________________
બૃહત્કાલ્પ-છેદન-૨ આ ઉદેશો-૪ થી • બૃહસ્પના આ ઉદ્દેશામાં સૂબ-૧૧૧ થી ૧૪ર છે અર્થાત કુલ – ૩૨ સૂત્રો છે. જેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે–
[૧૧૧] અનર્ઘાતિક પ્રાયશ્ચિત્તને યોગ્ય ત્રણ ટ્વેલા છે જેમ કે – (૧) હસ્તક્ષ્મી ક્રનાર, (૨) મૈથુનસેવી, (૩) રાત્રિ ભોજન .
૧૧] પારાંચિત પ્રાયશ્ચિત્ત યોગ્ય ત્રણ કહ્યાં છે – દુષ્ટ, પ્રમત્ત અને પરસ્પર મેથનસેવી પારસંચિક.
[૧૧] અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત યોગ્ય ત્રણ કહેલાં છે – (૧) સાધર્મિકોની ચોરી ક્રનાર, (૨) અન્ય ધાર્મિકોની ચોરી કરનાર, (૩) પોતાના હાથોથી પ્રહાર ક્રનાર.
[૧૧૪] આ ત્રણને પ્રવજિત ક્રવા ન કલ્પે – પંડક એટલે કે જન્મ નપુંસક, વાતિક – કામવાસના દમિક, ક્લબ – અસમર્થ,
[૧૧૫] ઉક્ત ત્રણેને મુંડિત દવા, શિક્ષિત ક્રવા, ઉપસ્થાપિત ક્રવા, એક મંડલીમાં બેસાડી આહાર કરવો, સાથે રાખવા ન સ્પે.
[૧૧] ત્રણને વાંચના દેવી ન જે – (૧) અવિનિત, (૨) વિગઈ પ્રતિબદ્ધ, (3) અનુપશાંત ક્રોધી.
ત્રણને વાંચના દેવી ભે – (૧) વિનીત, (૨) વિગઈ પ્રતિબદ્ધ અને (૩) ઉપશાંત ક્રોધ નાર.
[૧૧] આ ત્રણ દુઃસંજ્ઞાપ્ય – દુર્બોધ્ય છે. જેમ કે - દુષ્ટ, મૂઢ અને વ્યગ્રાહિત. [૧૧૮] આ ત્રણ સુસંજ્ઞાપ્ય – સુબોધ્ય છે જેમ કે – અદષ્ટ, અમૂઢ અને અશ્રુગ્રાહિત. - [૧૧] ગ્લાન સાધ્વીના પિતા, ભાઈ કે પુત્ર પડતી એવી સાધ્વીને હાથનો ટેકો આપે, પડેલીને ઊભી રે, જાતે ઉઠવા-બેસવામાં અસમર્થ હોય તેને ઉઠાડે-બેસાડે, તે સમયે તે સાધ્વી મિથુનસેવી પરિણામથી પુરુષ સ્પર્શનું અનુમોદન કરે તો અનાતિક ચોમાસી પ્રાયશ્ચિત્ત.
[૧૦] ગ્લાન સાધુની માતા, બહેન, પુત્રી પડતા એવા સાધુને હાથનો ટેકો આપે - ચાવત બેસાડે, ત્યારે તે સાધુ મૈથુન સેવન પરિણામથી સ્ત્રીસ્પર્શને અનુમોદે તો અનુઘાતિક પ્રાયશ્ચિત્ત.
[૧ર૧] સાધુ-સાધ્વીને પહેલી પોરિસિમાં ગ્રહણ કરેલ અશન યાવતું સ્વાદિમને છેલ્લી પોરિસસિ સુધી પાસે રાખવા ન . જો રહી જાય, તો સ્વયં ન ખાય, બીજાને ન આપે, એનંત અને સર્વથા અચિત્ત સ્થંડિલ ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન ક્રી તે આહારને પરઠવી દે. જો તે આહાર સ્વયં ખાય કે બીજાને આપે તો ઉધ્ધાતિક ચાતુમસિક પ્રાયશ્ચિત્તને પાત્ર થાય.
[૧૨] સાધુ અને સાધ્વીને અશનાદિ આહાર અધયોજનની મર્યાદાથી આગળ લઈ જવો ન કલ્પે. જો રહી જાય તો તે આહારને સ્વયં ન ખાય, ઇત્યાદિ પાઠ સૂત્ર-૧૨૧ મુજબ જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org