SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ બૃહકલ્પ-દસુગર રિ૧૪] ૫ અર્થાત્ સાધુ આચારના છ સર્વથા ઘાતક કહેવાયેલા છે, તે આ – (૧) કૌથ્ય, સંયમનો પલિમંથ છે. અર્થાત જોયા વિના કે પ્રમાર્જના ક્ય વિના ક્રમિક પ્રવૃત્તિ ક્રનાર સાધુ સંયમનો ઘાતક છે. (૨) મૌખરિક; સત્યવચનનો ઘાતક છે. અર્થાત્ વધુ બોલનાર કે વાચાળ સાધુ સત્યવચનનો ઘાતક છે. (3) ચલોલુપ, ઇર્યાપથિકાનો ઘાતક છે. અર્થાત જે સાધુ અહીં-તહીં જોતાજોતા ગમન રે છે, તે ઇયસમિતિ નામક ચારિત્રાચારનો ઘાતક છે. (૪) તિંતિણિક, એષણાગોચરનો ઘાતક છે અર્થાત આહાર આદિના અલાભથી ખિન્ન થઈને ચીઢાયા ક્રવું – બબડ્યા ક્રવું તે એષણા સમિતિનો ઘાતક છે. (૫) ઇચ્છાલોલુપ, મુક્તિમાર્ગનો ઘાતક છે અર્થાત ઉપક્રણ આદિનો અતિલોભ અપિરગ્રહનો ઘાતક છે. (૬) ભિધાનિદાનWણ, મોક્ષમાર્ગનો ઘાતક છે. અર્થાત લોભવશ કે લૌક્સિખોની કામનાથી નિયાણું કર્યું – તપના ફળની કામના કરવી તે મોક્ષમાર્ગની ઘાતક છે. કેમ કે ભગવંતે સર્વત્ર અનિદાનતા પ્રશસ્ત કહી છે. [૧૫] ૫સ્થિતિ અર્થાત આચારની મર્યાદા છ પ્રકારની કહેવાયેલી છે. (૧) સામયિક ચારિત્રની મર્યાદાઓ – સમભાવમાં રહેવું અને બધી સાવધ પ્રવૃત્તિનો પરિત્યાગ ક્રવો. (૨) છેદોપસ્થાપનીય ૫સ્થિતિ – મોટી દીક્ષા જેવી કે ફરી મહાવતનું આરોપણ કરવું. . (૩) નિર્વિસમાણ ૫સ્થિતિ – પરિહાર વિશુદ્ધિયાત્રિ – તપ વહન ક્રનારાની મર્યાદા. (૪) નિર્વિષ્ટકાયિક સ્થિતિ – પરિહાર વિશુદ્ધિયાત્રિમાં ગુરુમ્ભ અને અનુપહારિક સાધુઓની મર્યાદા. (૫) જિનક સ્થિતિ – ગચ્છનિર્ગત વિશિષ્ટ તપસ્વી જીવન વિતાવનાર જિલક્ષી સાધુની મર્યાદા. (૬) સ્થવિર ૫સ્થિતિ – ગચ્છવાસી સાધુની મર્યાદા. બૃહકલ્પસૂત્ર-ઉદ્દેશા-૬ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂપનુવાદ પૂર્ણ જ બૃહત્કલ્પ-છેદસૂત્ર-૨ : આગમ-૩૫ ગુર્જરાનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy