________________
/પ૧
૧૭ હેવો.].
• આ જ રીતે નવમી ભિક્ષ પ્રતિમા–
નવમી ભિક્ષ પ્રતિમા જેને બીજી સાત અહોરાત્રિકી ધે છે અર્થાત તે એક સપ્તાહની હોય છે.
વિશેષમાં એ કે – આ પ્રતિમાના આરાધક ભિક્ષુને દંડાસન, લંગડાસન કે ઉદ્દાસનમાં સ્થિત રહેવું જોઈએ.
• આ જ રીતે – દશમી ભિક્ષ પ્રતિમા
દશમી ભિક્ષ પ્રતિમા જેને ત્રીજી સાત અહોરાત્રિકી ધે છે અર્થાત્ તે એક સપ્તાહની હોય છે તે પૂર્વવત.
વિશેષમાં એ કે આ ભિક્ષુ પ્રતિમાના મળમાં તે સાધુ ગોદોહિક આસન, વીરાસન અથવા આમ્ર કુબ્બાસને સ્થિત રહેવું. પિર] અગિયારમી ભિક્ષુ પ્રતિમા–
- આ પ્રતિમાને એક અહોરાત્રિી ભિક્ષુ પ્રતિમા ધે છે. - તેની વિધિ આદિ પૂર્વ પ્રતિમાવાટ જાણવું. - વિશેષ વિધિ આ પ્રમાણે જાણવી
(૧) નિર્જળ છઠ્ઠભક્ત એટલે કે ચોવિહારો છઠ્ઠ ક્રીને ભોજન તથા પાનનું ગ્રહણ નું સ્પે.
(૨) ગામ યાવત્ રાજધાનીની બહાર - બંને પગોને સંકેચીને, – બે હાથ જાનુ પ્રયન્ત લાંબા રાખી, – તે ભિક્ષુ કયોત્સર્ગ રે.
- સમગ્ર પ્રતિમાની આરાધન વિધિ પૂર્વે કહ્યા મુજબ છે. યાવત તે રીતે એાત્રિકી પ્રતિમાને અર્થાત્ અગિયારમી પ્રતિમાને આરાધતો ભિક્ષુ જિનાજ્ઞાનુસાર પાલન ક્રે છે.
• હવે બારમી ભિક્ષપ્રતિમા ધે છે. -
બારમી ભિક્ષપ્રતિમા અર્થાત્ એક રાત્રિની ભિક્ષ પ્રતિમાપારી અણગારને શરીરના મમત્વનો ત્યાગ આદિ સર્વે પૂર્વેના સૂત્રમાં ક્યા મુજબ જાણવા.
• વિશેષ વિધિ આ પ્રમાણે જાણવી. (૧) નિર્જળ અઠ્ઠમ ભક્ત એટલે કે ચોવીહારો અઠ્ઠમ રે. (૨) પછી પ્રતિમા-૧૧-મુજબ અન્ન-જળ ગ્રહણ કરે.
(3) ગામ બહાર અથવા રાજધાનીની બહાર જઈને, શરીરને થોડું આગળના ભાગે નમાવીને એક પુગલ ઉપર દૃષ્ટિ રાખી.
અનિમેષ નેત્રો વડે અને નિશ્ચલ અંગોથીસર્વે ઈન્દ્રિયોને ગોપવીનેબંને પગોને સંકોચીને – તથા –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org