________________
૨૦૮
જીતકલપ-દસૂર-૩ [૧] એક્લા જિનક્ષીની માફક રાખવા. [૨] જે - તે ક્ષેત્રથી અર્ધયોજન બહાર રાખવા. [] તેમને તપને વિશે સ્થાપન ક્રવા.
આચાર્ય પ્રતિદિન તે પ્રાયશ્ચિત્ત સેવીનું અવલોક્ન ક્રે. [૧૦] અનવસ્થાપ્ય તપ અને પારંચિત તપ
– ઉક્ત બંને પ્રાયશ્ચિત્ત છેલ્લા ચૌદપૂર્વધર આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામીશી વિચ્છેદ થયેલા છે. - અથવા–
બાકીના બધા પ્રાયશ્ચિત્ત શાસન છે, ત્યાં સુધી વર્તશે. [૧૦૩] આ પ્રમાણે આ જીત૫ અર્થાત્
- જીત વ્યવહાર સંક્ષેપથી તેમજ - સુવિહિત સાધુની અનુપા બુદ્ધિથી હ્યો. - સૂત્રમાં જ્હા પ્રમાણે જ સારી રીતે ગુણોને જાણીને આ જીત સ્પાનુસાર પ્રાયશ્ચિત્ત દાન કરવું જોઈએ.
[નોંધ અહીં માત્ર મૂળ ગાથાનો અને કિંચિત્ ચૂર્ણિના આશ્રય સહિતનો અનુવાદ અમોએ રેલ છે.
- પરંતુ જિજ્ઞાસુઓએ આ સૂત્રની ચૂર્ણિ તથા ભાષ્યને અવશ્ય જોઈને આ ગહન પ્રાયશ્ચિત્ત સૂત્ર સમજવું. - ચૂર્ણિ અને ભાષ્ય બંને મદિત થયેલાં જ છે.
જીતકલ્પ-છેદ-પ-આગમ-૩૮ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂબાનુવાદ પૂર્ણ
(
ભાગ- ર૯મો પૂર્ણ થયો.
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org