________________
૧૫૦
દશાશ્રુતસ્કંધ-છંદસુત્ર-૩ [૧૧] તે મતિ સંપત્તિ કઈ છે? મિતિ એટલે જલ્દીથી પદાર્થને ગ્રહણ કરવો તે મતિ સંપત્તિ ચાર પ્રકારે છે. તે આ
(૧) અવગ્રહ – સામાન્ય રૂપે અર્થને જાણવો તે, (૨) ઇહા વિશેષ રૂપે અર્થને જાણવો તે, (૩) અપાય - ઇહિત વસ્તુનો વિશેષ રૂપે નિશ્ચિય ક્રવો, (૪) ધારણા – જાણેલી વસ્તુનું કાલાંતરે પણ સ્મરણ રાખવું, તે રૂપ સંપત્તિ.
તે અવગ્રહણ સંપતિ કઈ છે ? અવગ્રહમતિ સંપત્તિ છ પ્રકારે છે. તે આ
પ્રમાણે
(૧) શીધ્ર ગ્રહણ કરવું (૨) એક સાથે ઘણાં અર્થોને ગ્રહણ ક્રવા, (૩) અનેક પ્રકારે ઘણાં અથોને ગ્રહણ ક્રવા. (૪) નિશ્ચિત રૂપે અર્થને ગ્રહણ કવો, (૫) અનિશ્ચિત અર્થને અનુમાનથી ગ્રહણ કરવો, (૬) સંદેહ રહિત થઈને અર્થને ગ્રહણ ક્રવો.
એ જ પ્રમાણે ઇહામતિ સંપતિ અને અપાયમતિ સંપત્તિ બંનેને છ-છ પ્રકારે જાણવી.
તે ધારણા મતિ સંપત્તિ કઈ છે ? ધારણા મતિ સંપત્તિ છ પ્રારે જ્હી છે. તે આ પ્રમાણે -
(૧) બહંધર, (૨) બહુવિધંધર, (૩) પોરાણધર, (૪) દુધરને ધરનાર (૫) અનિશ્રિલંધર (૬) અસંદિગ્ધધર.
એ પ્રમાણે ધારણામતિ કહી, મતિ સંપદા કહી. [૧૨] તે પ્રયોગ સંપત્તિ કઈ છે? પ્રયોગ સંપત્તિ ચાર પ્રક્વરે છે. તે આ પ્રમાણે–
(૧) પોતાની શક્તિ જાણીને વાદ-વિવાદ ક્રવો, (૨) સભાના ભાવો જાણીને વાદ ક્રવો, (૩) ક્ષેત્રની જાણકારી મેળવીને વાદ ક્રવો (૪) વસ્તુ વિષયને જાણીને પુરુષવિશેષ સાથે વાદ-વિવાદ #વો. તે પ્રયોગ સંપત્તિ.
[૧૩] તે સંગ્રહ પરિજ્ઞા સંપત્તિ કઈ છે ? સંગ્રહ પરિતા સંપત્તિ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે -
(૧) વર્ષાવાસ માટે અનેક મુનિજનોને રહેવા યોગ્ય ઉચિત સ્થાન જોવું. (૨) અનેક મુનિજનોને માટે પાછા દેવાનું કહીને પીઠફલક, શય્યા, સંથારો ગ્રહણ
ક્રવા. (૩) કાળને આશ્રિને ઉચિતાર્ય ક્રવું-ક્રાવવું. (૪) ગુરુજનોનો યથાયોગ્ય પૂજા-સત્કાર #વો. તે સંગ્રહ પરિજ્ઞા સંપત્તિ છે.
[૧૪] આઠ પ્રકારે સંપદાના વર્ણન પછી હવે ગણિનું ક્તવ્ય કહે છે – આચાર્ય પોતાના શિષ્યોને આ ચાર પ્રકારની વિનયપ્રતિ પતિપત્તિ શીખવીને પોતાના બાણથી મુક્ત થાય.
(૧) આચાર વિનય, (૨) શ્રત વિનય, (૩) વિક્ષેપણા – મિથ્યાત્વમાંથી સખ્યત્વમાં સ્થાપના ક્રવા રૂપ વિનય, (૪) દોષ નિર્ધાતના વિનય – દોષનો નાશ કરવા રૂપ વિનય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org