SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯/૧૩૨ અનુમોદના કરે છે. વિ૬૩] જે સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસેથી વાચના લે છે અથવા લેનારની અનુમોદના કરે છે. [૧૩] જે સાધુ કુશીલને વાચના આપે છે અથવા તેવાને વાચના આપનારની અનુમોદના ક્રે છે. [૧૩૬પજે સાધુ કુશીલ પાસેથી વાયના લે છે અથવા તેવા પાસેથી વાયના લેનારની અનુમોદના કરે છે. [૧૩] જે સાધુ નિત્યક પાસેથી વાચના લે છે અથવા તેવા વાયના લેનારની અનુમોદના કરે છે. [૧૬] જે સાધુ નિત્યક જે વાચના આપે છે અથવા તેવાને વાચના આપનારની અનુમોદના કરે છે. [૧૩૬૮] જે સાધુ સંસક્તને વાચના આપે છે અથવા તેવાને વાચના આપનારની અનુમોદના કરે છે. [૧૩] જે સાધુ નિત્યક પાસેથી વાચના લે છે અથવા વાયના લેનારની અનુમોદના રે છે. [નોંધ - પાસત્યા, અવસાન્ન, કુશીલ, નિત્યક, સંસક્ત આ શબ્દોની વ્યાખ્યા ઉદ્દેશા૧૩ના સૂત્ર-૮૩૦ થી ૮૪માં અપાયેલી છે ત્યાંથી જાણી-સમજી લેવી પુનરુક્તિ ફ્રી નથી.] એ પ્રમાણે ઉપરા-૧ભાં જણાવેલા કેfપણ દોષનું સેવન વર્લ રાવતુ રાવનાની અનુમોદના રે તો ચાતુર્માસિક પરિણારસ્થાન ઉદઘાતિક પ્રાયશ્ચિત્ત આવે જેને “લઘુ ચીમાસી' પ્રાયષ્ટિ આવે છે. નિશીથ-ઉદેશા-૧૯ નો | મુનિ દીપરત્નસાગરે કરેલ સુરાનુવાદ પૂર્ણ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy