SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Vરલ G રહેવાનું ક્યું છે. ૩િ૦] સાધુઓને પ્રતિબદ્ધ શયામાં રહેવું ન ધે. પ્રિતિબદ્ધ એટલે (૧) દ્રવ્યથી જે ઉપાશ્રયમાં છતના પાટડા ગૃહસ્થના ઘરમાં સંબદ્ધ હોય. (૨) ભાવથી જ્યાં સ્ત્રી અને સાધુના મૂત્રાદિ સ્થાન એક હોય, બેસવાના સ્થાન એક હોય ઈત્યાદિ.] [૧] સાધ્વીઓને પ્રતિબદ્ધ શય્યામાં રહેવું છે [સાધ્વીને ગૃહસ્થ નિશ્રાયુક્ત સ્થાને રહેવાનું હોય આ અપવાદ હેલ છે.] ફિર ઘરની મધ્યે થઈને જે ઉપાશ્રયમાં જવા-આવવાનો માર્ગ હોય, તે ઉપાશ્રયમાં સાધુને રહેવું ન ·. ફિ૩] ઘરની મધ્યે થઈને જે ઉપાશ્રયમાં જ્યાં આવવાનો માર્ગ હોય તે ઉપાશ્રયમાં સાધ્વીને રહેવું છે. [૪] સાધુ કોઈના સ્થાનમાં ક્લહ થઈ જાય ત્યારે તે લહને ઉપશાંત કરીને સ્વયં સર્વથા ક્લર રહિત થઈ જાય. - જેની સાથે ક્લહ થયેલો હોય(૧) તે સાધુ ઈચ્છા હોયતો આદર કરે, ઈચ્છા ન હોય તો આદર ન પણ કરે (૨) તે સાધુને ઈચ્છા હોય તો તેના સન્માનમાં ઊભો થયા અને ઈચ્છા ન હોય તો ન પણ ઉભા થાય. (૩) તે સાધુને ઈચ્છા હોય તો વંદના કરે અને ઈચ્છા ન હોયતો વંદના ન પણ રે. (૪) તે સાધુને ઈચ્છા હોયતો સાથે ભોજન રે, ઈચ્છા ન હોયતો સાથે ભોજન-ગોચરી ન પણ રે. (૫) તેને ઈચ્છા હોય તો સાથે રહે, ન હોયતો ન રહે. (૬) તેને ઈચ્છા હોય તો ઉપશાંત રહે, ન હોયતો ન રહે. – જે ઉપશાંત રહે છે, તેને સંયમની આરાધના થાય છે જે ઉપશાંત નથી રહેતા તેને સંયમ આરાધના થતી નથી. - તેથી પોતે પોતાનો તો ઉપશાંત ફ્રીજ લેવા જોઈએ. પ્રશ્ન – ભગવદ્ આમ કેમ જ્હો છો ? ઉત્તર – ઉપશમ જ શ્રમણ જીવનનો સાર છે. [૩૫] સાધુ અને સાધ્વીઓને વર્ષાવાસમાં ચાતુર્માસમાં વિહાર ક્રવો ૫તો નથી. કિ સાધુ અને સાધ્વીઓને હેમંત અને ગ્રીષ્મઋતુમાં અર્થાત શીયાળાઉનાળામાં વિહાર #વો ક્યું છે. | [] સાધુ અને સાધ્વીઓને વૈરાજ્ય-અરાજક કે વિરોધી રાજ્યમાં શીઘ-જલ્દી જવું, શીઘ આવવું અને શીઘ જવું કે આવવું એટલે આવાગમન ક્રવું ક૫તું નથી. જે સાધુ-સાધ્વી વૈરાજ્ય અને વિરોધી સજ્યમાં જલ્દી જવું, જલ્દી આવવું, જલ્દી આવાગમન કરે છે. તથા શીધ્ર આવાગમન ક્રનારાઓનું અનુમોદન ક્રે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy