________________
૪/૩૦૨
• આ સૂત્ર-૨૫૦ થી ૩૦૨નો અર્થ સંક્ષિપ્ત ર્યો છે, કેમ કે પૂર્વે આ સૂત્ર-૧૧૩ થી ૧૮૫માં આવી ગયેલ છે. ફર્ક માત્ર એટલો છે કે ત્યાં આ દોષમાં “સ્વયં રે'' એમ કહેલું. અહીં આ દોષ પરસ્પર સેવે” એમ વ્હેલ છે. આ બધામાં “લઘુમાસ'' પ્રાયશ્ચિત્ત.
[૩૦૩] જે સાધુ-સાધ્વી ચોથી પોરિસિના ચોથા ભાગમાં મળ-મૂત્ર ત્યાગની ભૂમિનું પ્રતિલેખન ન કરે, ન નારને અનુમોદે.
[૩૦૪] જે સાધુ-સાધ્વી ત્રણ મળ-મૂત્ર ત્યાગ ભૂમિનું પ્રતિલેખન ન કરે કે ન નારની અનુમોદના કરે.
[૩૦૫] જે સાધુ-સાધ્વી એક હાથની ઓછી લાંબી-પહોળી મળ-મૂત્ર ત્યાગ ભૂમિમાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે.
[૩૦૬] જે સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ કર્યા પછી મળદ્વારને સાફ ન કરે કે સાફ ન નારને અનુમોદે.
[૩૦૭] જે સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ કર્યા પછી મળદ્વારને સાફ ન કરે કે સાફ ન નારને અનુમોદે.
39
[૩૦૮] જે સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ મળદ્વારને લાક્ડાથી, વાંસની પટ્ટીથી, આંગળીથી, સળીથી સાફ કરે કે તેમ સાફ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૩૦૯] જે સાધુ-સાધ્વી મળ-મૂત્ર ત્યાગી આચમન ન કરે.
[૩૧૦] જે સાધુ-સાધ્વી જ્યાં મળ-મૂત્ર ત્યાગે, ત્યાં જ તેની ઉપર આચમન કરે કે આચમન કરનારને અનુમોદે.
[૩૧૧] જે સાધુ-સાધ્વી મળ-મૂત્રને ત્યાગીને ત્યાંથી ઘણે દૂર જઈને આચમન રે કે આચમન કરનારને અનુમોદે.
[૩૧૨] જે સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ર્યા પછી ત્રણથી અધિક પસલી ખોબા જેટલા પાણીથી શુદ્ધિ કરે, નારને અનુમોદે.
[૩૧૩] જે સાધુ-સાધ્વી અપરિહારિક હોય એટલે કે જેને પરિહાર નામક પ્રાયશ્ચિત્ત આવેલ નથી. તેવા શુદ્ધ આચારવાળા હોય તેવા સાધુ-સાધ્વી, પરિહાર નામક પ્રાયશ્ચિત્ત કરી રહેલા સાધુ-સાધ્વીને કહે કે હે આર્ય ? [હે આપ્યું !] ચાલો આપણે બંને સાથે અશન, પાન, ખાદિમ, સ્વાદમિ ગ્રહણ કરવાને માટે જોઈએ. ગ્રહણ કરી પોતપોતાના સ્થાને આહાર-પાન કરીશું. જો તે આવું બોલે કે બોલનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
એ પ્રમાણે આ ઉદ્દેશો-૪-માં ! મુજબ કોઈપણ એક કે વધુ દોષ રવાં સેવે, કે સેવનારને અનુમોદે તો માસિક પરિહાસ્થાન ઉદ્ઘાતિક અર્થાત્ લઘુ માસિક પ્રાયશ્ચિત્ત આવે.
નિશીયસૂત્ર-ઉદ્દેશા-૪ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org