામમાં લેવા ધે છે.
[૧૯૬] સાધુ-સાધ્વીને પહેલા શય્યા સસ્તારક ગ્રહણ ક્રવા અને પછી તેની આજ્ઞા લેવી ન સ્પે.
[૧૯૭] સાધુ-સાધ્વીને પહેલા આજ્ઞા લેવી અને પછી શય્યા સંથારો ગ્રહણ જવો કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org