________________
૨૦/૧૪૧૬ યોગ્ય દોષનું સેવન ક્રીને આલોચના ક્રે તો તેને અન્યૂનાધિક એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે. જેને ઉમેરવાથી ત્રણ માસ અને વીસ રાત્રિની પ્રસ્થાપના થાય છે.
[૧૪૧] ત્રણ માસ, વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન ૨૦ રાત્રિ આરોપણા પ્રાયશ્ચિત્ત શુક્લ ચાર માસ અને દશ સત્રિ. [બાકી સૂત્ર૧૪૧૬ મુજબ)
[૧૧૮] ચાર માસ, દશરાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન એક માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન એક પક્ષ આરોપણા પ્રાયશ્ચિત કુલ પાંચ માસ, પાંચ રાત્રિ જૂન [બાકી સૂત્ર ૧૪૧૬ મુજબ
[૧૪૧૯] પાંચ માસ પાંચ રાત્રિ જૂન પ્રાયશ્ચિત્ત વહન બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન વીશરાત્રિ આરોપણા પ્રાયશ્ચિત્ત ક્લ સાઢા પાંચ માસ [બાકી ૧૪૧૬ મુજબ
[૧૪૨૦) સાડા પાંચ માસ પ્રાયશ્ચિત્ત વહન એક માસ પ્રયાશ્ચિત્ત યોગ્ય દોષ સેવન એક પક્ષી આરોપણા પ્રાયશ્ચિત્ત. ક્લ છ માસની પ્રસ્થાપના બાકી સૂત્ર-૧૪૧૬ મુજબ
નિશીથસૂર-ઉદ્દેશ-૨૦ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સુણાનુવાદ પૂર્ણ
– ૪ – ૪ - ૪ -
નિશીથ-છેદ-૧, ભાગમ-૩૪ નો
મૂળ-મૂત્રાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org