________________
૧૫૨
દશાશ્રુતસ્કંધ-છેદ-૩ • સહાયક્તા વિનય શું છે ? તે ચાર પ્રકારે છે–
(૧) ગુરુને અનુકૂળ વચન બોલનારા હોવું, (૨) ગુરુ ધે તેવી જ પ્રવૃત્તિ ક્રવી, (૩) ગુરુની યથોચિત સેવા પ્રવી, (૪) બધાં કાર્યોમાં ગુરુની ઇચ્છાને અનુકૂળ વ્યવહાર કરવો.
• વર્ણ સંજવલનતા વિનય શું છે ? તે ચાર પ્રકારે છે–
(૧) યથાતથ્ય ગુણોની પ્રશંસા #નાર થવું, (૨) અયથાર્થ દોષ કહેનારને નિત્તર ક્રવા, (૩) વર્ણવાદીના ગુણોનું સંવર્ધન ક્રવું, (૪) સ્વયં વૃદ્ધોની સેવા ક્રનાર થવું
• ભાર પ્રત્યારોહણતા વિનય શું છે ? તે ચાર પ્રશ્નારે- (૧) નવા શિષ્યોનો સંગ્રહ રવો, (૨) નવદીક્ષિતોને આચાર ગોચરની વિધિ શીખવવી, (૩) સાધર્મિક રોગી સાધુની યથાશક્તિ વૈયાવચ્ચ કરવી, (૪) સાધર્મિકોમાં પસ્પર ક્લત થઈ જાય તો રાગ-દ્વેષનો ત્યાગ કરતા, કોઈ પક્ષ વિશેપને ગ્રહણ ન કરીને માધ્યસ્થ ભાવ રાખવો. અને સમ્યફ વ્યવહારનું પાલન ક્રતાં તે ક્લહના ક્ષમાપન અને ઉપશમનને માટે સદા તત્પર રહેવું – તેમજ
આ વિચાર #વો કે કઈ રીતે સાધર્મિક પરસ્પર અનર્મલ પ્રલાપ ન કરે, તેમનામાં ઝંઝટ ન થાય. ક્લહ, કષાય અને તું-તા ન થાય, સાધર્મિક જન સંયમસંવર-સમાધિ બહુલ અને અપ્રમત્ત થઈ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત રતાં વિચર ફ્લશે. આ રીતે આઠ પ્રકારે ગણિ સંપદા હી છે.
દશાશ્રુતસ્કંધની દશા-૪ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂત્રાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org