________________
૧૨
દશાશ્રુતસ્કંધ-છેદ-૩ ત્યાં તે બાલિઝ સુક્ષ્માર યાવત સુરૂપ હોય છે.
તે બાલ્યભાવથી મુક્ત થઈને તથા વિજ્ઞાન પરિણત અને યૌવનવય પ્રાપ્ત થતા, તેણીના માતા-પિતા, તેણીના જેવા સુંદર એવા યોગ્ય પતિને અનુરૂપ દહેજ સાથે પત્નીરૂપે આપે છે.
તે તે પતિની ઈષ્ટ, દંત, પ્રિય, મનોજ્ઞ, અજીવ મનોહર, ઘેર્યના સ્થાન, વિશ્વાસપાત્ર, સંવત, બહુમત, અનુમત (અતીમાન્ય) રત્નરંડક સમાન કેવળ એક પત્ની હોય છે.
આવતા-જતા તેની આગળ છત્ર, ઝારી લઈને અનેક દાસી-દાસ, નોચાર ચાલે છે. • યાવત્ - આપના મુખને કેવા કેવા પદાર્થો પ્રિય લાગે છે ?
પ્રશ્ન - શું તે અદ્ધિ સંપન્ન સ્ત્રીને તપ અને સંયમના મૂર્ત રૂપ શ્રમણ-બ્રાહ્મણ ક્વલિ પ્રજ્ઞમ ધર્મ કહે છે ?
ઉત્તર – હા, કહે છે. પ્રશ્ન – શું તેણી શ્રદ્ધા પૂર્વક સાંભળે છે ? ઉત્તર – તે સંભવતું નથી. કેમ કે તેણી ધર્મ શ્રવણને અયોગ્ય છે.
તે ઉત્કૃષ્ટ અભિલાષાવાળી યાવત દક્ષિણ દિશાવર્ત તરંગમાં કૃષ્ણપાક્ષીકનૈરયિક રૂપે ઉત્પન્ન થાય છે. તથા ભવિષ્યમાં પણ તેણીને બોધી પ્રાપ્તિ દુર્લભ થાય છે.
હે આયુષ્યમાન શ્રમણો !
તે નિદાન શલ્યનો આ પાપારી પરિણામ છે કે તે કેવલિ પ્રજ્ઞમ ધર્મનું શ્રમણ #ી શક્તી નથી.
એિ પ્રમાણે બીજુ નિચાણું જાણવી [૧૯૫] હે આયુષ્યમાન શ્રમણો !
'મેં ધર્મનું નિરૂપણ કરેલ છે. આ જ નિર્ચન્જ પ્રવચન સત્ય છે – યાવત બધાં દુઃખોનો અંત કરે છે.
જો કોઈ નિર્ગસ્થ કેવલિ પ્રરૂપિત ધર્મની આરાધના માટે તત્પર થાય, તેને ભૂખ-તરસ ઇત્યાદિ પરિષહો સહન જતાં કદાચિત કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય.
ત્યારે તે તપ-સંયમની ઉગ્ર સાધના દ્વારા તે કામવાસના ને શમન ક્રવાનો પ્રયત્ન કરે છે.
તેવા સમયે તે સાધુ કોઈ એક સ્ત્રીને જુએ છે–
જે તેના પતિની કેવળ એકમાત્ર પ્રિયા છે યાવત બધું જ વર્ણન પહેલા નિયાણા મુજબ જાણવું.
તે સાધુ તે સ્ત્રીને જોઈને નિયાણું રે – – (૧) પુરૂષનું જીવન દુખમય છે. - (૨) જેઆ વિશુદ્ધ માતૃ-પિતૃ પક્ષવાળા એવા
ઉગ્રવંશી કે ભોગવંશી પુરૂષો છે. તેઓ કોઈ નાના કે મોટા એવા યુદ્ધમાં જાય છે, તેમને નાના કે મોટા શસ્ત્રના પ્રહાર છાતીમાં લાગતા તેઓ વેદનાથી વ્યથિત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org