________________
૩/૧૨૫
માંગી-માંગીને ચાચે કે યાચનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
·
[હવેના ચાર સૂત્રોમાં યાચના પદ્ધતિમાં તફાવત છે, પણ ઉક્ત ચાર પ્રકારો જ છે. જેમ કે – (૧) ગૃહસ્થ પુરુષ, (૨) ગૃહસ્થ પુરુષો, (૩) ગૃહસ્થ તરી, (૪) ગૃહસ્થ સ્ત્રીઓ – એ રીતે એક્વચન – બહુવચનમાં]
[૧૨૬] જે સાધુ-સાધ્વી થર્મશાળામાં, ઉધાનગૃહોમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિકો કે ગૃહસ્થો દ્વારા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ સામે લાવીને આપે તો નિષેધ કરે, પછી તેની પાછળ-પાછળ જઈને, તેમની સામે કે આસપાસ આવીને, મીઠા વચન બોલીને માંગી-માંગીને યાયે કે યાચક્ને અનુમોદે—
[૧૨૮] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહોમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિક સ્ત્રી કે ગૃહસ્થ સ્ત્રી દ્વારા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ સામે લાવીને આપે તો નિષેધ કરે પછી તેની પાછળ-પાછળ જઈને, તેની આસપાસ કે સામે આવીને તથા મીઠા વચન બોલીને માંગી-માંગીને તે યાચના કરે કે યાચના કરનારનું અનુમોદન કરે તો પ્રાયશ્ચિત્ત.
[૧૨] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહોમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિક સ્ત્રીઓ કે ગૃહસ્થ સ્ત્રીઓ દ્વારા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ સામેથી લાવીને આપે તો નિષેધ કરે પછી તેની પાછળ-પાછળ જઈને, તેમની આસપાસ સામે આવીને તથા મીષ્ટ વચનો બોલીને માંગી-માંગીને યારે અથવા યાચના કરનાર તેવાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૩૦] જે સાધુ-સાધ્વી ગૃહસ્થ કુળમાં અશન, પાન આધિ આહાર ગ્રહણ કરવાની ઇચ્છાથી પ્રવેશ કરે ત્યારે ગૃહસ્વામી નિષેધ કરે તો પણ બીજી વખત તેના કુળ-ઘરમાં આજ્ઞા લીધા સિવાય પ્રવેશ કરે કે પ્રવેશનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૩૧] જે સાધુ-સાધ્વી સંખડી
અનેક લોકો ભોજન માટે ભેગા થયા હોય જમણવારી હોય તેવા સ્થળે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ લેવા જાય કે જનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૩૨] જે સાધુ-સાધ્વી ગૃહસ્થકુળ-ઘરમાં ભિક્ષાર્થે જાય ત્યારે ત્રણ ઘર [ઓરડા] કરતાં વધુ દૂરથી લાવેલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આપે ત્યારે તે અશનાદિ ગ્રહણ કરે કે નાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૩૩] જે સાધુ-સાધ્વી પોતાના પગનું એક વાર કે વારંવાર આમર્જન અને પ્રમાર્જન કરે કે તેમ કરનારને અનુમોદે.
હ
[૧૩૪] જે સાધુ-સાધ્વી પોતાના પગનું એક્વાર કે વારંવાર સંબાહન-મર્દન કરે કે કરનારને અનુમોદે
Jain Education International
-
[૧૩૫] જે સાધુ-સાધ્વી પોતાના પગને તેલ, ધી, ચરબી કે માખણથી એક વખત વારંવાર માલિશ રે કે તેમ માલિશ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૩૬] જે સાધુ-સાધ્વી પોતાના પગને લોધ, બ્લ્ડ, ચૂર્ણ, વર્ણાદિથી એક વખત કે વારંવાર ઉબટન રે કે નારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
For Private & Personal Use Only
www.jainelibrary.org