________________
૧૯/૧૩૨ અનુમોદના કરે છે.
વિ૬૩] જે સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસેથી વાચના લે છે અથવા લેનારની અનુમોદના કરે છે.
[૧૩] જે સાધુ કુશીલને વાચના આપે છે અથવા તેવાને વાચના આપનારની અનુમોદના ક્રે છે.
[૧૩૬પજે સાધુ કુશીલ પાસેથી વાયના લે છે અથવા તેવા પાસેથી વાયના લેનારની અનુમોદના કરે છે.
[૧૩] જે સાધુ નિત્યક પાસેથી વાચના લે છે અથવા તેવા વાયના લેનારની અનુમોદના કરે છે.
[૧૬] જે સાધુ નિત્યક જે વાચના આપે છે અથવા તેવાને વાચના આપનારની અનુમોદના કરે છે.
[૧૩૬૮] જે સાધુ સંસક્તને વાચના આપે છે અથવા તેવાને વાચના આપનારની અનુમોદના કરે છે.
[૧૩] જે સાધુ નિત્યક પાસેથી વાચના લે છે અથવા વાયના લેનારની અનુમોદના રે છે.
[નોંધ - પાસત્યા, અવસાન્ન, કુશીલ, નિત્યક, સંસક્ત આ શબ્દોની વ્યાખ્યા ઉદ્દેશા૧૩ના સૂત્ર-૮૩૦ થી ૮૪માં અપાયેલી છે ત્યાંથી જાણી-સમજી લેવી પુનરુક્તિ ફ્રી નથી.]
એ પ્રમાણે ઉપરા-૧ભાં જણાવેલા કેfપણ દોષનું સેવન વર્લ રાવતુ રાવનાની અનુમોદના રે તો
ચાતુર્માસિક પરિણારસ્થાન ઉદઘાતિક પ્રાયશ્ચિત્ત આવે જેને “લઘુ ચીમાસી' પ્રાયષ્ટિ આવે છે.
નિશીથ-ઉદેશા-૧૯ નો | મુનિ દીપરત્નસાગરે કરેલ સુરાનુવાદ પૂર્ણ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org