SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ નિરીછેદસૂર - સૂણાનુવાદ - તફાવત માત્ર એટલો છે કે ત્યાં આ બારે સૂત્રોનું વર્ણન ચક્ષુ ઇંદ્રિયને આશ્રીને ક્રાયેલ હતું. અહીં આ બારે સૂત્રો શ્રવણેન્દ્રિયને આશ્રીને સાંભળવાના સં૫થી કહ્યા છે. જે સાધુ વપ્ર દુગ], ખાઈને ચાવત્ ભવનગૃહોના શબ્દ સાંભળવાના સં૫થી જાય છે અથવા જનારાનું અનુમોદન ક્રે છે તેને લઘુ ચોમાસી પ્રાયશ્ચિત્ત આવે. [અહીં બારે સૂત્રોના તમામ સ્થાનો પૂર્વવત્ કહેવા જોઈએ.] [૧૫] જે સાધુ-સાધ્વી ઇહલૌક્કિ કે પરલૌક્કિ શબ્દોમાં, પૂર્વે જોયેલા કે ન જોયેલા શબ્દોમાં, પૂર્વે સાંભળેલા કે ન સાંભળોલા શબ્દોમાં, પૂર્વે જાણેલા કે ન જાણેલા શબ્દોમાં આસક્ત, અનુરક્ત, વૃદ્ધ, અત્યધિક ગૃદ્ધ અથવા આસક્ત, અનુરક્ત, મૃદ્ધ કે અત્યધિક વૃદ્ધ થનારને અનુમોદે. - એ પ્રમાણે આ ઉદેશા-૧૭માંના કોઈપણ દોનું જે કઈ સાધુ-સાળી પોતે સેવન કે ચાવતું સેવન નારની અનુમોદના રે તો તેને ચાતુમાંસિક્કપરિહારસ્થાના ઉદૃાતિક કાર્યા, “લઘુ ચૌમાસી” નામક પ્રાયશ્ચિત્ત આવે. નિરીથસુર-ઉટા૧૭નો મુનિ દીપરત્નસાગરે ક્રેલ કાનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy