________________
બૃહત્કલ્પ-દસુત્ર-૨
૩૫ બૃહદ્મ-છેદસૂત્ર-૨
મૂળ સૂત્ર અનુવાદ • છેદસૂત્રમાં બીજા છેદસૂત્ર રૂપે હાલ સ્વીકાર્ય એવા આ આગમમાં છ ઉદ્દેશાઓ છે. જેમાં કુલ-૨૧૫ સૂત્રો છે. આ છેદ સૂત્રનું ભાષ્ય અને પૂજ્ય મલયગિરિજી તથા પૂજ્ય ક્ષેમકીર્તિજી)ની વૃત્તિ પણ છે. અમારા ગાગા-સુખ-સો માં છપાયેલ છે. સામુદાયિક મર્યાદાને કારણે અમે ટીમ સહિત અનુવાદ પ્રકાશીત ક્વી શક્તા નથી પરંતુ અહીં રેલ મૂળ સૂબાનુવાદના સાંગોપાંગ રહસ્યને સમજવા માટે ઉક્ત ભાષ્ય અને ટીન ગ્રંથનો સ્પર્શ અત્યંત આવશ્યક છે.
• આ સૂત્રમાં અનેક વખત નિગ્રન્થ અને નિગ્રન્થી શબ્દનો પ્રયોગ થયેલો છે. જેનો લોક્યસિદ્ધ અર્થ સાધુ-સાધ્વી થાય છે. અમે પહેલાથી છેલ્લા સૂત્ર પર્યન્ત પ્રત્યેક સ્થાને “સાધુસાધ્વી” અર્થને સ્વીકારીને જ આ અનુવાદ ક્રેલ છે. – હવે તેનો પહેલો ઉદ્દેશો
કીજ ઉદ્દેશો-૧ જ • આ ઉદ્દેશામાં ૫૦ સૂત્રો છે. તેનો ક્રમશઃ અનુવાદ આ રીતે 6િ] સાધુ-સાધ્વીને અભિન્ન-શાસ્ત્ર વડે અપરિણત અપક્વ તાલપલંબ કેળા, કેરી આદિ ફળો ગ્રહણ કરવા ન સ્પે.
રિ] સાધુ-સાધ્વીને ભિન્ન-શસ્ત્ર વડે પરિણત અપક્વ તાલપલંબ કેળા, કેરી આદિ ફળો ગ્રહણ ક્રવા સ્પે.
]િ સાધુને ટુડે ટુકડા કરાયેલા અથવા અખંડ પક્વ શિસ્ત્ર વડે પરિણત) કેળા આદિ ફળો ગ્રહણ ક્રવા ક્યું છે.
[] સાધ્વીને અખંડ પક્વ [શાસ્ત્ર વડે પરિણત] કેળા આદિ ફળ ગ્રહણ કરવા ક્યતા નથી.
પિં] સાધ્વીને ટુડે-ટુક્કા કરાયેલા પક્વ શિસ્ત્રથી પરિણત કેળા આદિ ફળ ગ્રહણ કરવા જ ધે છે.
તે પણ વિધિપૂર્વક ભિન્ન અત્યંત નાના-નાના ટુક્કા કરેલ હોય તો જ ગ્રહણ ક્રવા તેમને કહ્યું છે.
– અવિધિથી ભેદાયેલ હોય તો ગ્રહણ જવું ન કલ્પે. દિ0 સાધુને પરિક્ષેપ સહિત અને અબાહ્ય બહાર ન હોય તેવા ગામ, નગર, ખેડ, ક્ઝટ, મંડળ, પત્તન, આર, દ્રોણમુખ, નિગમ, આશ્રમ, સંનિવેશ, સંબોધ, ઘોષ, અંશિક, પુટભેદન અને રાજધાનીમાં
હેમંત અને ગ્રીષ્મઋતુમાં એક માસ સુધી રહેવું સ્પે.
સિંદ્યાય - ખેડુત બીજી જગ્યાએ ખેતી કરીને પર્વત આદિ વિષમ સ્થાને રહેતા હોય તે ગામ અંબાઘ ધેવાયઅથવા જ્યાં ધાન્ય આદિ ક્કોર હોય ત્યાં વસેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org