________________
ગાથા-૨
600
પરંતુ
[૧] અપવાદથી અા કે અલ્પતર પ્રાયશ્ચિત્ત આપવું.
રિ] અથવા પ્રાયશ્ચિતને સર્વથા છોડી દેવું. [9] તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત સેવી પોતે શેક્ષને પણ વંદન પરંતુ તેને કોઈ વંદન ન કરે.
તે પ્રાયશ્ચિત્ત સેવી પરિહાર તપને સારી રીતે સેવે.
તે પ્રાયશ્ચિત્ત સેવી સાથે સંવાસ થઈ શકે, પરંતુ તેની સાથે સંવાદ કે વંદનાદિ ક્રિયા થઈ શકે નહીં.
0-0 પારંચિત પ્રાયશ્ચિત[૪] તીર્થક્ર, પ્રવચન, શ્રત, આયાર્ય, ગણધર, મહર્ધિક એ સર્વની આશાતના ઘણાં જ અભિનિવેશ -- કદાગ્રહથી રે તેને પારાંચિત પ્રાયશ્ચિત્ત આવે.
[૫] જે સ્વલિંગ એટલે કે વેશમાં રહેલો હોય તેવા ક્લાયદુષ્ટ અથવા વિષયદુષ્ટ
સગને વશ થઈ વારંવાર પ્રગટપણેરાજાની અગ્ર મહિષીને સેવે તેને પારાંચિત પ્રાયશ્ચિત. ૯િ૬] થિણધિનિદ્રાના ઉદયથી મહાદોષવાળો,
અન્યોન્ય મૈથુન આસક્ત અને
વારંવાર પારંચિત યોગ્ય પ્રાયશ્ચિતમાં પ્રવૃત્ત હોય એ ત્રણેને પારાંચિત પ્રાયશ્ચિત્ત આવે.
[9] તે પારંચિત ચાર પ્રકારે છે – લિંગ, ક્ષેત્ર, કાળ અને તપથી તેમાં અન્યોન્ય પડિલેવી અને વિણદ્ધિ મહાદોષ વાળાને પારાંચિત પ્રાયશ્ચિત્ત આવે.
૮િ - ૯) અહીં બે ગાથાનો સંયુક્ત અર્થ કહેલ છે–
ક્ષેત્રથી – વસતિ, નિવેશ, પાળો, વૃક્ષ, રાજ્ય આદિના પ્રવેશ સ્થાન તથા નાગર, દેશ અને રાજ્યને આશ્રીને
જે દોષ જેણે સેવેલ હોયતેને તે દોષ માટે પારંચિક રવો. [૧૦] જે જેટલા કાળ માટે જે દોષ સેવે
– તેને તેટલાં કાળ માટે પારંચિત પ્રાયશ્ચિત
• તે પારંચિત પ્રાયશ્ચિત્ત બે પ્રશ્નારે આવે છે [૧] આશાતના નિમિત્તે, [] પડિલેહણા નિમિત્તે
– તેમાં આશાતના નિમિત્તનું પારંચિત પ્રાયશ્ચિત્ત છ માસ થી લઈને એક વર્ષ પર્યત્ત હોય.
- તેમાં પડિલેહણા નિમિત્તનું પારંચિત પ્રાયશ્ચિત્ત એક વર્ષથી લઈને બાર વર્ષ પર્યન્ત હોય.
[૧૦] પારંચિત પ્રાયશ્ચિત્ત સેવી મહાસત્નીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org