SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ નિશીથાણેદસૂર • સૂત્રાનુવાદ કા ઉશો-૧ર • આ ઉદ્દેશામાં સૂબ-૭૪૭ થી ૭૮૮ એટલે કે કુલ-૪૨ સૂત્રો છે. એમાંના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન નારને ચાતુર્માસિક પરિહાસ્થાન ઉદ્ધાતિક અર્થત લધુ ચમાસી પ્રાયશ્ચિત્ત કહે છે. • ઉદ્દેશા-૧માં જણાવ્યા મુજબ પ્રત્યેક સૂત્રને અંતે પ્રાયશ્ચિત્ત આવે, તેમ કહે છે. તે રીતે અહીં પણ પ્રત્યેક સૂત્રને અંતે “લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે' એ વાક્ય જોડી દેવું. [૪] જે સાધુ-સાધ્વી કરુણાભાવથી કોઈ કસપ્રાણીને તૃણપાશથી, મુંજપાશથી, કાષ્ઠપાશથી, ચર્મપાશથી, વેગપાશથી, જૂપાશથી કે સૂત્રપાશથી બાંધે કે બાંધનારને અનુમોદે. [૪૮] જે સાધુ-સાધ્વી કરૂણા ભાવથી કોઈ બસ પ્રાણીને તૃણપાશ યાવતું ચર્મપાશબદ્ધ હોય તો તેને મુક્ત ક્ટ કે ક્રાવનારને અનુમોદે. [૪૯] જે સાધુ-સાધ્વી વારંવાર પ્રત્યાખ્યાન ભંગ ક્ટ કે ભંગ ક્રનારની અનુમોદના . [૫૦] જે સાધુ-સાધ્વી પ્રત્યેક કાર્ય મિશ્રિત આહાર રે કે આહાર રનારને અનુમોદે. [૫૧] જે સાધુ-સાધ્વી રોમયુક્ત ચામડાનો ઉપયોગ કરે કે નારનું અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. [૫] જે.સાધુ-સાધ્વી ગૃહસ્થના વસ્ત્રથી ઢાંક્લ ઘાસની, પરાલની, છાણની, નેતરની કે લાડાંની પીઠ ઉપર બેસે બેસનારની અનુમોદના રે, [૫૩] જે સાધુ-સાધ્વીની કેિ સાધ્વી, સાધુની સંઘાટિકા-ઓઢવાનો પડો અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે સીવડાવે કે સીવડાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. [૫૪] જે સાધુ-સાધ્વી પૃથ્વી, અપુ, અગ્નિ, વાયુ, વનસ્પતિમયની અલ્પમાત્રામાં પણ હિંસા રે કે ક્રનારનું અનુમોદન રે તો લઘુ ચોમાસી પ્રાયશ્ચિત્ત. [૫૫] જે સાધુ-સચિત્ત વૃક્ષે ચડે કે ચડનારને અનુમોદે. [૫૬] જે સાધુ-સાધ્વી ગૃહસ્થના પાત્રમાં આહાર રે કે આહાર ક્રનારની અનુમોદના રે. કિપ૭] જે સાધુ-સાધ્વી ગૃહસ્થના વસ્ત્ર પહેરે કે પહેરનારની અનુમોદના ક્યું તો પ્રાયશ્ચિત્ત. [૫૮] જે સાધુ-સાધી ગૃહસ્થની નિપધા-આસનાદિ પર બેસે કે બેસનારની અનુમોદના રે. ૫િ૯] જે સાધુ-સાધ્વી ગૃહસ્થની ચિત્સિા રે અથવા ક્રાવનાની અનુમોદના રે. [5] જે સાધુ-સાધ્વી પૂર્વ કર્મદોષથી યુક્ત હાથથી, માટીના વાસણથી, ઋછીથી, ધાતુના વાસણથી અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ ગ્રહણ કે ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy