SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૧૬ ૧૫૩ કોદશા-૫ ‘ચિતસમાધિસ્થાના • જે રીતે સાંસારિક આત્માને ધન, વૈભવ, ભૌતિક વસ્તુની પ્રાપ્તિ આદિ થવાની ચિત્ત આનંદમય બને છે. તે જ રીતે મુમુક્ષ આત્મા અથવા સાધુજન આત્મગુણોની અનુપમ ચિત્ત સમાધિ પ્રાપ્ત થાય છે. જે ચિત્ત સમાધિસ્થાનનું આ “દસા”માં વર્ણન ક્રાયેલ છે. [૧૬] હે આયુષ્યમાન તે નિર્વાણ પ્રામ ભગવંતના સ્વમુખેથી મેં એવું સાંભળેલછે કે નિશ્ચયથી આ જિનપ્રવચનમાં સ્થવિર ભગવંતોએ દશ ચિત્ત સમાધિસ્થાન હેલા છે. તે ક્યા ચિત્ત સમાધિસ્થાન છે ? સ્થવિર ભગવંતો ધેલાં તે સમાધિસ્થાનો આ છે તે ક્ષળે અને તે સમયે એટલે ચોથા આરામાં ભગવંત મહાવીરના વિચરણ સમયે વાણિજયગ્રામ નામે નગર હતું. અહીં નગરનું વર્ણન ઉપવાઈ સૂત્રાનુસાર ચંપા નગરી માફક જાણવું તે વાણિજયનગર બહાર તિપલાશક નામે ચેત્ય હતું. ચૈત્ય વર્ણન જાણી લેવું. ત્યાં જિતશત્રુ રાજા, ધારિણી નામે સણી હતા. એ પ્રમાણે સર્વ સમોસરણ ઉપવાઈ સૂબાનુસાર જાણવું. યાવતુ પૃથ્વીશીલા પટ્ટક ઉપર વર્ધમાન સ્વામી બિરાજમાન થયા. પર્ષદા નીકળી. ભગવંતે ધર્મનું નિરૂપણ ક્ય, પર્ષદા પોત-પોતાના સ્થાને પાછી ગઈ. [૧] હે આર્યો ! એમ સંબોધન ક્રી શ્રમણ ભગવંત મહાવીર સાધુ અને સાધ્વીઓને Èવા લાગ્યા. તે આર્યો ! ઇર્યા-ભાષા-એષણા-આદાન ભાંડ માત્ર નિક્ષેપણા અને ઉચ્ચાર પ્રસવણ ખેલ સિંધાણક જલ પરિષ્ઠાપના એ પાંચ સમિતિ યુક્ત, ગુમેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, આત્માર્થી, આત્મહિતw, આત્મયોગી, આત્મપરાક્રમી, પાક્ષિક પૌષધમાં સમાધિ પ્રાપ્ત અને શુભ ધ્યાન ક્રવાવાળા સાધુસાધ્વીઓને પહેલાં ઉત્પન્ન ન થયેલ હોય તેવી ચિત્ત સમાધિના દસ સ્થાન ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે પહેલાં ઉત્પન્ન ન થયેલ એવી નીચે જણાવેલ દશ વસ્તુ ઉત્પન્ન થઈ જાય તો ચિત્તને સમાધિ પ્રાપ્ત થાય છે. (૧) ધર્મ ભાવના – જેનાથી બધાં ધર્મે જાણી શકે છે. (૨) સંજ્ઞિ – જાતિ સ્મરણ જ્ઞાન, જેનાથી પોતાના પૂર્વ ભવો અને જાતિનું સ્મરણ થાય છે. (૩) સ્વપ્ન દર્શનનો યથાર્થ અનુભવ. (૪) દેવ દર્શન – જેનાથી દિવ્ય અદ્ધિ, દિવ્યકાંતિ, દેવાનુભાવ જોઈ શકે. (૫) અવધિજ્ઞાન – જેનાથી લોળે જાણે છે.. (૬) અવધિ દર્શન – જેનાથી લોક્ન જોઈ શકે છે. (૭) મનઃ પર્યવજ્ઞાન – જેનાથી અઢી દ્વીપના સંજ્ઞીપંચેન્દ્રિયના મનોગત ભાવને જાણે (૮) કેવળ જ્ઞાન – જેનાથી સંપૂર્ણ લોકાલોકને જાણે છે (૯) કેવળ દર્શન – જેનાથી સંપૂર્ણ લોકાલોક ને જુએ છે. (૧૦) કેવળ મરણ – જેનાથી સર્વ દુઃખનો સર્વથા અભાવ થાય. [૧૮] રાગદ્વેષ રહિત નિર્મળ ચિત્તને ધારણ ક્રવાથી એકાગ્રતા રૂ૫ ધ્યાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy