________________
-
૧૦/૫૦
૧૩૯ શુક્લપક્ષની એમે ભોજન-પાણીની બળે દત્તી લેવી સ્પે. બીજને દિવસે ત્રણ-ત્રણ દત્તી લેવી સ્પે. એ રીતે વધતાં-વધતાં ચૌદસને દિવસે ભોજન-પાણીની ૧૫-૧૫ દત્તી લેવી ધે છે.
પૂર્ણિમાને દિવસે તે ઉપવાસ ક્રે છે.
આ પ્રમાણે વજમધ્ય ચંદ્ર પ્રતિમા સૂબાનુસાર ચાવતુ આજ્ઞા અનુસાર પાલન #ાય છે. [૫૧] વ્યવહારમાં પાંચ પ્રકારે કહેલ છે જેમ કે
(૧) આગમ, (૨) શ્રુત, (૩) આજ્ઞા, (૪) ધારણા, (૫) જીત.
(૧) જ્યાં આગમજ્ઞાની હોય, ત્યાં તેમના નિર્દેશાનુસાર વ્યવહાર રે, (૨) જ્યાં આગમજ્ઞાની ન હોય ત્યાં શ્રુતજ્ઞાનીના નિર્દેશાનુસાર વ્યવહાર દ્રવો, (૩) જ્યાં શ્રુતજ્ઞાની ન હોય ત્યાં ગીતાર્થની આજ્ઞા અનુસાર વ્યવહાર ક્રવો, (૪) જ્યાં ગીતાર્થની આજ્ઞા ન હોય, ત્યાં સ્થવિરોની ધારણાનુસાર વ્યવહાર કરવો, (૫) જ્યાં સ્થવિરોની ધારણા જ્ઞાન ન હોય ત્યાં સર્વાનુમત પરંપરા અનુસાર વ્યવહાર ક્રવો અર્થાત આ પાંચ વ્યવહારાનુસાર વ્યવહાર દ્રવો.
આગમજ્ઞાની, શ્રુતજ્ઞાની, ગીતાર્થઆજ્ઞા, વીરોની ધારણા અને પરંપરા, તેમાંથી જે સમયે જે ઉપલબ્ધ હોય, તે સમયે તેનાથી ક્રમશઃ વ્યવહાર દ્રવો.
ભગવન ! એમ કેમ કહો છો ? સાધુઓ આગમવ્યવહારની પ્રમુખતાવાળા હોય છે. આ પાંચ પ્રકારના વ્યવહારમાંથી જ્યારે જે-જે વિષયમાં જે-જે વ્યવહાર ઉપલબ્ધ હોય ત્યારે-ત્યારે તે-તે વિષયમાં તે-તે વ્યવહાર મધ્યસ્થ ભાગે રે તે સાધુ જિનાજ્ઞાનો આરાધક થાય છે. રિપર ચાર પ્રક્વરે પુરુષો કહ્યા છે તે આ પ્રમાણે
(૧) કોઈ સાધુ કાર્ય ક્રે પણ માન ન રે. (૨) કોઈ સાધુ માન રે પણ કાર્ય ન કરે. (૩) કોઈ સાધુ કાર્ય પણ રે અને માન પણ કરે.
(૪) કોઈ કાર્ય પણ ન રે અને માન પણ ન રે. [૫૩] વળી ચાર પ્રકારે પુરુષો કહ્યા, તે આ પ્રમાણે
(૧) કોઈ ગણનું કામ રે, માન ન રે. (૨) કોઈ માન રે, પણ ગણનું કામ ન રે. (૩) કોઈ ગણનું કામ કરે અને માન પણ રે.
(૪) કોઈ ગણનું કામ ન રે, માન પણ ન રે. [૫૪] વળી ચાર પ્રકારે પુરુષો ક્યા છે–
(૧) ગણને માટે સંગ્રહ ક્રે પણ માન ન રે, (૨) કોઈ માન ક્રે પણ ગણ સંગ્રહ ન રે, (૩) કોઈ માન પણ રે – ગણ સંગ્રહણ પણ રે, (૪) કોઈ માન ન રે, ગણ સંગ્રહ પણ ન રે. રિપ૫] ચાર પ્રકારના પુરુષો હ્યા છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org