SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહાર-દરા-૩ ઉશો-૯ ના • વ્યવહારસૂમના આ ઉદ્દેશામાં સૂઝ-૨૦૩ થી ૨૪૮ એ રીતે કુલ-૪૬ સૂત્રો છે. આ સૂત્રોનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે– [૨૦૩ થી ૨૦૬] શય્યાતરને ત્યાં કોઈ આગંતુક્ત માટે આહાર બનાવાયેલ હોય તે આહારને (૧) પ્રાતિહારિક દેવાયેલ હોય તે ઘરની અંદરના ભાગે જમતો હોય તે આહારમાંથી તે આગંતુક આપે તો સાધુને લેવું ભે નહીં. (૨) અપ્રાતિહારિક દેવાયેલ હોયઅને ઉપર મુજબ આપે તો સાધુને લેવો ધે છે. (૩) ખાવાને માટે પ્રાતિહારિક દેવાયેલ હોય તે ઘરના બહાર ભાગમાં જમતો હોય તે આહારમાંથી તે આગંતુક દે તો સાધુને લેવો ન સ્પે. (૪) ખાવાને માટે અપ્રાતિહારિક દેવાયેલ હોય અને ઉપર મુજબ આપે તો સાધુને લેવો ધે છે. [૨૦૭, ૨૦૮] શય્યાતરના દાસ, પ્રેષ્ય, ભૂતક અને નોક્રને માટે આહાર બનાવાયેલ હોય તે (૧) પ્રતિહારિક દેવાયેલ હોય – ઘરમાં બેસી જમતો હોય તે આહારમાંથી સાધુને આપે તો લેવું ન સ્પે. (૨) અપ્રતિહારિક અપાયેલ હોય, ઘરમાં બેસી જમતો હોય તે આહારમાંથી તે સાધુને આપે તો લેવું સ્પે. [૨૦૯, ૨૧૦] શય્યાતરના દાસ, પ્રેષ્ય, ભૂતક, નોક્રને માટે આહાર બનાવાયેલ હોય તેને (૧) પ્રતિહારિક અપાયેલ હોય, તે ઘરની બહાર જમતો હોય તેમાંથી સાધુ આપે તો લેવું ન ·. (૨) અપ્રાતિહારિક દેવાયેલ હોય, ઘરના બહારના ભાગમાં જમતો હોય તે આહારમાંથી તે સાધુને આપે તો લેવું ક્યું છે. [૨૧૧, ૨૧૨ શય્યાતરના સ્વજન, શય્યાતરના ઘરમાં, શય્યાતરના (૧) એક જ ચુલ્લા ઉપર સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવીને જીવન નિર્વાહ જતો હોય જે તે આહારમાંથી સાધુ-સાધ્વીને આપે તો લેવો ન સ્પે. (૨) જુદા ચુલા ઉપર સાગરિકની જ સામગ્રી થી આહારાદિ બનાવીને જમતો હોય અને તે આહાર આપે તો પણ લેવો ન ધે. રિ૧૩, ૨૧૪] સાગારીન્દ્રો સ્વજન સાગારિકના ઘરના બાહ્ય ભાગમાં (૧) સાગારીશ્ના ચુલ્લા ઉપર, (૨) સાગારીના ચુલ્લાથી જુદા ચુલા ઉપર સાગારીન્ની જ સામગ્રીથી આહાર બનાવી જીવનનિર્વાહ કરતો હોય, જો તે આહારમાંતી તે સાધુ-સાધ્વીને આપે તો તેઓને લેવું ન ·. રિ૧૫, ૨૧૬] સાગારીનો સ્વજન સાગારીશ્ના ઘરના જુદા ગૃહવિભાગમાં તથા એક નિષ્ક્રમણ – પ્રવેશદ્વારવાળા ગૃહના બાહ્ય ભાગમાં (૧) સાગારીશ્ના ચુલ્લા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy