SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ વ્યવહાર-દરા-૩ કો ઉશો-૧૦ • વ્યવહાસૂમના આ ઉદ્દેશામાં સૂત્ર-૨૪૯ થી ૨૮૫ એ પ્રમાણે કુલ-૩૭ સૂત્રો છે. જેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે– રિ૪૯] બે પ્રતિમાઓ Èવાયેલ છે– (૧) વવચંદ્ર મધ્ય-પ્રતિમા સ્વીકાર કનાર સાધુ એક માસ સુધી શરીરના પરિકર્મથી તથા શરીરના મમત્વ રહિત થઈને રહે. તે સમયે કોઈપણ દેવ, મનુષ્ય, તિર્યચક્ત અનુકૂળ કે પ્રતિકૂળ પરીષહ અને ઉપસર્ગ ઉત્પન્ન થાય, જેમ કે વંદન, નમસ્કાર, સાર, સન્માન, કલાયણ-મંગલ-દેવ અને ચૈત્યરૂપ માની કોઈ પર્યાપાસના રે તે અનુકૂળ. પ્રતિકૂળ ઉપસર્ગ - કોઈ દંડ, દહી, જોત, બેંતાદિથી શરીર ઉપર પ્રહાર રે, તે આ બધાં અનુકૂળ-પ્રતિકૂળ પરીષહ-ઉપસર્ગી પ્રસન્ન કે ખિન ન થઈને સમભાવથી સહન રે, તે ક્રનાર પ્રતિ ક્ષમાભાવ ધારણ ક્રસ વીરતાપૂર્વક સહે, શાંતિથી સહે. યવ મધ્ય ચંદ્રપ્રતિમા આરાધક સાધુને શુક્લપક્ષની એમે આહાર અને પાણીની એકએક દત્તિ ગ્રહણ કરવી બ્લ્યુ. આહારની આતંક્ષાવાળા બધાં .. ચતુષ્પદાદિ પ્રાણી આહાર લઈ ચાલ્યા ગયા હોય ત્યારે તેને અજ્ઞાત સ્થાનેથી શુદ્ધ આભલેપવાળો આહાર લેવો ક્યું છે. અનેક શ્રમણ ચાવતું ભિક્ષક આહાર લઈ ગયા હોય. એક જ વ્યક્તિના ભોજનમાંથી આહાર લેવાનો હોય તો સ્પે. શુક્લપક્ષની બીજે પ્રતિમાધારી સાધુને ભોજન અને પાણીની બન્ને દત્તી લેવી કહ્યું. ત્રીજે ભોજન-પાણીની ત્રણ-ત્રણ દત્તી, ચોથે ચાર-ચાર દત્તી યાવત એ પ્રમાણે પૂર્ણિમાના દિવસે ભોજન અને પાણીની ૧૫-૧૫ દત્તીઓ ગ્રહણ કરવી ક્યું છે. કૃષ્ણપક્ષની એક્સે ભોજન અને પાણીની ૧૪-૧૪ દત્તીઓ ગ્રહણ ક્રવી ક્યું છે, બીજને દિવસે ૧૩-૧૩ દત્તીઓ ક્યું. એ રીતે ઘટતાં-ઘટતાં યાવત્ ચૌદશે ભોજન-પાણીની એક એક દત્તી લે. અમાસે ઉપવાસ રે છે. આ પ્રમાણે આ યવમ દશ ચંદ્ર પ્રતિમા સૂબાનુસાર યાવત જિનાજ્ઞા અનુસાર પાલન ક્રાય છે. રિ૫o] વજમધ્ય ચંદ્ર પ્રતિમા સ્વીક્રનાર સાધુ એક માસ સુધી શરીરના પરિકર્મથી તથા શરીરના મમત્વથી રહિત થઈને રહે યાવત્ સૂત્ર-૨૪૯ મુજબ બધું ફ્લેવું વિશેષ એ કે કૃષ્ણપક્ષની એમે ૧૫-૧૫ દત્તી ભોજન અને પાણીની લેવી છે યાવતું ડેલીને પગની વચ્ચે રાખીને આપે તો તેનાથી આહાર લેવો ધે છે. બીજને દિવસે ભોજન-પાણીની ૧૪-૧૪ દત્તી લેવી ક્મ. ત્રીજને દિવસે ૧૩-૧૩ દત્તીઓ લેવી કહ્યું. એ રીતે ઘટતાં-ઘટતાં અમાસના દિવસે ભોજન-પાણીની ૧-૧- દત્તી લેવી સ્પે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy