________________
૧
૧/૪ પ્રાયશ્ચિત્ત તપ સ્વીમરે.
[૩૫] જો સમ્યક ભાવિત જ્ઞાનીપુરષ ન મળે તો ગામ યાવત રાજધાનીની બહાર પૂર્વ કે ઉત્તર દિશા તરફ અભિમુખ થઈ બે હાથ જોડી, મસ્તક કે આવર્તન કરી, મસ્તકે અંજલી ક્રી આમ બોલે
આટલા મારા દોષ છે અને આટલીવાર મેં આ દોષોનું સેવન કરેલ છે” – એમ બોલી અરિહંત અને સિદ્ધો સમક્ષ આલોચના ક્રે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપ સ્વીકારે.
વ્યવહારસૂત્રના ઉદેશા-૧ નો મુનિ દીપરત્નસાગરે રેલો સુગાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org