SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ દશાશ્રુતસ્કંધ-છેદ-૩ • સહાયક્તા વિનય શું છે ? તે ચાર પ્રકારે છે– (૧) ગુરુને અનુકૂળ વચન બોલનારા હોવું, (૨) ગુરુ ધે તેવી જ પ્રવૃત્તિ ક્રવી, (૩) ગુરુની યથોચિત સેવા પ્રવી, (૪) બધાં કાર્યોમાં ગુરુની ઇચ્છાને અનુકૂળ વ્યવહાર કરવો. • વર્ણ સંજવલનતા વિનય શું છે ? તે ચાર પ્રકારે છે– (૧) યથાતથ્ય ગુણોની પ્રશંસા #નાર થવું, (૨) અયથાર્થ દોષ કહેનારને નિત્તર ક્રવા, (૩) વર્ણવાદીના ગુણોનું સંવર્ધન ક્રવું, (૪) સ્વયં વૃદ્ધોની સેવા ક્રનાર થવું • ભાર પ્રત્યારોહણતા વિનય શું છે ? તે ચાર પ્રશ્નારે- (૧) નવા શિષ્યોનો સંગ્રહ રવો, (૨) નવદીક્ષિતોને આચાર ગોચરની વિધિ શીખવવી, (૩) સાધર્મિક રોગી સાધુની યથાશક્તિ વૈયાવચ્ચ કરવી, (૪) સાધર્મિકોમાં પસ્પર ક્લત થઈ જાય તો રાગ-દ્વેષનો ત્યાગ કરતા, કોઈ પક્ષ વિશેપને ગ્રહણ ન કરીને માધ્યસ્થ ભાવ રાખવો. અને સમ્યફ વ્યવહારનું પાલન ક્રતાં તે ક્લહના ક્ષમાપન અને ઉપશમનને માટે સદા તત્પર રહેવું – તેમજ આ વિચાર #વો કે કઈ રીતે સાધર્મિક પરસ્પર અનર્મલ પ્રલાપ ન કરે, તેમનામાં ઝંઝટ ન થાય. ક્લહ, કષાય અને તું-તા ન થાય, સાધર્મિક જન સંયમસંવર-સમાધિ બહુલ અને અપ્રમત્ત થઈ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત રતાં વિચર ફ્લશે. આ રીતે આઠ પ્રકારે ગણિ સંપદા હી છે. દશાશ્રુતસ્કંધની દશા-૪ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂત્રાનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy