________________
૧૦/૧૧૨
૧૧
આ ફળ છે, કે તે એ જ ભાવે સિદ્ધ થઈ યાવત સર્વે દુ:ખોનો અંત કરે છે.
[૧૩] તે સમયે અનેક નિર્ચન્થ-નિગ્રંન્શવાસીઓએ શ્રમણ ભગવંત મહાવીર પાસે પૂર્વોક્ત નિદાનોનું વર્ણન સાંભળીને -
શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમાર ક્ય. પૂર્વક્ત નિદાન શલ્યોની આલોચના, પ્રતિક્રમણ ક્રીને દશાશ્રુતસંઘ છેદ સૂત્ર-અનુવાદ
- યાવતું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત સ્વરૂપ તપ સ્વીકાર્યું. [૧૧] તે-કાળ અને તે સમયે–
શ્રમણ ભગવંત મહાવીરે રાજગૃહ નગરની બહારગુણશીલ ચેત્યમાં એકઠા થયેલાદેવ, મનુષ્ય આદિ પર્ષદા મધ્યે અનેક શ્રમણ-શ્રમણીઓ, શ્રાવક, શ્રાવિકાઓને આ પ્રકારે આખ્યાન, ભાષણ પ્રજ્ઞાપના, પ્રરૂપણા ક્રી.
હે આર્ય ! આયતિ સ્થાન નામના અધ્યયનનો અર્થ-હેતુ-વ્યાણ યુક્ત તથા સૂત્ર-અર્થ અને સ્પષ્ટીક્રણ યુક્ત સૂત્રાર્થનો વારંવાર ઉપદેશ ક્ય. તે પ્રમાણે હું તમને હું છું.
[અહીં આયતિસ્થાન માં આયતિ શબ્દનો અર્થ છે સંસાર કે ર્મબંધ. સંસાર ભ્રમણ કે કર્મબંધના પ્રમુખ સ્થાનને આયતિ સ્થાન ધે છે.]
દશાશ્રુતસ્કંધની દસા-૧૦ નો મુનિ દીપરત્નસાગરે લો સૂરાનુવાદ પૂર્ણ
/ દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૪ આગમ-૩૭ નો
મૂળ સૂવાનુવાદ - પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org