SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ /પ૧ ૧૭ હેવો.]. • આ જ રીતે નવમી ભિક્ષ પ્રતિમા– નવમી ભિક્ષ પ્રતિમા જેને બીજી સાત અહોરાત્રિકી ધે છે અર્થાત તે એક સપ્તાહની હોય છે. વિશેષમાં એ કે – આ પ્રતિમાના આરાધક ભિક્ષુને દંડાસન, લંગડાસન કે ઉદ્દાસનમાં સ્થિત રહેવું જોઈએ. • આ જ રીતે – દશમી ભિક્ષ પ્રતિમા દશમી ભિક્ષ પ્રતિમા જેને ત્રીજી સાત અહોરાત્રિકી ધે છે અર્થાત્ તે એક સપ્તાહની હોય છે તે પૂર્વવત. વિશેષમાં એ કે આ ભિક્ષુ પ્રતિમાના મળમાં તે સાધુ ગોદોહિક આસન, વીરાસન અથવા આમ્ર કુબ્બાસને સ્થિત રહેવું. પિર] અગિયારમી ભિક્ષુ પ્રતિમા– - આ પ્રતિમાને એક અહોરાત્રિી ભિક્ષુ પ્રતિમા ધે છે. - તેની વિધિ આદિ પૂર્વ પ્રતિમાવાટ જાણવું. - વિશેષ વિધિ આ પ્રમાણે જાણવી (૧) નિર્જળ છઠ્ઠભક્ત એટલે કે ચોવિહારો છઠ્ઠ ક્રીને ભોજન તથા પાનનું ગ્રહણ નું સ્પે. (૨) ગામ યાવત્ રાજધાનીની બહાર - બંને પગોને સંકેચીને, – બે હાથ જાનુ પ્રયન્ત લાંબા રાખી, – તે ભિક્ષુ કયોત્સર્ગ રે. - સમગ્ર પ્રતિમાની આરાધન વિધિ પૂર્વે કહ્યા મુજબ છે. યાવત તે રીતે એાત્રિકી પ્રતિમાને અર્થાત્ અગિયારમી પ્રતિમાને આરાધતો ભિક્ષુ જિનાજ્ઞાનુસાર પાલન ક્રે છે. • હવે બારમી ભિક્ષપ્રતિમા ધે છે. - બારમી ભિક્ષપ્રતિમા અર્થાત્ એક રાત્રિની ભિક્ષ પ્રતિમાપારી અણગારને શરીરના મમત્વનો ત્યાગ આદિ સર્વે પૂર્વેના સૂત્રમાં ક્યા મુજબ જાણવા. • વિશેષ વિધિ આ પ્રમાણે જાણવી. (૧) નિર્જળ અઠ્ઠમ ભક્ત એટલે કે ચોવીહારો અઠ્ઠમ રે. (૨) પછી પ્રતિમા-૧૧-મુજબ અન્ન-જળ ગ્રહણ કરે. (3) ગામ બહાર અથવા રાજધાનીની બહાર જઈને, શરીરને થોડું આગળના ભાગે નમાવીને એક પુગલ ઉપર દૃષ્ટિ રાખી. અનિમેષ નેત્રો વડે અને નિશ્ચલ અંગોથીસર્વે ઈન્દ્રિયોને ગોપવીનેબંને પગોને સંકોચીને – તથા – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy