________________
૪
વ્યવહાર-છેદસૂત્ર-૩
[૬૪] પરિહારક્લ્પમાં સ્થિત સાધુ પોતાના પાત્રાને ગ્રહણ કરી, પોતાના માટે આહાર લેવા જાય, તેને જાતા જોઈને જો સ્થવિર કહે કે “હે આર્ય ! માટે યોગ્ય આહાર-પાણી લઈ આવજો, હું પણ ખાઈશ-પીશ.' એવું કહે ત્યારે તે સ્થવિરને માટે આહાર લેવો ક્શે છે. ત્યાં અપારિહારિક સ્થવિરને પારિહારિક સાધુના પાત્રમાં અશન યાવત્ સ્વાદિમ ખાવા-પીવા ન ૫ે. પરંતુ તેને પોતાના જ પાત્રમાં, પલાસમાં, જળપાત્રમાં, બંને હાથમાં કે એક હાથમાં લઈ-લઈને ખાવું-પીવું Ò છે. આ અપારિહારિક સાધુનો, પારિહારિક સાધુની અપેક્ષાએ આચાર હેલો છે.
[૬૫] પરિહાર ક્લ્પસ્થિત સાધુ સ્થવિરના પાત્રો લઈને તેમના માટે આહાર-પાણી લેવા જાય, ત્યારે સ્થવિર તેમને કહે – “હે આર્ય ! તમે તમારા માટે પણ સાથે લઈ આવજો, પછી ખાઈ-પી લેજો.'' એમ ક્યા પછી, તે સ્થવિરના પાત્રોમાં પોતાના માટે પણ આહાર-પાણી લાવવા ક્યે છે.
ત્યાં અપારિહારિક સ્થવિના પાત્રમાં સાધુને અશન યાવત્ સ્વાદિમ ખાવાપીવા કલ્પતા નથી. પરંતુ તેને પોતાના જ પાત્રમાં, પલાશક્માં, મંડલુમાં બંને હાથમાં કે એક હાથમાં લઈને ખાવું-પીવું ૫ે છે.
આ પારિહારિક સાધુનો અપારિહારિક સાધુની અપેક્ષાથી આચાર હેવાયેલો છે.
Jain Education International
વ્યવહારસૂત્રના-ઉદ્દેશા-૨ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
For Private & Personal Use Only
www.jainelibrary.org