________________
૨૦૬
જીતલપચ્છદસુત્ર-૩ તેનો પર્યાય છે, અનવસ્થાપ્ય કે પાસંચિત તપ પૂરું થતાં તેને મૂળ પ્રાયશ્ચિત્ત સ્થાપવો.
મૂળની આપત્તિમાં વારંવાર મૂળ પ્રાયશ્ચિત્ત આવે.
હિવે ગાા ૮૦થી ૯૩માં અનાવથાણ પ્રાયશ્ચિત
oo અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત[૮] ઉત્કૃષ્ટથી વારંવાર દ્રષવાળા ચિત્ત ચોરી ક્રવાર,
વપક્ષને કે પરપક્ષને ધોર પરિણામથી અને નિરપેક્ષપણે નિકારણ પ્રહાર રે તો
– તે બંનેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત [૮] સર્વે અપરાધો માટે જ્યાં જ્યાં ઘણું ક્રીને પારંચિત નામક પ્રાયશ્ચિત આવતું હોય ત્યાં ત્યાં
– ઉપાધ્યાયને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આપવું. • જ્યાં ઘણું કરીને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવતું હોય
ત્યાં પણ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવતું હોય
[૯] અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત ચાર ભેદે ધેલું છે [૧] લિંગથી, રિ] ક્ષેત્રથી, [3] કાળથી અને [૪] તપથી.
જે વ્રત અથવા લિંગ અથત વેશમાં સ્થાપી ન શકાય અને પ્રવજ્યા માટે અયોગય લાગે તેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતદેવું.
લિંગના બે ભેદ છે – દ્રવ્યથી અને ભાવથી. (૧) દ્રવ્યલિંગ એટલે જોહરણ.
(ર) ભાવલિંગ એટલે મહાવત. ]િ સ્વપક્ષ અને પરપક્ષના ઘાતમાં ઉધત એવા દ્રવ્યલિંગીને અથવા ભાવિલંગીને અને – ઓસ% આદિ ભાવસિંગ રહિતને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત.
જે - જે ક્ષેત્રથી દોષમાં પડે તેને તે - તે ક્ષેત્રમાં અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ.
[૧] જે જેટલા કાળ માટે દોષમાં રહે, તેને તેટલા કાળ માટે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આપવું.
-નવસ્થાપ્યના બે ભેદ – [૧] આશાતના, (ર) પાકિસેવણા અથતિ નિષિદ્ધ કાર્યનું ક્રવું તે.
તેમાં આશાતના અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત જઘન્યથી છ માસ અને ઉત્કૃષ્ટથી એક વર્ષ હોય.
પડિસેવણા અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત જઘન્યથી એક વર્ષ અને ઉજ્જથી બાર વર્ષ હોય. | [૨] ઉત્સર્ગથી પડિલેહણા કારણે બાર વર્ષનું અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત આવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org