SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ બ ૧૪૫ હોય તો પણ રાત્રે લેવું ક્યું છે. [રિમુજ : તે વસ્ત્રાદિને ચોરી જનારે જો તેને ઓઢવા આદિના ઉપયોગમાં લીધેલું હોય. ધૌત : પાણીથી ધોયેલ હોય. ર૪ઃ પાંચ પ્રકારના રંગમાથી કોઈ ગે ગેલ હોય. પૃષ્ઠ: વસ્ત્રાદિ ઉપરના ચિલ ઘસીને મીટાવી દીધા હોય. પૃષ્ઠ : દૂત્ર વિશેષથી તે વસ્ત્ર પ્રેમળ બનાવેલ હોય. સંપ્રદૂષિત : સુગંધિત ક્યું હોય.] gિ] સાધુ-સાધ્વીને રાત્રે કે વિકાસમાં માર્ગમાં ગમન-આગમન વું ૫તું નથી. [૪] સાધુ-સાધ્વીને રાત્રે કે વિલે સંખડીને માટે સંખડી સ્થલે (અન્યત્ર) જાવાનું ૫તું નથી. ૮િએક્લો સાધુને રાત્રે કે વિકાલે ઉપાશ્રયથી બહાર વિચાર ભૂમિમાં કે વિહારભૂમિમાં આવાગમન ન સ્પે. તેણે એક કે બે નિર્ચન્થોને સાથે લઈને રાત્રે કે વિકલે ઉપાશ્રયની સીમાથી બહાર વિચારભૂમિમાં કે વિહારભૂમિમાં આવવા કે જવાનું કહ્યું છે. [એક્લા નહીં.] ૪િ૯] એક્લી સાળીને રાત્રે કે વાલે ઉપાશ્રયથી બહાર વિચાર ભૂમિ કે વિહાર ભૂમિમાં આવાગમન ન કલ્પે. એક, બે કે ત્રણ સાધ્વી સાથે લઈને રાત્રે કે વિકાલે ઉપાશ્રય બહારની વિચારભૂમિ કે વિહારભૂમિમાં આવાગમન ક્યું. [૫૦] સાધુ-સાધ્વીને પૂર્વ દિશામાં અંગ-મગધ સુધી, દક્ષિણ દિશામાં કૌશાંબી સુધી, પશ્ચિમ દિશામાં ધૂણા દેશ સુધી, ઉત્તર દિશામાં કુણાલ દેશ સુધી જવાનું ક્યું છે. આટલું જ આર્થક્ષેત્ર છે, તેની બહાર જવું ન સ્પે. તદુપરાંત જ્યાં જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિની વૃદ્ધિ થતી હોય ત્યાં વિચરણ કરે. તેમ હું કહું છું. વૃકતકલ્પસૂચના-ઉદ્યાનનો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂટનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy