SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહકલ્પ-વેદાર જો સ્વીકાર ન ક્ય હોય, તો તે આહારમાંથી કોઈ સાધુને આપે તો તેને લેવો mતો નથી. [] ઉક્ત આહાર ગૃહસ્વામીએ સ્વીકાર ક્રી લીધો હોય, અને તેમાંથી સાધુને આપે તો લેવો ક્યું છે. ૩િ] સાગારિક તથા અન્ય વ્યક્તિનો સંયુક્ત આહારને જે – (૧) વિભાગ નિશ્ચિત્ત ન કરેલ હોય, (૨) વિભાગ ન કરેલ હોય, (૩) સાગરિશ્નો વિભાગ અલગ નિશ્ચિત્ત ન ાયો હોય, (૪) વિભાગ બહાર કાઢી અલગ ન ક્ય હોય – આવો આહાર કોઈ સાધુને આપે તો લેવો ક્લતો નથી. જ પરંતુ ઉક્ત આહારનો વિભાગ નિશ્ચિત્ત હોય, ક્રી દીધો હોય, સાગરિક્તો વિભાગ નિશ્ચિત્ત હોય, તે વિભાગને બહાર કાઢી લીધો હોય, તો શેષ આહાર કોઈ આપે તો લેવો સ્પે. [૫થી ૮] સાગારિકે પોતાના પૂજ્ય પુરષોના સન્માન માટે ભોજન દીધું હોય, પૂજ્ય પુરુષો દ્વારા તે આહાર સાગારિક્તા ઉપક્રણોમાં બનાવાયેલ હોય અને પ્રાતિહારિક હોય, એવા આહારમાંથી ઃ (૧) જો સાગરિક કે તેના પરિવારના આપે તો લેવો ન ભે, (૨) સાગારિક કે તેના પરિવારના ન આપે, પણ સામાનિા પૂજ્ય પુરુષો આપે તો પણ લેવો ન ભે. - ઉક્ત આહાર અપ્રાતિહારિક હોય, તેમાંથી (૧) સાગરિક કે તેના પરિવારજન આપે તો ન , (૨) જે તેમના પૂજ્ય પુરુષો આપે તો તેવો આહાર લેવો સ્પે. ૯િ] સાધુ-સાધ્વીને પાંચ પ્રકારના વસ્ત્રો રાખવા કે તેનો ઉપયોગ વો ભે છે – મંગિક, ભંગિક, શાણક, પોતક, તિરિપટ્ટક. [૮] સાધુ-સાધ્વીને આ પાંચ પ્રકારના હરણ શખવા કે તેનો ઉપયોગ કવો સ્પે – ઔણિક ઔષ્ટિક, શાણક, વસ્ત્રાચિપક અને મુંજચિપક. બૃહસ્પટના-ઉદેશા-ર નો મુનિ દીપરત્નસાગરે કરેલ સુણાનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy